શ્રાવણ માસ હવે અંત્તિમ દિવસોમાં આવી પહોંચ્યો છે. આજે છેલ્લા સોમવારે સિહોરમાં નવનાથ માટે ઠેરઠેર થી ભાવિકભક્તો આજે ઉમટી પડ્યા હતા. જેમાં આજે સિહોરમાં સાતશેરી ની તળેટી માં બિરાજેલા સુખનાથ મહાદેવ ખાતે આજે છેલ્લા સોમવારે કાલ ના કાલ મહાકાલ નો શણગાર કરવામાં આવ્યો હતો. મહાકાલ ના દર્શન કરવા માટે થઈને શિવભક્તો ઠેરઠેર થી ઉમટી પડ્યા હતા. ગામે ગામથી ભાવિકભક્તો નવનાથ ના દર્શન કરવા માટે આજે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દર સોમવારે મહાદેવ ને વિવિધ આંગીઓ વડે શણગાર કરવામાં આવે છે. આ શણગાર ના દર્શન કરવા માટે ખાસ ભાવિકભક્તો પધારે છે અને મહાદેવ ના ચરણોમાં શીશ ઝુકાવી ને આશીર્વાદ મેળવે છે. છેલ્લા સોમવારે મહાદેવને મહાકાલ નો શણગાર કરાયો - દર્શનાર્થીઓ મહાકાલના દર્થન કરવા ઉમટી પકયા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राष्ट्रवादीच्या नेत्या नेहाताई क्षीरसागर यांनी पंचशील नगर भेट देत महिलांच्या जाणून घेतल्या समस्या
राष्ट्रवादीच्या नेत्या नेहाताई क्षीरसागर यांनी पंचशील नगर भेट देत महिलांच्या जाणून घेतल्या समस्या
प्रियंका गांधी के हाथ आई MP की कमान तो सत्तू पटेल बनेंगे पॉवरफुल! MP News Special
MP News प्रियंका गांधी के हाथ आई MP की कमान तो सत्तू पटेल बनेंगे पॉवरफुल! MP News Special#mpnews...
गावचा सरपंच कोण असावं हा निर्णय आपला:- आदर्श सरपंच भास्कर पेरे
गावचा सरपंच कोण असावं हा निर्णय आपला:- आदर्श सरपंच भास्कर पेरे
Pregnancy के दौरान और उसके बाद त्वचा से जुड़ी ये समस्याएं कर सकती हैं परेशान, जान लें इसकी वजह
डिलीवरी के पहले ही नहीं उसके बाद भी महिलाओं को कई तरह की सेहत संबंधी परेशानियों का सामना करना...