સિહોર સહિત રાજ્યભરના આઈટીઆઈ કર્મચારીઓ દ્વારા ર।. 4200ના ગ્રેડ-પે કરવાની માંગ સાથે પ્રતિક ઉપવાસ આંદોલન કરવામાં આવેલ હતું. કર્મચારીઓ આગેવાનોએ આ અંગે જણાવ્યું હતું કેતેઓની આ માંગણી જો સંતોષવામાં નહીં આવે તો આગામી તારીખ 10મીનાં ગાંધીનગર ખાતે ધરણા તેમજ તા. 29નાં માસ સી.એલ. મુકી કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આઇટીઆઈ કર્મચારીઓને હાલ માત્ર રુ. 2800નોગ્રેડ-પે આપવામાં આવે છે. રાજ્ય કારીગર તાલીમ યોજના કર્મચારી મંડળ. વર્ગ-3ના આ કર્મચારીઓને 4200નો ગ્રેડ-પે આપવા માટે છેલ્લા લાંબા સમયથી રાજ્ય સરકારમાં રજૂઆતો કરવામાં આવી રહી છે પરંતુ તેને હજુ સુધી મચક નહીં મળતાં અંતે કર્મચારીઓ દ્વારા આ આંદોલનનું શસ્ત્ર ઉગાવવામાં આવેલ છે. આ સંદર્ભે કર્મચારી આગેવાનોએ વિશ્ઞેષમાં જણાવ્યું હતું કે દેશના અન્ય રાજ્યોમાં આઇટીઆઇના કર્મચારીઓને 4200 કે તેથી વધુનો ગ્રેડ-પે આપવામાં આવે છે. જ્યારે ગુજરાતનાં જ આઈટીઆઈ કર્મચારીઓને માત્ર 2800નો ગ્રેડ-પે આપી અન્યાય કરવામાં આવી રહયો છે. જો તેઓની માંગણીને સંતોષવા માટે રાજ્ય સરકાર દ્વારા હવે કાર્યવાહી કરવામાં નહીં આવે તો રાજ્યભરના આઈટીઆઈ કર્મચારીઓ દ્વારા તા. 10નાં ગાંધીનગર ખાતે ધરણાપ્રદર્શન અને 29મીનાં આઈટીઆઈ કર્મચારીઓ માસ સીએલ મુકી વિરોધ પ્રદર્શન કરશે _
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बीएसएनएल के खराब नेटवर्क से ग्रामीण उपभोक्ता परेशान, बीएसएनल की ठप सेवाओं के साथ मोबाइल टावर फाक रहा धूल।
आसोतरा@.,, बीएसएनएल द्वारा ग्रामीण क्षेत्र के उपभोक्ताओं को बेहतर सेवा प्रदान करने के लिए दूर...
Amethi Phase 5 Voting 2024 Update: पांचवें चरण का रण, Smriti Irani ने डाला वोट | Aaj Tak
Amethi Phase 5 Voting 2024 Update: पांचवें चरण का रण, Smriti Irani ने डाला वोट | Aaj Tak
Bihar Politics: '2022 में लालू यादव से हाथ जोड़कर माफी मांगी',Tejashwi Yadav का Nitish Kumar पर हमला
Bihar Politics: '2022 में लालू यादव से हाथ जोड़कर माफी मांगी',Tejashwi Yadav का Nitish Kumar पर हमला
કોર્પોરેશન કર્મચારીઓ એ કાળી પટ્ટી ધારણ કરી ને એમનાં પ્રશ્નો નું નિરાકરણ નહી આવે તો ઉગ્ર આંદોલન કરશે
કોર્પોરેશન કર્મચારીઓ એ કાળી પટ્ટી ધારણ કરી ને એમનાં પ્રશ્નો નું નિરાકરણ નહી આવે તો ઉગ્ર આંદોલન કરશે