15 ઓગસ્ટથી જ તહેવાર જેવો માહોલ જામ્યો હતો. આ ઉપરાંત સાતમ-આઠમના પગલે મેળાઓમાં પણ લોકોની સંખ્યાઓ વધતા ખાણીપીણીમાં વધારો થયો હતો. તો બીજી તરફ વરસાદી પાણી ભરાતા અને વાદળછાયા વાતાવરણના કારણે લોકો બીમારીનો સામનો કરી રહ્યાં છે. મચ્છર સહિતના જીવજંતુઓનો ઉપદ્રવ વધતા લોકોને વધુ રોગચાળાનો ભય સતાવી રહ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં 15થી 21 ઓગસ્ટ દરમિયાન જિલ્લામાં સરકારી હોસ્પિટલોમાં અંદાજે 15,000 જેટલી ઓપીડી નોંધાઇ હતી. જેમાં શહેરની ગાંધી હોસ્પિટલમાં જ 1703 જેટલી એક સપ્તાહમાં ધ્યાને આવી હતી. આ દિવસો દરમિયાન વઢવાણ, પાટડી, ધ્રાંગધ્રા, મૂળી, ચોટીલા, લખતર, સાયલા સહિત જિલ્લામાં અંદાજે 100 જેટલા ઝાડા-ઊલટીના કેસો નોંધાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Surat I 52 કરોડથી વધુ ની નકલી નોટનો રેલો દિલ્હી સુધી પોહ્ચ્યો I Divyang News
Surat I 52 કરોડથી વધુ ની નકલી નોટનો રેલો દિલ્હી સુધી પોહ્ચ્યો I Divyang News
જન્મજયંતિ નિમિત્તે નવનિર્મિત 'ડો.બાબાસાહેબ આંબેડકર' સર્કલનું કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરાનાં વરદહસ્તે લોકાર્પણ કરાયું
ભારતીય બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડૉ. ભીમરાવ આંબેડકરજીની જન્મજયંતી નિમિત્તે આજે સુરેન્દ્નનગર ખાતે...
জামুগুৰিহাটৰ বাৰেচহৰীয়া ভাওনা কমিটিৰ উদ্যোগত অনুষ্ঠিত অংকীয়া নাট ভাওনা কৰ্মশালাৰ সামৰণি৷
#প্ৰশিক্ষাৰ্থীসকলৰ দ্বাৰা “ৰাম বিজয়” নাট মঞ্চস্থ৷
आजीचा खून करून मृतदेहाचे केले 9 तुकडे....पुण्यातील खळबळजनक घटना
आजीचा खून करून मृतदेहाचे केले 9 तुकडे....पुण्यातील खळबळजनक घटना
कल केरल दौरे पर जाएंगे PM Modi, ISRO की तीन तकनीकी सुविधाओं का करेंगे उद्घाटन; गगनयान मिशन की भी करेंगे समीक्षा
प्रधानमंत्री नरेंद्र मोदी मंगलवार को केरल यात्रा पर जाएंगे। इस दौरान वह राज्य में भारतीय अंतरिक्ष...