કાલોલ તાલુકાના વેજલપુર અને ચલાલી ગામમાં આવેલ વ્યાજબી ભાવની દુકાનમાં પુરવઠા વિભાગની તપાસ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા સતત બીજા દિવસે વ્યાજબી ભાવ ની દુકાનો માં આકસ્મિક તપાસ નો ધમધમાટ શરૂ કર્યો કાલોલ તાલુકાના વેજલપુર અને ચલાલી ગામમાં આવેલ વ્યાજબી ભાવની દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી જ્યા થી અનધિકૃત સંગ્રહ કરવામાં આવેલ સરકારી અનાજ નો જથ્થો મળી આવ્યો વેજલપુર માથી ઘઉ ચોખા મળી કુલ ૪૨ કટ્ટા મળી આવ્યા જ્યારે ચલાલી માથી ઘઉ, ચોખા અને ચણા મળી કુલ ૨૨ કટ્ટા સરકારી અનાજ નો જથ્થો મળી આવ્યા કાલોલ તાલુકામાં ૨ અલઅલગ વ્યાજબી ભાવ ની દુકાનો માથી અનધિકૃત સંગ્રહ કરવામાં આવેલ કૂલ ૬૪ અનાજ ના કટ્ટા મળી આવ્યા પૂરવઠા વિભાગ દ્વારા તમામ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે અને વ્યાજબી ભાવ ના દુકાનદારો સામે કાર્યવાહી માટે ની તજવીજ હાથ ધરવામાં આવી છે આ તરફ જિલ્લા પૂરવઠા વિભાગ ની કાર્યવાહી ને પગલે સરકારી અનાજના જથ્થામાં ગેરરીતિ આચરનાર અનાજ માફિયા ઓમા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Yogi Adityanathની સભામાં જિલ્લા ભાજપ પ્રમુખે હિન્દી ભાષામાં કેવું કર્યું સ્વાગત પ્રવચન...??જુઓ
Yogi Adityanathની સભામાં જિલ્લા ભાજપ પ્રમુખે હિન્દી ભાષામાં કેવું કર્યું સ્વાગત પ્રવચન...??જુઓ
सोनवाडी खुर्द शिवारात सतरा वर्षीय तरूणांचा मृत्यू सापडला..
सोनवाडी खुर्द शिवारात सतरा वर्षीय तरूणांचा मृत्यू सापडला..
पाचोड(विजय चिडे)पैठण...
शिक्रापूरच्या बेपत्ता अपेक्षाचा बापानेच खून करून नदीत फेकल्याने खळबळ
शिक्रापूरच्या बेपत्ता अपेक्षाचा बापानेच खून करून नदीत फेकल्याने खळबळ
Mohan Bhagwat के चुनाव से लेकर Manipur पर दिये बयान पर सियासत गरमा गई | Uddhav Thackeray | Aaj Tak
Mohan Bhagwat के चुनाव से लेकर Manipur पर दिये बयान पर सियासत गरमा गई | Uddhav Thackeray | Aaj Tak