કાલોલ તાલુકાના વેજલપુર અને ચલાલી ગામમાં આવેલ વ્યાજબી ભાવની દુકાનમાં પુરવઠા વિભાગની તપાસ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા સતત બીજા દિવસે વ્યાજબી ભાવ ની દુકાનો માં આકસ્મિક તપાસ નો ધમધમાટ શરૂ કર્યો કાલોલ તાલુકાના વેજલપુર અને ચલાલી ગામમાં આવેલ વ્યાજબી ભાવની દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી જ્યા થી અનધિકૃત સંગ્રહ કરવામાં આવેલ સરકારી અનાજ નો જથ્થો મળી આવ્યો વેજલપુર માથી ઘઉ ચોખા મળી કુલ ૪૨ કટ્ટા મળી આવ્યા જ્યારે ચલાલી માથી ઘઉ, ચોખા અને ચણા મળી કુલ ૨૨ કટ્ટા સરકારી અનાજ નો જથ્થો મળી આવ્યા કાલોલ તાલુકામાં ૨ અલઅલગ વ્યાજબી ભાવ ની દુકાનો માથી અનધિકૃત સંગ્રહ કરવામાં આવેલ કૂલ ૬૪ અનાજ ના કટ્ટા મળી આવ્યા પૂરવઠા વિભાગ દ્વારા તમામ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે અને વ્યાજબી ભાવ ના દુકાનદારો સામે કાર્યવાહી માટે ની તજવીજ હાથ ધરવામાં આવી છે આ તરફ જિલ્લા પૂરવઠા વિભાગ ની કાર્યવાહી ને પગલે સરકારી અનાજના જથ્થામાં ગેરરીતિ આચરનાર અનાજ માફિયા ઓમા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વન રક્ષક - વન પાલકોનું આંદોલન ઉગ્ર, આ નાના છોકરાએ કહ્યું ‘હમારી માંગે પૂરી કરો‘ : Video
વન રક્ષક - વન પાલકોનું આંદોલન ઉગ્ર, આ નાના છોકરાએ કહ્યું ‘હમારી માંગે પૂરી કરો‘ :...
Rajasthan Elections 2023: राजस्थान में चुनाव प्रचार का आखिरी दौर, BJP-Congress का जबरदस्त प्रचार
Rajasthan Elections 2023: राजस्थान में चुनाव प्रचार का आखिरी दौर, BJP-Congress का जबरदस्त प्रचार
शिक्षा मंत्री मदन दिलावर ने 22 करोड़ से अधिक राशि के कार्यों का किया लोकार्पण, शिलान्यास
शिक्षा एवं पंचायती राज मंत्री मदन दिलावर ने रविवार को रामगंजमंडी विधानसभा क्षेत्र में आने वाले...
आरबीआयच्या मार्गदर्शक नियमांनुसार कामकाज करा !
–जिल्हाधिकारी सुनील चव्हाण यांनी बँकांच्या कामांचा, योजनांचा जिल्हाधिकारी यांनी घेतला आढावा
औरंगाबाद, दिनांक २७ (दीपक परेराव) : रिझर्व्ह बँक ऑफ इंडिया (आरबीआय)च्या मार्गदर्शक नियमांनुसार...
বিলাসীপাৰা মহাবিদ্যালয়ত মহকুমা প্ৰশাসনৰ উদ্যোগত 75 তম স্বাধীনতা দিৱস উপলক্ষে ছাত্ৰ ছাত্ৰীৰ মাজত চিত্ৰাংকন প্ৰতিযোগিতাত অনুষ্ঠিত হয়।
বিলাসীপাৰা মহাবিদ্যালয়ত মহকুমা প্ৰশাসনৰ উদ্যোগত 75 তম স্বাধীনতা দিৱস উপলক্ষে ছাত্ৰ ছাত্ৰীৰ মাজত...