15 ઓગસ્ટથી જ તહેવાર જેવો માહોલ જામ્યો હતો. આ ઉપરાંત સાતમ-આઠમના પગલે મેળાઓમાં પણ લોકોની સંખ્યાઓ વધતા ખાણીપીણીમાં વધારો થયો હતો. તો બીજી તરફ વરસાદી પાણી ભરાતા અને વાદળછાયા વાતાવરણના કારણે લોકો બીમારીનો સામનો કરી રહ્યાં છે. મચ્છર સહિતના જીવજંતુઓનો ઉપદ્રવ વધતા લોકોને વધુ રોગચાળાનો ભય સતાવી રહ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં 15થી 21 ઓગસ્ટ દરમિયાન જિલ્લામાં સરકારી હોસ્પિટલોમાં અંદાજે 15,000 જેટલી ઓપીડી નોંધાઇ હતી. જેમાં શહેરની ગાંધી હોસ્પિટલમાં જ 1703 જેટલી એક સપ્તાહમાં ધ્યાને આવી હતી. આ દિવસો દરમિયાન વઢવાણ, પાટડી, ધ્રાંગધ્રા, મૂળી, ચોટીલા, લખતર, સાયલા સહિત જિલ્લામાં અંદાજે 100 જેટલા ઝાડા-ઊલટીના કેસો નોંધાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
চৰাইদেউ জিলাত কেঁচা চাহপাতৰ মূল্য হ্ৰাস পোৱাত চিন্তিত ক্ষুদ্ৰ চাহ খেতিয়ক
শাৰদীয় দুৰ্গাপূজাৰ প্ৰাকক্ষণত কেঁচা চাহপাতৰ মূল্য হ্ৰাস পোৱাত চিন্তিত হৈ পৰিছে ক্ষুদ্ৰ চাহ...
Army organizes various events to commemorate 76th Independence Day
To commemorate 75th Independence Day, Indian Army( Jaipur Battalion) organised a number of events...
છેલ્લા 9 માસથી અનડિટેક્ટ રહેલ લૂંટ વિથ મર્ડરનો ગુનો શોધી આરોપી મહિલા ને પકડી પાડતી પેરોલ ફર્લો
છેલ્લા 9 માસથી અનડિટેક્ટ રહેલ લૂંટ વિથ મર્ડરનો ગુનો શોધી આરોપી મહિલા ને પકડી પાડતી પેરોલ ફર્લો
कारेश्वर विद्यालयाचा इयता १२ वीच्या १००% निकाल
शिरुर दिनांक (वार्ताहर ) कारेश्वर ज्युनियर कॉलेज चा इयत्ता बारावीचा 100 % निकाल लागला आहे ....