પાવી જેતપુર ના નર્મદેશર મહાદેવ મંદિર તથા શ્રીબાલકનાથ મહાદેવ મંદિર શ્રાવણ માસ ના અંતિમ સોમવારે મોટી સંખ્યા મા ભાવિકો ઉમટયા હતા પાવી જેતપુર ના અતી પુરાણા શિવ મંદિર વર્ષો ની પરંપરા પ્રમાણે રાત્રિ ના ૐ નમ શિવાય ની ધૂન મા નગર ના યુવાનો મોટી સંખ્યા મા લાભ લઇ રહ્યા છે જયારે અંતિમ સોમવારે યુવાનો તથા ગામ જનો મોટી સંખ્યા માં નિયમિત લાભ લઇ રહ્યા છે જયારે મહાદેવજી ને શ્રાવણ માસ માં વિવિઘ સંગાર કરી મહાદેવ ને રીઝવી રહ્યા છે જેમાં જીજ્ઞેશ ભાઈ સેવક સાથે યુવાનો પણ સવાર માં મોટી કતાર માં ૐ નમઃ શિવાય ન નારા તથા અભિષેક, જલધારાય શિવ પ્રિયાય તે મુજબ ભકતો જલ, શેરડી ની રસ તેમજ વિવિધ દ્રવ્યો થી પણ શિવાજી નો અભિષેક અને પૂજા કરાઈ હતી મહીંમન્ન અને રૂધી ના શ્લોક ના આવર્તન થીશિવ મંદિર માં છેલ્લા સોમવારે ધર્મિક વિધી મા યુવાનો તથા નગર જનો મોટી સંખ્યા માં ઉમટિયા અલૌકિક ભકતીભાવ માહોલ સર્જાયો સમગ્ર નગર મા રાત્રિ ના સમયે શિવાલાયો માં ઓમ નમઃ શિવાય ની ધૂમથી ભક્તિમય વાતાવરણ બની જાય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતનાં નાના મોટા હીરાનાં કારખાનાઓ આજથી શરૂ થશે
સુરતમાં દિવાળીના એક સપ્તાહ પૂર્વથી વેકેશનનો પ્રારંભ કરનાર સુરતના 4000 જેટલા નાના અને મધ્યમ હરોળના...
क्या होगा शरीर का हाल अगर एक महीने तक नहीं करेंगे दांतों को साफ, जानकर छूट जाएंगे पसीने
सेहतमंद के लिए सिर्फ सही खानपान ही जरूरी नहीं है, बल्कि हमारा रहन-सहन भी काफी हद तक हमारी...
कांग्रेस कार्यकर्ताओं ने नगर अध्यक्ष का किया स्वागत
कांग्रेस कार्यकर्ताओं ने नगर अध्यक्ष का किया स्वागत
सुमेरपुर। कांग्रेस विधि प्रकोष्ठ...
‘રાકેશ ટિકૈત બે પૈસાનો માણસ’, કેન્દ્રીય મંત્રી ટેનીનું વિવાદાસ્પદ નિવેદન
કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં...
संभल SP ने न्यायिक आयोग को बताया हिंसा का सीन:कहा- भीड़ सामने से पथराव कर रही थी, बाइक फूंक दी
संभल हिंसा की जांच के लिए न्यायिक आयोग की टीम रविवार को जामा मस्जिद पहुंच गई है। 3 मेंबर्स की टीम...