સિહોર ખાતેના ભીમનાથ મંદિરમાં મહાદેવની વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, 1008 કમળ પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા શ્રાવણના આજે છેલ્લા સોમવારની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને શિવાલયોમાં ભક્તોએ વિશિષ્ટ અભિષેક, મહાપૂજા, કમળ પૂજા કરી હતી, શિવાલયોમા નમ: શિવાય'નો નાદ ગૂંજી ઉઠ્યો હતો. જ્યારે શહેરના ભીમનાથ મહાદેવ ખાતે 1008 કમળ પુષ્પ સાથે મહાપૂજા કરવામાં આવી હતી અહીં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન જળાભિષેક, રુદ્રાભિષેક, બિલ્વપત્રાભિષેક થયો હતો. જ્યારે શ્રાવણ મહિનાનાં અંતિમ સોમવારે સિહોરના મૂકેશભાઈ રાવલ અને રાવલ પરિવાર ઠ્વારા 1008 કમળ મહાપૂજા કં કરવામાં આવી અને સમગ્ર વિશ્વમાં શાંતિ ફેલાય અને પ્રાકૃતિક આપત્તિઓથી રક્ષણ થાય તે માટે પણ મહાદેવજી સમક્ષ પ્રાર્થના પૂજા અર્ચન કરવામાં આવ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Tracxn Report: जनवरी-मार्च 2023 में एक भी नया यूनिकॉर्न नहीं, पिछले साल पहली तिमाही में थे 14 स्टार्टअप्स
नई दिल्ली, बिजनेस डेस्क। जनवरी से मार्च 2022 के दौरान 14 स्टार्टअप्स ने यूनिकॉर्न का दर्जा...
तळेगाव ढमढेरे ग्रामपंचायत प्रशासनाने घेतला रस्ता पाण्याने धुवून
तळेगाव ढमढेरे ग्रामपंचायत प्रशासनाने घेतला रस्ता पाण्याने धुवून
India Covid Update: देश में घट रहे कोरोना के एक्टिव केस, पिछले 24 घंटे में दर्ज हुए कोविड-19 के 1,839 नए मामले
देश में पिछले 24 घंटे में कोरोना के 1,839 नए केस दर्ज किए गए हैं। वहीं बीते दिन भारत में कोरोना...
Gujarat के बनासकांठा में छात्रों के लिए Primary School में खोला गया बैंक | Aaj Tak Latest Hindi News
Gujarat के बनासकांठा में छात्रों के लिए Primary School में खोला गया बैंक | Aaj Tak Latest Hindi News