આજરોજ વહેલી સવારના ભાટીવાડા ગામમાં પીયરમાં રહેતા શારદાબેન ભુરીયા નામની સગર્ભા મહિલાને સુવાવડનો દુખાવો ઉપડતા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાટીવાડા ખાતે લઇ ગયા હતા, ત્યાં હાજર સ્ટાફ નર્સ બહેને તપાસ કરી સુવાવડમાં વાર લાગશે કહી ઘરે મોકલ્યા હતા. જે સગર્ભા મહિલાની થોડીવારમાં રસ્તામાં જ સુવાવડ થઇ ગઇ હતી. જે બાબત દાહોદ જીલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહાકુમારીને ધ્યાને આવતા તાત્કાલિક મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીને સૂચના આપી ફરજના તબીબો તથા સ્ટાફ નર્સ ને ફરજ બદલીના હુકમ કરવા તથા તપાસ કમિટી રચી જીલ્લા રોગચાળા અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારીને જરૂરી તપાસ કરી વહેલી તકે રીપોર્ટ રજૂ કરવા સૂચના આપી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઉના તેમજ ગીર ગઢડા તાલુકાના વાડી વિસ્તારમાં પી.જી.વી.સી.એલ.નાં ટી.સી માંથી ઓઇલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ ખેડૂતો માં હાસ કારો
ગીર ગઢડા તેમજ ઉના તાલુકાના ગામોમાં વાડી વિસ્તારમાં માં પી.જી વી.સી એલ.નાં ટી.સી.માંથી ઓઇલ ચોરી...
આંબરડી સફારીપાર્ક:-સિંહોના દર્શન અને સફારીપાર્કની એક મુલાકાત
આંબરડી સફારીપાર્ક:-સિંહોના દર્શન અને સફારીપાર્કની એક મુલાકાત
દિયોદરમાં ધીંગાણું થતા યુવાન ગંભીર રીતે ઘવાયો
દિયોદરમાં ધીંગાણું થતા યુવાન ગંભીર રીતે ઘવાયો
દિયોદર શહેરમા ધીંગાણું એક યુવક ઉપર જીવલેણ હુમલો.....
राष्ट्रपति भवन के 'दरबार हॉल' और 'अशोक हॉल' के नाम बदले, प्रियंका गांधी बोलीं- ये शहंशाह का कॉन्सेप्ट
राष्ट्रपति द्रौपदी मुर्मू ने गुरुवार को बड़ा फैसला लेते हुए राष्ट्रपति भवन के दो महत्वपूर्ण हॉलों...