કઠલાલ પંથકમાં પાછલા દિવસોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને કઠલાલ તાલુકાના અભરીપુર ગામમાં ઘૂંટણ થી લઈ કેડસમા વરસાદી પાણી ભરાઈ ગયા હતા.તંત્ર દ્વારા આ પાણીનો નિકાલ કરવાની તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને હાલ આ પાણી ધીમે ધીમે ગામમાંથી ઓસરી રહ્યા છે. સતત વરસાદના કારણે અભરીપુર તેમજ આસપાસના વિસ્તારમાં ભરાયેલ વરસાદી પાણીના કારણે કેટલાક મકાનો ધરાશાયી થયા છે તો કેટલાક મકાનોની દિવાલો પડી ગઈ છે અને ખેતીના પાકોને પણ નુકસાન આ વિસ્તારમાં જોવા મળી રહ્યું છે. અભરીપુરા વિસ્તારમા આશરે ૪૦ વીઘા થી વધુ જમીનમાં ડાંગર,મગફળી અને જાર જેવા પાકોમાં પાણી ભરાઈ જવાથી પાક કોહવાઈ જવાની હાલત થઈ છે અને જગતનો તાત ચિંતિત બન્યો છે અને ખેડૂતોને પડતા ઉપર પાટુ જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. હાલ તો અભરીપુરના ગ્રામજનો ઇચ્છી રહ્યા છે કે વરસાદી પાણીના કારણે થયેલ મકાનોના નુકસાન તથા ખેતીના નુકસાન નો સરકાર અને તંત્ર દ્વારા સર્વે કરવામાં આવે અને નુકસાની નું યોગ્ય વળતર ચૂકવવામાં આવે તો સ્થાનિકોને થોડી રાહત થાય તેમ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધાનેરા યુવા મોરચા દ્વારા સુભાષચંદ્ર બોઝની ૧૨૬મી જન્મ જયંતી નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો.
આજ રોજ સુભાષચંદ્ર બોઝ ની 126 મી જન્મ જયંતી નિમિત્તે આજે ધાનેરા શહેર અને તાલુકા યુવામોરચા દ્વારા...
Rajpipla में साइबर क्राइम जागृति सेमिनार का आयोजन
Rajpipla में साइबर क्राइम जागृति सेमिनार का आयोजन
HDFC Bank Q4 Results Expectation | कैसे रहेंगे HDFC Bank के Q4 नतीजे, मुनाफे में बढ़त का अनुमान?
HDFC Bank Q4 Results Expectation | कैसे रहेंगे HDFC Bank के Q4 नतीजे, मुनाफे में बढ़त का अनुमान?
Ahead of elections, BJP says ILP may be implemented in Meghalaya
The Meghalaya BJP has done it again. In 2018, just ahead of the Assembly elections, the party had...
ढाबों व रेस्टोरेंट को उत्तराखंड परिवहन निगम की ओर से अधिकृत किया है
उत्तराखंड से दिल्ली जाने वाली रोडवेज बसों के ठहराव के लिए ढाबों व रेस्टोरेंट को उत्तराखंड परिवहन...