રાધનપુર તાલુકાનું નવા અમીરપુરા ગામ બેટમાં ફેરવાયુ...

વરસાદી પાણીના નિકાલમાં અવરોધ બનેલા રોડ અને કેનાલના કારણે ઘરોમાં પાણી ઘુસ્યા

વરસાદ ના કારણે લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો છે