સિહોર ખાતેના ભીમનાથ મંદિરમાં મહાદેવની વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, 1008 કમળ પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા શ્રાવણના આજે છેલ્લા સોમવારની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને શિવાલયોમાં ભક્તોએ વિશિષ્ટ અભિષેક, મહાપૂજા, કમળ પૂજા કરી હતી, શિવાલયોમા નમ: શિવાય'નો નાદ ગૂંજી ઉઠ્યો હતો. જ્યારે શહેરના ભીમનાથ મહાદેવ ખાતે 1008 કમળ પુષ્પ સાથે મહાપૂજા કરવામાં આવી હતી અહીં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન જળાભિષેક, રુદ્રાભિષેક, બિલ્વપત્રાભિષેક થયો હતો. જ્યારે શ્રાવણ મહિનાનાં અંતિમ સોમવારે સિહોરના મૂકેશભાઈ રાવલ અને રાવલ પરિવાર ઠ્વારા 1008 કમળ મહાપૂજા કં કરવામાં આવી અને સમગ્ર વિશ્વમાં શાંતિ ફેલાય અને પ્રાકૃતિક આપત્તિઓથી રક્ષણ થાય તે માટે પણ મહાદેવજી સમક્ષ પ્રાર્થના પૂજા અર્ચન કરવામાં આવ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जिंतूरच्या अर्थपुर्ती पतसंस्थेस दीपस्तंभ पुरस्कार
जिंतूरच्या अर्थपुर्ती पतसंस्थेस दीपस्तंभ पुरस्कार
*न्यूज रिपोर्टर जिंतूर...
બગસરા તાલુકાના મતદારો કોંગ્રેસને અપાવશે લીડ:-શહેર પ્રમુખનો વિશ્વાસ, ધારી-૯૪ બેઠક પર પરમાર પંજાને પાર ઉતારશે
ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા ના કોંગ્રેસના ઉમેદવાર ડો. બોરીસાગર હાલ સમગ્ર મતવિસ્તારના...
તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ ગુમ થયેલા 74 હજારની કિંમતના 6 મોબાઈલ શોધી અરજદારોને પરત કરતી હાલોલ રૂરલ પોલીસ.
પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં બનતા મોબાઈલ ગુમ થવાના...