આજરોજ વહેલી સવારના ભાટીવાડા ગામમાં પીયરમાં રહેતા શારદાબેન ભુરીયા નામની સગર્ભા મહિલાને સુવાવડનો દુખાવો ઉપડતા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાટીવાડા ખાતે લઇ ગયા હતા, ત્યાં હાજર સ્ટાફ નર્સ બહેને તપાસ કરી સુવાવડમાં વાર લાગશે કહી ઘરે મોકલ્યા હતા. જે સગર્ભા મહિલાની થોડીવારમાં રસ્તામાં જ સુવાવડ થઇ ગઇ હતી. જે બાબત દાહોદ જીલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહાકુમારીને ધ્યાને આવતા તાત્કાલિક મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીને સૂચના આપી ફરજના તબીબો તથા સ્ટાફ નર્સ ને ફરજ બદલીના હુકમ કરવા તથા તપાસ કમિટી રચી જીલ્લા રોગચાળા અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારીને જરૂરી તપાસ કરી વહેલી તકે રીપોર્ટ રજૂ કરવા સૂચના આપી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कैसी होगी नई Royal Enfield Himalayan 450, जानें संभावित बदलावों के बारे में
नई हिमालयन 450 बिल्कुल नए लिक्विड-कूल्ड इंजन द्वारा संचालित होगी हम इस इंजन को पहली बार रॉयल...
જેસર તાતણીયા રોડ બનાવવા માંગ કરવામાં આવી
જેસર તાતણીયા રોડ બનાવવા માંગ કરવામાં આવી
मोदी कॉलेज में प्राइवेट स्टूडेंट्स से हो रहे थी असाइनमेंट जमा कराने के नाम पर अवैध वसूली छात्रों ने किया हंगामा
दादावाड़ी स्थित मोदी कॉलेज में राजकीय कला महाविद्यालय के छात्र छात्राओं ने उस समय प्रदर्शन की...
Maharashtra Politics: Kirit Somaiya के बयान से Shinde गुट हुआ नाराज, महायुति सरकार पर किए सवाल
Maharashtra Politics: Kirit Somaiya के बयान से Shinde गुट हुआ नाराज, महायुति सरकार पर किए सवाल