સિહોર ખાતેના ભીમનાથ મંદિરમાં મહાદેવની વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, 1008 કમળ પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા શ્રાવણના આજે છેલ્લા સોમવારની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને શિવાલયોમાં ભક્તોએ વિશિષ્ટ અભિષેક, મહાપૂજા, કમળ પૂજા કરી હતી, શિવાલયોમા નમ: શિવાય'નો નાદ ગૂંજી ઉઠ્યો હતો. જ્યારે શહેરના ભીમનાથ મહાદેવ ખાતે 1008 કમળ પુષ્પ સાથે મહાપૂજા કરવામાં આવી હતી અહીં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન જળાભિષેક, રુદ્રાભિષેક, બિલ્વપત્રાભિષેક થયો હતો. જ્યારે શ્રાવણ મહિનાનાં અંતિમ સોમવારે સિહોરના મૂકેશભાઈ રાવલ અને રાવલ પરિવાર ઠ્વારા 1008 કમળ મહાપૂજા કં કરવામાં આવી અને સમગ્ર વિશ્વમાં શાંતિ ફેલાય અને પ્રાકૃતિક આપત્તિઓથી રક્ષણ થાય તે માટે પણ મહાદેવજી સમક્ષ પ્રાર્થના પૂજા અર્ચન કરવામાં આવ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
এজন সাধাৰণ যুৱকৰ অসাধাৰণ কৰ্মই স্বাধীনতা দিৱসৰ দিনটোত সকলোৰে দৃষ্টি আকৰ্ষণ কৰিবলৈ সক্ষম হৈছে৷
এজন সাধাৰণ যুৱকৰ অসাধাৰণ কৰ্মই স্বাধীনতা দিৱসৰ দিনটোত সকলোৰে দৃষ্টি আকৰ্ষণ কৰিবলৈ সক্ষম হৈছে৷
সৰুপথাত শ্বহীদ কুশল কোঁৱৰ স্মৃতি স্তম্ভ নিৰ্মাণ কাম সম্পূৰ্ণ
সৰুপথাৰত শ্বহীদ কুশল কোঁৱৰ স্মৃতি স্তম্ভ নিৰ্মান
ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે હરીશ પરમાર સાંભળ્યો ચાર્જ
ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે હરીશ પરમાર સાંભળ્યો ચાર્જ
WPL 2024 Final: Virat Kohli से तुलना पर ये क्या बोल गई RCB की कप्तान Smriti Mandhana | Aaj Tak
WPL 2024 Final: Virat Kohli से तुलना पर ये क्या बोल गई RCB की कप्तान Smriti Mandhana | Aaj Tak