સિહોર ખાતેના ભીમનાથ મંદિરમાં મહાદેવની વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, 1008 કમળ પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા શ્રાવણના આજે છેલ્લા સોમવારની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને શિવાલયોમાં ભક્તોએ વિશિષ્ટ અભિષેક, મહાપૂજા, કમળ પૂજા કરી હતી, શિવાલયોમા નમ: શિવાય'નો નાદ ગૂંજી ઉઠ્યો હતો. જ્યારે શહેરના ભીમનાથ મહાદેવ ખાતે 1008 કમળ પુષ્પ સાથે મહાપૂજા કરવામાં આવી હતી અહીં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન જળાભિષેક, રુદ્રાભિષેક, બિલ્વપત્રાભિષેક થયો હતો. જ્યારે શ્રાવણ મહિનાનાં અંતિમ સોમવારે સિહોરના મૂકેશભાઈ રાવલ અને રાવલ પરિવાર ઠ્વારા 1008 કમળ મહાપૂજા કં કરવામાં આવી અને સમગ્ર વિશ્વમાં શાંતિ ફેલાય અને પ્રાકૃતિક આપત્તિઓથી રક્ષણ થાય તે માટે પણ મહાદેવજી સમક્ષ પ્રાર્થના પૂજા અર્ચન કરવામાં આવ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જંબુસર તાલુકાના પીલુદ્રા ગામે દીવાલ પડતા આધેડનું મોત નીપજ્યું
જંબુસર તાલુકાના પીલુદ્રા ગામે દીવાલ પડતા આધેડનું મોત નીપજ્યું
ગુજરાત ના કયા જિલ્લામો રેલ્વે ફાટક પર વધુ ટ્રાફિક અને કેટલી થાય છે લાંબી લાઈનો જુઓ અહેવાલ
બનાસકાંઠા બેકિંગ
ડીસા રત્ન કલાકારોએ નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું..
...
સગનપુરા ગામે થી ખનીજ વિભાગે રેતી ભરેલા પાંચ ટ્રેક્ટર જપ્ત કર્યા
કાલોલ તાલુકામાં ગેરકાયદેસર રેતી અને માટીનું ખનન અટકાવવા માટે વારંવાર કાલોલ ની મામલતદાર કચેરી ખાતે...
Terra Charge के Blanket Solution ने ईवी चार्जिंग इंफ्रास्ट्रक्चर को दी मजबूती, साल 2023 में ऐसा रहा कंपनी का कारोबर
देश की पॉपुलर ईवी चार्जिंग इंफ्रास्ट्रक्चर कंपनियों में से एक Terra Charge ने साल 2023 में हासिल...
બનાસકાંઠા થરાદ વાવમાં યુરિયા ખાતર ના મળતા ખેડૂતોમાં રોષ@Live24 NewsGujarat
બનાસકાંઠા થરાદ વાવમાં યુરિયા ખાતર ના મળતા ખેડૂતોમાં રોષ@Live24 NewsGujarat