કાલોલ તાલુકાના વેજલપુર અને ચલાલી ગામમાં આવેલ વ્યાજબી ભાવની દુકાનમાં પુરવઠા વિભાગની તપાસ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા સતત બીજા દિવસે વ્યાજબી ભાવ ની દુકાનો માં આકસ્મિક તપાસ નો ધમધમાટ શરૂ કર્યો કાલોલ તાલુકાના વેજલપુર અને ચલાલી ગામમાં આવેલ વ્યાજબી ભાવની દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી જ્યા થી અનધિકૃત સંગ્રહ કરવામાં આવેલ સરકારી અનાજ નો જથ્થો મળી આવ્યો વેજલપુર માથી ઘઉ ચોખા મળી કુલ ૪૨ કટ્ટા મળી આવ્યા જ્યારે ચલાલી માથી ઘઉ, ચોખા અને ચણા મળી કુલ ૨૨ કટ્ટા સરકારી અનાજ નો જથ્થો મળી આવ્યા કાલોલ તાલુકામાં ૨ અલઅલગ વ્યાજબી ભાવ ની દુકાનો માથી અનધિકૃત સંગ્રહ કરવામાં આવેલ કૂલ ૬૪ અનાજ ના કટ્ટા મળી આવ્યા પૂરવઠા વિભાગ દ્વારા તમામ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે અને વ્યાજબી ભાવ ના દુકાનદારો સામે કાર્યવાહી માટે ની તજવીજ હાથ ધરવામાં આવી છે આ તરફ જિલ્લા પૂરવઠા વિભાગ ની કાર્યવાહી ને પગલે સરકારી અનાજના જથ્થામાં ગેરરીતિ આચરનાર અનાજ માફિયા ઓમા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ডিগবৈত আৰক্ষী-সেনাই তিনি যুৱকক আলফা(স্বা)ৰ লিংকমেন সন্দেহত আটক কৰাক লৈ আলফা(স্বা)ৰ প্ৰেছ বিবৃত্তি
ডিগবৈত সেনা আৰক্ষীয়ে তিনিজন যু্ৱকক আলফা(স্বা)ৰ স’তে যোগাযোগ ৰখা বুলি আটক কৰিছিল । তাৰ পাছতে...
Sanjay Gandhi Hospital बंद करने के आदेश पर Highcourt ने रोक लगाते हुए क्या कहा?
Sanjay Gandhi Hospital बंद करने के आदेश पर Highcourt ने रोक लगाते हुए क्या कहा?
કચ્છ કોંગ્રેસમાં ભંગાણ થવાની ભીતી: ભુજ બાદ હવે ગાંધીધામના હોદેદારોએ રાજીનામા આપ્યા.
વિધાનસભાની ચૂંટણી જાહેર થતાંની સાથે કોંગ્રેસ પક્ષે ગાંધીધામ વિધાનસભા બેઠક માટે પોતાના દાવેદારનું...
ગોધરાના સરસાવ ખાતે ડાયટ પંચમહાલ અંતર્ગત જિલ્લા કક્ષાના ઇકો ક્લબ શાળકીય પ્રવૃત્તિ ડોક્યુમેન્ટેશન વર્કશોપનું આયોજન કરાયું.
ગોધરાના સરસાવ તળાવ ફળીયા ખાતે ડાયટ પંચમહાલ દ્વારા જિલ્લા કક્ષાનો ઈકો ક્લબ શાળાકીય પ્રવૃત્તિ...
આટકોટ ગ્રામ પંચાયતમાં પડેલ ભંગાર બારોબાર વેચી નાખતા વેચાણ કરેલ ભંગાર પાછો મુકવામાં આવ્યો હતો.
આટકોટ ગ્રામ પંચાયતમાં પડેલ ભંગાર બારોબાર વેચી નાખતા વેચાણ કરેલ ભંગાર પાછો મુકવામાં આવ્યો...