આજરોજ વહેલી સવારના ભાટીવાડા ગામમાં પીયરમાં રહેતા શારદાબેન ભુરીયા નામની સગર્ભા મહિલાને સુવાવડનો દુખાવો ઉપડતા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાટીવાડા ખાતે લઇ ગયા હતા, ત્યાં હાજર સ્ટાફ નર્સ બહેને તપાસ કરી સુવાવડમાં વાર લાગશે કહી ઘરે મોકલ્યા હતા. જે સગર્ભા મહિલાની થોડીવારમાં રસ્તામાં જ સુવાવડ થઇ ગઇ હતી. જે બાબત દાહોદ જીલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહાકુમારીને ધ્યાને આવતા તાત્કાલિક મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીને સૂચના આપી ફરજના તબીબો તથા સ્ટાફ નર્સ ને ફરજ બદલીના હુકમ કરવા તથા તપાસ કમિટી રચી જીલ્લા રોગચાળા અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારીને જરૂરી તપાસ કરી વહેલી તકે રીપોર્ટ રજૂ કરવા સૂચના આપી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Share Market Today | Final Trade में कहां दिखा एक्शन, अब कहां मिलेगा अच्छा मौका? | CNBC Awa
Share Market Today | Final Trade में कहां दिखा एक्शन, अब कहां मिलेगा अच्छा मौका? | CNBC Awa
શિવલિંગનાં કાર્બન ડેટિંગને લઈ આપ્યો ચૂકાદો@Sandesh News
શિવલિંગનાં કાર્બન ડેટિંગને લઈ આપ્યો ચૂકાદો@Sandesh News
Odisha Train Accident: जानें हादसे की 5 बड़ी बातें, Train Tragedy की जगह पहुंची CBI Team
Odisha Train Accident: जानें हादसे की 5 बड़ी बातें, Train Tragedy की जगह पहुंची CBI Team
UP MLC Election Results 2023 Live: यूपी एमएलसी चुनाव में 4 सीटों पर BJP और 1 सीट पर निर्दलीय प्रत्याशी जीते, सीएम योगी ने दी बधाई
यूपी में विधान परिषद चुनाव के रिजल्ट गुरुवार को घोषित किए जाएंगे. सुबह करीब आठ बजे से वोटों की...