સિહોર ખાતેના ભીમનાથ મંદિરમાં મહાદેવની વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, 1008 કમળ પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા શ્રાવણના આજે છેલ્લા સોમવારની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને શિવાલયોમાં ભક્તોએ વિશિષ્ટ અભિષેક, મહાપૂજા, કમળ પૂજા કરી હતી, શિવાલયોમા નમ: શિવાય'નો નાદ ગૂંજી ઉઠ્યો હતો. જ્યારે શહેરના ભીમનાથ મહાદેવ ખાતે 1008 કમળ પુષ્પ સાથે મહાપૂજા કરવામાં આવી હતી અહીં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન જળાભિષેક, રુદ્રાભિષેક, બિલ્વપત્રાભિષેક થયો હતો. જ્યારે શ્રાવણ મહિનાનાં અંતિમ સોમવારે સિહોરના મૂકેશભાઈ રાવલ અને રાવલ પરિવાર ઠ્વારા 1008 કમળ મહાપૂજા કં કરવામાં આવી અને સમગ્ર વિશ્વમાં શાંતિ ફેલાય અને પ્રાકૃતિક આપત્તિઓથી રક્ષણ થાય તે માટે પણ મહાદેવજી સમક્ષ પ્રાર્થના પૂજા અર્ચન કરવામાં આવ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'आईएनडीआईए के पास देश के लिए कोई विजन नहीं', शहजाद पूनावाला ने विपक्षी गठबंधन पर साधा निशाना
नई दिल्ली। भाजपा नेता शहजाद पूनावाला ने रांची में आयोजित विपक्षी गठबंधन आईएनडीआईए की रैली की...
G7 Summit In Italy: इटली को शुक्रिया कह नई दिल्ली के लिए रवाना हुए PM Modi | Aaj Tak News
G7 Summit In Italy: इटली को शुक्रिया कह नई दिल्ली के लिए रवाना हुए PM Modi | Aaj Tak News
દિલ્હીમાં પત્રકાર પરિષદ કરીને ગોપાલ ઈટાલિયાએ અટકાયતનો સમગ્ર ઘટનાક્રમ વર્ણવ્યો
દિલ્હીમાં પત્રકાર પરિષદ કરીને ગોપાલ ઈટાલિયાએ અટકાયતનો સમગ્ર ઘટનાક્રમ વર્ણવ્યો
Karnataka: अस्पताल प्रशासन की लापरवाही मरीजों पर पड़ रही भारी, मोबाइल टॉर्च की रोशनी में डॉक्टर कर रहे इलाज
बेंगलुरु। कर्नाटक में चित्रदुर्ग जिले के एक सरकारी अस्पताल में बिजली नहीं होने से दाखिल...