શ્રાવણ માસ હવે અંત્તિમ દિવસોમાં આવી પહોંચ્યો છે. આજે છેલ્લા સોમવારે સિહોરમાં નવનાથ માટે ઠેરઠેર થી ભાવિકભક્તો આજે ઉમટી પડ્યા હતા. જેમાં આજે સિહોરમાં સાતશેરી ની તળેટી માં બિરાજેલા સુખનાથ મહાદેવ ખાતે આજે છેલ્લા સોમવારે કાલ ના કાલ મહાકાલ નો શણગાર કરવામાં આવ્યો હતો. મહાકાલ ના દર્શન કરવા માટે થઈને શિવભક્તો ઠેરઠેર થી ઉમટી પડ્યા હતા. ગામે ગામથી ભાવિકભક્તો નવનાથ ના દર્શન કરવા માટે આજે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દર સોમવારે મહાદેવ ને વિવિધ આંગીઓ વડે શણગાર કરવામાં આવે છે. આ શણગાર ના દર્શન કરવા માટે ખાસ ભાવિકભક્તો પધારે છે અને મહાદેવ ના ચરણોમાં શીશ ઝુકાવી ને આશીર્વાદ મેળવે છે. છેલ્લા સોમવારે મહાદેવને મહાકાલ નો શણગાર કરાયો - દર્શનાર્થીઓ મહાકાલના દર્થન કરવા ઉમટી પકયા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતમાં જરીના કારખાનેદારે ફાંસો ખાઈ આપઘાત કર્યો.
સુરત સલાબતપુરા વિસ્તારમાં રહેતા જરીના કારખાનેદારે ગ્રહણના સમયે કારખાનું બંધ હતું તેજ સમયે...
ભાવનગર જિલ્લાના પત્રકારોને બગદાણાના ટ્રસ્ટ ના સંચાલક મનજીબાપા દ્વારા સન્માનિત કર્યા
ભાવનગર જિલ્લાના પત્રકારોને બગદાણાના ટ્રસ્ટ ના સંચાલક મનજીબાપા દ્વારા સન્માનિત કર્યા
GOLAGHAT INJURED ELEPHANTগোলাঘাটৰ নুমলীগড়ত এটা আঘাতপ্ৰাপ্ত হাতীৰ যন্ত্ৰণা । নাই বন বিভাগৰ কোনো খবৰ
GOLAGHAT INJURED ELEPHANT
গোলাঘাটৰ নুমলীগড়ত এটা আঘাতপ্ৰাপ্ত হাতীৰ যন্ত্ৰণা ।...
पीएम मोदी के गढ़ वाराणसी में लगे राहुल गांधी जिंदाबाद के नारे,युवाओं में मोदी के खिलाफ गुस्सा !
लोकसभा चुनाव 2024 का सातवां चरण का चुनाव 1 जून को होने वाला है. प्रधानमंत्री नरेंद्र मोदी के...
કાલોલ દશાલાડ જ્ઞાતી દ્વારા નગરપાલીકામા જ્ઞાતીના બિનહરીફ ચુંટાયેલા મહિલા કાઉન્સિલર નુ સન્માન કરાયુ.
કાલોલ દશાલાડ જ્ઞાતી દ્વારા ભાઈબીજના દિવસે જ્ઞાતીના મીલન સમારોહમાં કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર ૭...