આજરોજ વહેલી સવારના ભાટીવાડા ગામમાં પીયરમાં રહેતા શારદાબેન ભુરીયા નામની સગર્ભા મહિલાને સુવાવડનો દુખાવો ઉપડતા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાટીવાડા ખાતે લઇ ગયા હતા, ત્યાં હાજર સ્ટાફ નર્સ બહેને તપાસ કરી સુવાવડમાં વાર લાગશે કહી ઘરે મોકલ્યા હતા. જે સગર્ભા મહિલાની થોડીવારમાં રસ્તામાં જ સુવાવડ થઇ ગઇ હતી. જે બાબત દાહોદ જીલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહાકુમારીને ધ્યાને આવતા તાત્કાલિક મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીને સૂચના આપી ફરજના તબીબો તથા સ્ટાફ નર્સ ને ફરજ બદલીના હુકમ કરવા તથા તપાસ કમિટી રચી જીલ્લા રોગચાળા અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારીને જરૂરી તપાસ કરી વહેલી તકે રીપોર્ટ રજૂ કરવા સૂચના આપી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Israel Hamas War: युद्धविराम से हमास को कैसे होगा फ़ायदा, इसराइल के पास क्या हैं विकल्प (BBC Hindi)
Israel Hamas War: युद्धविराम से हमास को कैसे होगा फ़ायदा, इसराइल के पास क्या हैं विकल्प (BBC Hindi)
ભાજપ અને શિંદે જૂથ વચ્ચે વિભાગોના વિભાજનની ફોર્મ્યુલા ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે કેબિનેટ વિસ્તરણ
મહારાષ્ટ્રમાં સરકાર બન્યાને લગભગ એક મહિનો થવા જઈ રહ્યો છે, પરંતુ હજુ સુધી શિંદે સરકારનું પ્રથમ...
અર્બુદા સેના મહેસાણામાં નીતિન પટેલ, વિસનગરમાં ઋષિકેશ પટેલ માટે મુશ્કેલી સર્જે તેવા એંધાણ
અર્બુદા સેના મહેસાણામાં નીતિન પટેલ, વિસનગરમાં ઋષિકેશ પટેલ માટે મુશ્કેલી સર્જે તેવા એંધાણ
કેશોદ ના માંગરોળ રોડ પર ત્રિપલ બાઇક અકસ્માત
જૂનાગઢ જિલ્લા ના કેશોદ પાસે કેશોદ માંગરોળ રોડ પર એક બાઇક સવાર દ્વારા બે બાઇક ને ટક્કર આપતા બીજી...