આજ રોજ તા 24/08/2022ને બુધવાર ના દિવસે અમારી ફતપુરા જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા મુકામેથી વડવાસ ગામે લીમડા હનુમાન (પંચમુખી હનુમાનજી) મંદિર સુધી પગપાળા પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળા ની તમામ વિદ્યાર્થીનીઓ અને સ્ટાફગણ જોડાઈને મંદિર નાં પટાંગણ માં ભજન કીર્તન કરી અને પંચમુખી હનુમાનજી દશર્ન કરી ને પવિત્ર શ્રાવણ માસમાં ધન્યતા અનુભવી હતી. જેમાં આ પગપાળા પ્રવાસનું આયોજન પ્રવાસ સમિતિના અધ્યક્ષ શ્રી એચ. જે. પારગી તથા સહ કનવિનર શ્રી એચ.પી.આમીન આ સમગ્ર પ્રવાસ નું આયોજન કર્યું હતું. તેમજ શાળા ના આચાર્ય શ્રી જે. આર. પટેલ અને શિક્ષકો દ્વારા સમગ્ર પ્રવાસ ના આયોજનમાં સાથ સહકાર આપવા આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Artificial Intelligence : बच्चों के लिए इंटरनेट पर मौजूद इस ख़तरे से कैसे निपटा जा सकता है (BBC)
Artificial Intelligence : बच्चों के लिए इंटरनेट पर मौजूद इस ख़तरे से कैसे निपटा जा सकता है (BBC)
બનાસકાંઠા ડીસા સીટી ની અંદર આવેલ આદર્શ હાઇસ્કુલ ની અંદર પ્રાથમિક શાળાની અંદર ભણતા વિદ્યાર્થીઓને
બનાસકાંઠા ડીસા સીટી ની અંદર આવેલ આદર્શ હાઇસ્કુલ ની અંદર પ્રાથમિક શાળાની અંદર ભણતા વિદ્યાર્થીઓને
તારાપુરની ત્રણ હોસ્પિટલમાં 365 દિવસ ચાલતી ટીફિન સેવા
તારાપુર ગામની સરકારી હોસ્પિટલ, સઆદત હોસ્પિટલ તેમજ જમના સર્જીકલ હોસ્પિટલમાં માદરે વતન તારાપુરના...
થરાદ સાંચોર હાઇવે ઉપર થયો ગમખ્વાર અકસ્માત@live24newsgujarat
થરાદ સાંચોર હાઇવે ઉપર થયો ગમખ્વાર અકસ્માત@live24newsgujarat
Anil Kapoor पर Delhi High Court ने सुनाया ये फैसला, Personality Rights पर क्या कहा | वनइंडिया हिंदी
Anil Kapoor पर Delhi High Court ने सुनाया ये फैसला, Personality Rights पर क्या कहा | वनइंडिया हिंदी