15 ઓગસ્ટથી જ તહેવાર જેવો માહોલ જામ્યો હતો. આ ઉપરાંત સાતમ-આઠમના પગલે મેળાઓમાં પણ લોકોની સંખ્યાઓ વધતા ખાણીપીણીમાં વધારો થયો હતો. તો બીજી તરફ વરસાદી પાણી ભરાતા અને વાદળછાયા વાતાવરણના કારણે લોકો બીમારીનો સામનો કરી રહ્યાં છે. મચ્છર સહિતના જીવજંતુઓનો ઉપદ્રવ વધતા લોકોને વધુ રોગચાળાનો ભય સતાવી રહ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં 15થી 21 ઓગસ્ટ દરમિયાન જિલ્લામાં સરકારી હોસ્પિટલોમાં અંદાજે 15,000 જેટલી ઓપીડી નોંધાઇ હતી. જેમાં શહેરની ગાંધી હોસ્પિટલમાં જ 1703 જેટલી એક સપ્તાહમાં ધ્યાને આવી હતી. આ દિવસો દરમિયાન વઢવાણ, પાટડી, ધ્રાંગધ્રા, મૂળી, ચોટીલા, લખતર, સાયલા સહિત જિલ્લામાં અંદાજે 100 જેટલા ઝાડા-ઊલટીના કેસો નોંધાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অসম চৰকাৰৰ ডাঙৰ সিদ্ধান্ত; শিক্ষানুষ্ঠানত পুনৰ প্ৰৱৰ্তন হ'ব উত্তীৰ্ণ-অনুত্তীৰ্ণ ব্যৱস্থা
ৰাজ্যৰ শিক্ষানুষ্ঠানত পুনৰ প্ৰৱৰ্তন হ'ব উত্তীৰ্ণ আৰু অনুত্তীৰ্ণ ব্যৱস্থা। এতিয়াৰে পৰা পঞ্চম আৰু...
जिलाबदर बदमाश घायल दों गिरफ्तार पुलिस मुठभेड़ में
जनपद आजमगढ़ में,जिलाबदर बदमाश घायल दों गिरफ्तार पुलिस मुठभेड़ में।मालूम होकि जनपद आजमगढ़ थाना...
ભાવનગર જિલ્લામાં 14 પી એસ આઈ ની અરસ પરસ જાહેર હિતમાં બદલી
ભાવનગર જિલ્લામાં 14 પી એસ આઈ ની અરસ પરસ જાહેર હિતમાં બદલી
પાલનપુર નગરે કલ્યાણકારી ચાતુર્માસ અંતર્ગત માતા પિતા છે મહાન એક અદ્ભુત કાર્યક્રમ યોજાયેલ.
પાલનપુર નગરે કલ્યાણકારી ચાતુર્માસ અંતર્ગત માતા પિતા છે મહાન એક અદ્ભુત કાર્યક્રમ યોજાયેલ.
...