કઠલાલ પંથકમાં પાછલા દિવસોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને કઠલાલ તાલુકાના અભરીપુર ગામમાં ઘૂંટણ થી લઈ કેડસમા વરસાદી પાણી ભરાઈ ગયા હતા.તંત્ર દ્વારા આ પાણીનો નિકાલ કરવાની તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને હાલ આ પાણી ધીમે ધીમે ગામમાંથી ઓસરી રહ્યા છે. સતત વરસાદના કારણે અભરીપુર તેમજ આસપાસના વિસ્તારમાં ભરાયેલ વરસાદી પાણીના કારણે કેટલાક મકાનો ધરાશાયી થયા છે તો કેટલાક મકાનોની દિવાલો પડી ગઈ છે અને ખેતીના પાકોને પણ નુકસાન આ વિસ્તારમાં જોવા મળી રહ્યું છે. અભરીપુરા વિસ્તારમા આશરે ૪૦ વીઘા થી વધુ જમીનમાં ડાંગર,મગફળી અને જાર જેવા પાકોમાં પાણી ભરાઈ જવાથી પાક કોહવાઈ જવાની હાલત થઈ છે અને જગતનો તાત ચિંતિત બન્યો છે અને ખેડૂતોને પડતા ઉપર પાટુ જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. હાલ તો અભરીપુરના ગ્રામજનો ઇચ્છી રહ્યા છે કે વરસાદી પાણીના કારણે થયેલ મકાનોના નુકસાન તથા ખેતીના નુકસાન નો સરકાર અને તંત્ર દ્વારા સર્વે કરવામાં આવે અને નુકસાની નું યોગ્ય વળતર ચૂકવવામાં આવે તો સ્થાનિકોને થોડી રાહત થાય તેમ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
নাজিৰা মহকুমাধীপতি কাৰ্যালয়ৰ সভাকক্ষ্যত পালন শোক দিৱস
২০০৪ বৰ্ষৰ ১৫ আগষ্টৰ দিনা ধেমাজিত আয়োজন কৰা স্বাধীনতা দিৱসৰ কাৰ্যসূচীত অংশগ্ৰহণ কৰি বোমা...
ઘોઘંબા તાલુકા પંચાયત કચેરી ખાતે મારી માટી મારો દેશ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાયા.
ઘોઘંબા તાલુકા પંચાયત કચેરી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે મારી માટી મારો દેશ અભિયાન...
Lallantop Live 24x7: Israel ने 03 लाख सैनिक बुलाए, Netanyahu का प्लान ये, Hamas का क्या होगा?
Lallantop Live 24x7: Israel ने 03 लाख सैनिक बुलाए, Netanyahu का प्लान ये, Hamas का क्या होगा?
BREAKING NEWS: Rajkot Gaming Zone अग्निकांड के आरोपियों का केस नहीं लड़ेगा कोई वकील | Aaj Tak
BREAKING NEWS: Rajkot Gaming Zone अग्निकांड के आरोपियों का केस नहीं लड़ेगा कोई वकील | Aaj Tak
Opposition March Updates: सरकार पर बरसे Mallikarjun Kharge, कहा- लोकतंत्र की हत्या हो रही है
Opposition March Updates: सरकार पर बरसे Mallikarjun Kharge, कहा- लोकतंत्र की हत्या हो रही है