આજરોજ વહેલી સવારના ભાટીવાડા ગામમાં પીયરમાં રહેતા શારદાબેન ભુરીયા નામની સગર્ભા મહિલાને સુવાવડનો દુખાવો ઉપડતા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાટીવાડા ખાતે લઇ ગયા હતા, ત્યાં હાજર સ્ટાફ નર્સ બહેને તપાસ કરી સુવાવડમાં વાર લાગશે કહી ઘરે મોકલ્યા હતા. જે સગર્ભા મહિલાની થોડીવારમાં રસ્તામાં જ સુવાવડ થઇ ગઇ હતી. જે બાબત દાહોદ જીલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહાકુમારીને ધ્યાને આવતા તાત્કાલિક મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીને સૂચના આપી ફરજના તબીબો તથા સ્ટાફ નર્સ ને ફરજ બદલીના હુકમ કરવા તથા તપાસ કમિટી રચી જીલ્લા રોગચાળા અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારીને જરૂરી તપાસ કરી વહેલી તકે રીપોર્ટ રજૂ કરવા સૂચના આપી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહીસાગર બાવન માછીકર્મચારી મિલન કયા હેતુ થી થયું ? જુઓ વૉઈઝ ઑફ મહીસાગર ન્યુઝ
મહીસાગર બાવન માછીકર્મચારી મિલન કયા હેતુ થી થયું ? જુઓ વૉઈઝ ઑફ મહીસાગર ન્યુઝ
इटावा में सीएलजी की बैठक हुई आयोजित , आगामी त्योहारों व बाजार बंद पर हुई चर्चा
इटावा इटावा थाने में शनिवार को सीएलजी की बैठक इटावा एसडीएम नीता वसीटा की अध्यक्षता में हुई । बैठक...
Chugh expresses grief over demise of S. Prakash Singh Badal
BJP National General Secretary Tarun Chugh on Tuesday expressed deep grief and sorrow over the...
श्रीलंका के राष्ट्रपति बने अनुरा दिसानायके, पद की शपथ ली:पहली बार वाम झुकाव वाल उम्मीदवार जीता
श्रीलंका में चुनाव जीतने के बाद अनुरा दिसानायके से आज राष्ट्रपति पद की शपथ ली। यह समारोह कोलंबो...
पीएसपी शिवपाल यादव..
नेताजी (मुलायम यादव) को ISI एजेंट कहने वाले (विपक्ष के राष्ट्रपति पद के उम्मीदवार यशवंत सिन्हा)...