શ્રાવણ માસ હવે અંત્તિમ દિવસોમાં આવી પહોંચ્યો છે. આજે છેલ્લા સોમવારે સિહોરમાં નવનાથ માટે ઠેરઠેર થી ભાવિકભક્તો આજે ઉમટી પડ્યા હતા. જેમાં આજે સિહોરમાં સાતશેરી ની તળેટી માં બિરાજેલા સુખનાથ મહાદેવ ખાતે આજે છેલ્લા સોમવારે કાલ ના કાલ મહાકાલ નો શણગાર કરવામાં આવ્યો હતો. મહાકાલ ના દર્શન કરવા માટે થઈને શિવભક્તો ઠેરઠેર થી ઉમટી પડ્યા હતા. ગામે ગામથી ભાવિકભક્તો નવનાથ ના દર્શન કરવા માટે આજે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દર સોમવારે મહાદેવ ને વિવિધ આંગીઓ વડે શણગાર કરવામાં આવે છે. આ શણગાર ના દર્શન કરવા માટે ખાસ ભાવિકભક્તો પધારે છે અને મહાદેવ ના ચરણોમાં શીશ ઝુકાવી ને આશીર્વાદ મેળવે છે. છેલ્લા સોમવારે મહાદેવને મહાકાલ નો શણગાર કરાયો - દર્શનાર્થીઓ મહાકાલના દર્થન કરવા ઉમટી પકયા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಅತಿ ಹಿಂದುಳಿದ ವರ್ಗಗಳ ಸಮಾನ ಮನಸ್ಕರ ಪೂರ್ವಭಾವಿ ಸಭೆಯ ಸ್ವಾಗತ ಸಮಿತಿ
ಅತಿ ಹಿಂದುಳಿದ ವರ್ಗಗಳ ಸಮಾನ ಮನಸ್ಕರ ಪೂರ್ವಭಾವಿ ಸಭೆಯ ಸ್ವಾಗತ ಸಮಿತಿ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની ઉજવણી ના ભાગરૂપે પખવાડિયા નું આયોજન કરવામાં આવ્યું
આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે ગુજરાત ભાજપ દ્વારા સેવા...
Breaking News: ED के सामने आज पेश होंगे Lalu Yadav, रेलवे भर्ती घोटाले के जांच कर रही है ED | AajTak
Breaking News: ED के सामने आज पेश होंगे Lalu Yadav, रेलवे भर्ती घोटाले के जांच कर रही है ED | AajTak
সোণাৰিত বন্যহস্তীয়ে ক্ষতি কৰা লোকক বিধায়কৰ সহায়ৰ হাত
সোণাৰিত বন্যহস্থীয়ে ক্ষতি কৰা লোকক বিধায়কৰ সহায়ৰ হাত।
সোণাৰি বিধান সভা সমষ্টিৰ অন্তৰ্গত...
વિંછીયા પોસ્ટેના ચોરીના ગુન્હામાં છેલ્લા ૧૫ વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ-ફર્લો સ્કોર્ડ
વિંછીયા તથા જામનગર જીલ્લાના ધ્રોલ પોસ્ટેના ચોરીના ગુન્હામાં છેલ્લા ૧૫ વર્ષથી નાસતા-ફરતા આરોપીને...