કઠલાલ પંથકમાં પાછલા દિવસોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને કઠલાલ તાલુકાના અભરીપુર ગામમાં ઘૂંટણ થી લઈ કેડસમા વરસાદી પાણી ભરાઈ ગયા હતા.તંત્ર દ્વારા આ પાણીનો નિકાલ કરવાની તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને હાલ આ પાણી ધીમે ધીમે ગામમાંથી ઓસરી રહ્યા છે. સતત વરસાદના કારણે અભરીપુર તેમજ આસપાસના વિસ્તારમાં ભરાયેલ વરસાદી પાણીના કારણે કેટલાક મકાનો ધરાશાયી થયા છે તો કેટલાક મકાનોની દિવાલો પડી ગઈ છે અને ખેતીના પાકોને પણ નુકસાન આ વિસ્તારમાં જોવા મળી રહ્યું છે. અભરીપુરા વિસ્તારમા આશરે ૪૦ વીઘા થી વધુ જમીનમાં ડાંગર,મગફળી અને જાર જેવા પાકોમાં પાણી ભરાઈ જવાથી પાક કોહવાઈ જવાની હાલત થઈ છે અને જગતનો તાત ચિંતિત બન્યો છે અને ખેડૂતોને પડતા ઉપર પાટુ જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. હાલ તો અભરીપુરના ગ્રામજનો ઇચ્છી રહ્યા છે કે વરસાદી પાણીના કારણે થયેલ મકાનોના નુકસાન તથા ખેતીના નુકસાન નો સરકાર અને તંત્ર દ્વારા સર્વે કરવામાં આવે અને નુકસાની નું યોગ્ય વળતર ચૂકવવામાં આવે તો સ્થાનિકોને થોડી રાહત થાય તેમ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मुंहासों से पड़े निशान-गड्ढे क्रीम-पाउडर चुपड़ने से नहीं, ऐसे ठीक होंगे | Acne Scars |Sehat ep 121
मुंहासों से पड़े निशान-गड्ढे क्रीम-पाउडर चुपड़ने से नहीं, ऐसे ठीक होंगे | Acne Scars |Sehat ep 121
'आपकी बात में दम है..' CJI Chandrachud SBI के खिलाफ सख्त, एक और पार्टी ने मोर्चा खोला Electorol Bond
'आपकी बात में दम है..' CJI Chandrachud SBI के खिलाफ सख्त, एक और पार्टी ने मोर्चा खोला Electorol Bond
અમદાવાદ મેમનગર BRTS સ્ટેશન પાસે BRTS બસમા આગ
અમદાવાદ મેમનગર BRTS સ્ટેશન પાસે BRTS બસમા આગ
Adipurush team will stage a massive live performance of the Jai Shri Ram song! - Newzdaddy
The writers of the song Ajay-Atul will perform the majestic song live to give listeners a true...