આજરોજ વહેલી સવારના ભાટીવાડા ગામમાં પીયરમાં રહેતા શારદાબેન ભુરીયા નામની સગર્ભા મહિલાને સુવાવડનો દુખાવો ઉપડતા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાટીવાડા ખાતે લઇ ગયા હતા, ત્યાં હાજર સ્ટાફ નર્સ બહેને તપાસ કરી સુવાવડમાં વાર લાગશે કહી ઘરે મોકલ્યા હતા. જે સગર્ભા મહિલાની થોડીવારમાં રસ્તામાં જ સુવાવડ થઇ ગઇ હતી. જે બાબત દાહોદ જીલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહાકુમારીને ધ્યાને આવતા તાત્કાલિક મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીને સૂચના આપી ફરજના તબીબો તથા સ્ટાફ નર્સ ને ફરજ બદલીના હુકમ કરવા તથા તપાસ કમિટી રચી જીલ્લા રોગચાળા અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારીને જરૂરી તપાસ કરી વહેલી તકે રીપોર્ટ રજૂ કરવા સૂચના આપી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દ્વારકા શહેરમાં માર્કેટ વિસ્તારમાં વોર્ડ નંબર ચાર અને વોર્ડ નંબર સાત માં ડૉર ટુ ડોર પ્રચાર કરેલ
દ્વારકા શહેરમાં માર્કેટ વિસ્તારમાં વોર્ડ નંબર ચાર અને વોર્ડ નંબર સાત માં ડૉર ટુ ડોર પ્રચાર કરેલ
बागेश्वर धाम सरकार पहुंचे क्रिकेटर कुलदीप यादव!!
बागेश्वर धाम सरकार पहुंचे कुलदीप यादव, वेस्टइंडीज दौरे से पहले लिया आशीर्वाद
युवा स्पिन स्टार...
कैसे कम हो Google का दबदबा? कंपनी को बेचना पड़ सकता है वेब ब्राउजर Chrome
गूगल के एकाधिकार को कम करने के लिए अमेरिकी न्याय विभाग (DOJ) उससे क्रोम और दूसरे बिजनेस बेचने के...
कैप्टन अंशुमान सिंह के माता-पिता का NOK पर सवाल, जानिए क्या होता है यह और क्यों की बदलाव की मांग
सियाचिन में पिछले साल जुलाई में आग लगने की घटना के दौरान कैप्टन अंशुमान सिंह (Captain Anshuman...