આજરોજ વહેલી સવારના ભાટીવાડા ગામમાં પીયરમાં રહેતા શારદાબેન ભુરીયા નામની સગર્ભા મહિલાને સુવાવડનો દુખાવો ઉપડતા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાટીવાડા ખાતે લઇ ગયા હતા, ત્યાં હાજર સ્ટાફ નર્સ બહેને તપાસ કરી સુવાવડમાં વાર લાગશે કહી ઘરે મોકલ્યા હતા. જે સગર્ભા મહિલાની થોડીવારમાં રસ્તામાં જ સુવાવડ થઇ ગઇ હતી. જે બાબત દાહોદ જીલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહાકુમારીને ધ્યાને આવતા તાત્કાલિક મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીને સૂચના આપી ફરજના તબીબો તથા સ્ટાફ નર્સ ને ફરજ બદલીના હુકમ કરવા તથા તપાસ કમિટી રચી જીલ્લા રોગચાળા અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારીને જરૂરી તપાસ કરી વહેલી તકે રીપોર્ટ રજૂ કરવા સૂચના આપી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Jammu Kashmir Election Results: NC को मिला एक और समर्थन, निर्दलीय विधायक प्यारे लाल ने दिया समर्थन
Jammu Kashmir Election Results: NC को मिला एक और समर्थन, निर्दलीय विधायक प्यारे लाल ने दिया समर्थन
જામનગરમાં મોહરમના જુલુસ દરમિયાન તાજિયા પર કરંટ આવ્યો, 2ના મોત, 10 દાઝી ગયા, દર્દનાક અકસ્માત
ગુજરાતના જામનગરમાં એક મોટો અકસ્માત થયો છે. મહોરમની પૂર્વ સંધ્યાએ અહીં નિકળેલા જુલૂસ દરમિયાન વીજ...
કોમ્યુનિટી એક્શન ફોર હેલ્થ વર્કશોપ યોજાયો
તાલુકા આરોગ્ય કચેરી પોશીના ખાતે તાલુકા આરોગ્ય અધિકારી કોમ્યુનિટી ડો.બી.એસ.ગઢવી ના માર્ગદર્શન્...