કઠલાલ પંથકમાં પાછલા દિવસોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને કઠલાલ તાલુકાના અભરીપુર ગામમાં ઘૂંટણ થી લઈ કેડસમા વરસાદી પાણી ભરાઈ ગયા હતા.તંત્ર દ્વારા આ પાણીનો નિકાલ કરવાની તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને હાલ આ પાણી ધીમે ધીમે ગામમાંથી ઓસરી રહ્યા છે. સતત વરસાદના કારણે અભરીપુર તેમજ આસપાસના વિસ્તારમાં ભરાયેલ વરસાદી પાણીના કારણે કેટલાક મકાનો ધરાશાયી થયા છે તો કેટલાક મકાનોની દિવાલો પડી ગઈ છે અને ખેતીના પાકોને પણ નુકસાન આ વિસ્તારમાં જોવા મળી રહ્યું છે. અભરીપુરા વિસ્તારમા આશરે ૪૦ વીઘા થી વધુ જમીનમાં ડાંગર,મગફળી અને જાર જેવા પાકોમાં પાણી ભરાઈ જવાથી પાક કોહવાઈ જવાની હાલત થઈ છે અને જગતનો તાત ચિંતિત બન્યો છે અને ખેડૂતોને પડતા ઉપર પાટુ જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. હાલ તો અભરીપુરના ગ્રામજનો ઇચ્છી રહ્યા છે કે વરસાદી પાણીના કારણે થયેલ મકાનોના નુકસાન તથા ખેતીના નુકસાન નો સરકાર અને તંત્ર દ્વારા સર્વે કરવામાં આવે અને નુકસાની નું યોગ્ય વળતર ચૂકવવામાં આવે તો સ્થાનિકોને થોડી રાહત થાય તેમ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દેવગઢબારિયા કોલેજમાં CWDC અંતર્ગત હેલ્થ કાર્યક્રમ યોજાયો
દેવગઢબારિયા કોલેજમાં CWDC અંતર્ગત હેલ્થ કાર્યક્રમ યોજાયો
कोटा लालसोठ मेगा हाईवे पर बस पलटी 5 लोग घायल
केशो राय पाटन थाना से अंतर्गत कोटा लालसोट मेगा हाईवे पर रडी चडीगणेश मंदिर के पास गुरुवार रात्रि...
Sonia Gandhi Speech on Women Reservation Bill: Lok Sabha में सोनिया गांधी ने किया समर्थन। Congress
Sonia Gandhi Speech on Women Reservation Bill: Lok Sabha में सोनिया गांधी ने किया समर्थन। Congress
अपमानास्पद वाकणुकीचा जिल्हाधिकारी कार्यालयासमोर कृषी विभागाच्या कर्मचाऱ्यांकडून निषेध
अपमानास्पद वाकणुकीचा जिल्हाधिकारी कार्यालयासमोर कृषी विभागाच्या कर्मचाऱ्यांकडून निषेध
अनंत विभूषित जगद्गुरु नरेंद्रचार्य महाराज यांचा धर्माबाद नगरीमध्ये पादुका दर्शन सोहळा 12 ऑक्टोबर रोजी संपन्न होणार आहे यशस्वी होण्यासाठी मीटिंग घेण्यात आली.
येत्या युवा शिबिर,युवा नोंदणी विषयी युवा अध्यक्ष मठपती सिध्देश्वर यांनी युवांना सविस्तर...