આજરોજ વહેલી સવારના ભાટીવાડા ગામમાં પીયરમાં રહેતા શારદાબેન ભુરીયા નામની સગર્ભા મહિલાને સુવાવડનો દુખાવો ઉપડતા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાટીવાડા ખાતે લઇ ગયા હતા, ત્યાં હાજર સ્ટાફ નર્સ બહેને તપાસ કરી સુવાવડમાં વાર લાગશે કહી ઘરે મોકલ્યા હતા. જે સગર્ભા મહિલાની થોડીવારમાં રસ્તામાં જ સુવાવડ થઇ ગઇ હતી. જે બાબત દાહોદ જીલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહાકુમારીને ધ્યાને આવતા તાત્કાલિક મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીને સૂચના આપી ફરજના તબીબો તથા સ્ટાફ નર્સ ને ફરજ બદલીના હુકમ કરવા તથા તપાસ કમિટી રચી જીલ્લા રોગચાળા અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારીને જરૂરી તપાસ કરી વહેલી તકે રીપોર્ટ રજૂ કરવા સૂચના આપી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राज्य शिखर बँक घोटाळ्याप्रकरणी Ajit Pawar अडचणीत? मंत्री Atul Save यांच्याकडून मोठी माहिती समोर
राज्य शिखर बँक घोटाळ्याप्रकरणी Ajit Pawar अडचणीत? मंत्री Atul Save यांच्याकडून मोठी माहिती समोर
સ્વાતંત્રતા દિવસ નિમિત્તે આપના બલદેવભાઈ ગઢવી એ શુભેચ્છાઓ પાઠવી
સ્વાતંત્રતા દિવસ નિમિત્તે આપના બલદેવભાઈ ગઢવી એ શુભેચ્છાઓ પાઠવી
સમસ્ત પાટીદાર સમાજ દિઓદર નું પ્રથમ સ્નેહમિલન કાર્યક્રમ ન્યૂ સંસ્કૃતિ વિદ્યાલય શિહોરી રોડ દિઓદર ખાતે યોજાયું. જેમાં ગુજરાત SPG
શ્રી સમસ્ત પાટીદાર સમાજ દિઓદર નું પ્રથમ સ્નેહમિલન કાર્યક્રમ ન્યૂ સંસ્કૃતિ વિદ્યાલય શિહોરી રોડ...
सोनारी में ग्रन्थ उद्घाटन अनुष्ठान साहित्य अकादमी पुरस्कार विजेता जयंत माधव बोरा द्वारा
सोनारी में ग्रन्थ उद्घाटन अनुष्ठान साहित्य अकादमी पुरस्कार विजेता जयंत माधव बोरा द्वारा दो...
AAP grossly violating constitutional norms in Punjab: Chugh
AAP, Cong making mockery of democracy
BJP national general secretary Tarun...