કઠલાલ પંથકમાં પાછલા દિવસોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને કઠલાલ તાલુકાના અભરીપુર ગામમાં ઘૂંટણ થી લઈ કેડસમા વરસાદી પાણી ભરાઈ ગયા હતા.તંત્ર દ્વારા આ પાણીનો નિકાલ કરવાની તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને હાલ આ પાણી ધીમે ધીમે ગામમાંથી ઓસરી રહ્યા છે. સતત વરસાદના કારણે અભરીપુર તેમજ આસપાસના વિસ્તારમાં ભરાયેલ વરસાદી પાણીના કારણે કેટલાક મકાનો ધરાશાયી થયા છે તો કેટલાક મકાનોની દિવાલો પડી ગઈ છે અને ખેતીના પાકોને પણ નુકસાન આ વિસ્તારમાં જોવા મળી રહ્યું છે. અભરીપુરા વિસ્તારમા આશરે ૪૦ વીઘા થી વધુ જમીનમાં ડાંગર,મગફળી અને જાર જેવા પાકોમાં પાણી ભરાઈ જવાથી પાક કોહવાઈ જવાની હાલત થઈ છે અને જગતનો તાત ચિંતિત બન્યો છે અને ખેડૂતોને પડતા ઉપર પાટુ જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. હાલ તો અભરીપુરના ગ્રામજનો ઇચ્છી રહ્યા છે કે વરસાદી પાણીના કારણે થયેલ મકાનોના નુકસાન તથા ખેતીના નુકસાન નો સરકાર અને તંત્ર દ્વારા સર્વે કરવામાં આવે અને નુકસાની નું યોગ્ય વળતર ચૂકવવામાં આવે તો સ્થાનિકોને થોડી રાહત થાય તેમ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Gujarat's newspapers call assembly results as "BJP's defeat in victory"
Gujarat's newspapers call assembly results as "BJP's defeat in victory"
ખરવાણ ગામે માટી ભરેલી ટ્રક પલટી ચાલકનો આબાદ બચાવ
મહુવા તાલુકાના ખરવાણ ગામે માટી ભરેલ ટ્રક વિજપોલ તોડી ડાંગરના ખેતરમાં પલટી જતા ચાલકનો આબાદ બચાવ થઈ...
UP News: Delhi चले SP नेता Akhilesh Yadav, MLA Ragini Sonkar ने क्या कहा? सुनिए पूरा बयान | AajTak
UP News: Delhi चले SP नेता Akhilesh Yadav, MLA Ragini Sonkar ने क्या कहा? सुनिए पूरा बयान | AajTak
চন্দ্ৰৰ দক্ষিণ মেৰুত অৱতৰণ চন্দ্ৰযান-৩। অৱতৰণৰ সময়ৰ চন্দ্ৰপৃষ্ঠৰ ফটো প্ৰেৰণ লেণ্ডাৰ বিক্ৰমৰ। ISRO-এ মুকলি কৰিলে চন্দ্ৰপৃষ্ঠৰ ৪খনকৈ বিশেষ আলোকচিত্ৰ।
চন্দ্ৰৰ দক্ষিণ মেৰুত অৱতৰণ চন্দ্ৰযান-৩। অৱতৰণৰ সময়ৰ চন্দ্ৰপৃষ্ঠৰ ফটো প্ৰেৰণ লেণ্ডাৰ বিক্ৰমৰ।...
नदीच्या पाण्यातून विद्यार्थ्यांना करावा लागतो शाळेत जाण्यासाठी जोखमीचा प्रवास @india report
नदीच्या पाण्यातून विद्यार्थ्यांना करावा लागतो शाळेत जाण्यासाठी जोखमीचा प्रवास @india report