આજરોજ વહેલી સવારના ભાટીવાડા ગામમાં પીયરમાં રહેતા શારદાબેન ભુરીયા નામની સગર્ભા મહિલાને સુવાવડનો દુખાવો ઉપડતા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાટીવાડા ખાતે લઇ ગયા હતા, ત્યાં હાજર સ્ટાફ નર્સ બહેને તપાસ કરી સુવાવડમાં વાર લાગશે કહી ઘરે મોકલ્યા હતા. જે સગર્ભા મહિલાની થોડીવારમાં રસ્તામાં જ સુવાવડ થઇ ગઇ હતી. જે બાબત દાહોદ જીલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહાકુમારીને ધ્યાને આવતા તાત્કાલિક મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીને સૂચના આપી ફરજના તબીબો તથા સ્ટાફ નર્સ ને ફરજ બદલીના હુકમ કરવા તથા તપાસ કમિટી રચી જીલ્લા રોગચાળા અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારીને જરૂરી તપાસ કરી વહેલી તકે રીપોર્ટ રજૂ કરવા સૂચના આપી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરા શહેરના ચકલી સર્કલ પાસે ફોરવીલ અને ટુવીલ નો સર્જાયો અકસ્માત
વડોદરા શહેરના ચકલી સર્કલ પાસે ફોરવીલ અને ટુવીલ નો સર્જાયો અકસ્માત
হাঁহচৰাত আজাদী কা অমৃত মহোৎসৱ
ভাৰতবৰ্ষৰ ৭৫ সংখ্যক স্বাধীনতা দিৱসৰ লগত সংগতি ৰাখি "আজাদী কা অমৃত মহোৎসৱ" উপলক্ষ্যে আজি হাঁহচৰা...
सुंदरम तिवारी को बजरंग दल के जिला सहसंयोजक की मिली जिम्मेदारी समर्थकों ने जताई खुशी
सुंदरम तिवारी को बजरंग दल के जिला सह संयोजक की मिली जिम्मेदारी,समर्थकों ने जताई खुशी
...
जयपुर में सुबह और शाम में तेज सर्दी:शेखावाटी में डबल डिजिट में आया तापमान; अगले तीन-चार दिन साफ रहेगा आसमान
राजस्थान में तापमान फिर से बढ़ने लगा है। जयपुर, उदयपुर, अजमेर, कोटा के अलावा शेखावाटी बेल्ट में भी...