આજરોજ વહેલી સવારના ભાટીવાડા ગામમાં પીયરમાં રહેતા શારદાબેન ભુરીયા નામની સગર્ભા મહિલાને સુવાવડનો દુખાવો ઉપડતા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાટીવાડા ખાતે લઇ ગયા હતા, ત્યાં હાજર સ્ટાફ નર્સ બહેને તપાસ કરી સુવાવડમાં વાર લાગશે કહી ઘરે મોકલ્યા હતા. જે સગર્ભા મહિલાની થોડીવારમાં રસ્તામાં જ સુવાવડ થઇ ગઇ હતી. જે બાબત દાહોદ જીલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહાકુમારીને ધ્યાને આવતા તાત્કાલિક મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીને સૂચના આપી ફરજના તબીબો તથા સ્ટાફ નર્સ ને ફરજ બદલીના હુકમ કરવા તથા તપાસ કમિટી રચી જીલ્લા રોગચાળા અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારીને જરૂરી તપાસ કરી વહેલી તકે રીપોર્ટ રજૂ કરવા સૂચના આપી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
चिराग पासवान ने जाति जनगणना का किया समर्थन, लेकिन जताई एक बड़ी चिंता; 'वन नेशन वन इलेक्शन' पर भी दिया बड़ान बयान
नई दिल्ली। केंद्रीय मंत्री और लोजपा (रामविलास) प्रमुख चिराग पासवान ने देश भर में जाति जनगणना...
सोलापूर विद्यापीठात अभाविपचे प्रतिकात्मक विद्यापीठ शुध्दीकरण आंदोलन
सोलापूर विद्यापीठात अभाविपचे प्रतिकात्मक विद्यापीठ शुध्दीकरण आंदोलन
सोलापूर - अखिल भारतीय...
THARAD // થરાદ ખોડા પોસ્ટ પર થી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડતી થરાદ પોલીસ..
બનાસકાંઠા જિલ્લાના થરાદ ખોડા પોસ્ટ પરથી પોલીસે એક દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી..
થરાદ પોલીસ...
યુવા અગ્રણી વિધાનસભાની ચૂંટણી લડશે
યુવા અગ્રણી વિધાનસભાની ચૂંટણી લડશે
ભરૂચની સરસ્વતિ વિધાલયના આચાર્ય રણજીત પરમારે ધો10ની માસૂમ વિદ્યાર્થીનીને નાપાસ કરવાની ધમકી આપી વારંવાર બળાત્કાર કર્યાનો આક્ષેપ! થયો જેલભેગો
ભરૂચમાં સ્કૂલમાં શાળાના આચાર્ય એજ 15 વર્ષની વિધાર્થીની ને પોતાની હવસનો શિકાર બનાવી હતી.
ગુરૂજ...