સિહોર ખાતેના ભીમનાથ મંદિરમાં મહાદેવની વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, 1008 કમળ પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા શ્રાવણના આજે છેલ્લા સોમવારની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને શિવાલયોમાં ભક્તોએ વિશિષ્ટ અભિષેક, મહાપૂજા, કમળ પૂજા કરી હતી, શિવાલયોમા નમ: શિવાય'નો નાદ ગૂંજી ઉઠ્યો હતો. જ્યારે શહેરના ભીમનાથ મહાદેવ ખાતે 1008 કમળ પુષ્પ સાથે મહાપૂજા કરવામાં આવી હતી અહીં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન જળાભિષેક, રુદ્રાભિષેક, બિલ્વપત્રાભિષેક થયો હતો. જ્યારે શ્રાવણ મહિનાનાં અંતિમ સોમવારે સિહોરના મૂકેશભાઈ રાવલ અને રાવલ પરિવાર ઠ્વારા 1008 કમળ મહાપૂજા કં કરવામાં આવી અને સમગ્ર વિશ્વમાં શાંતિ ફેલાય અને પ્રાકૃતિક આપત્તિઓથી રક્ષણ થાય તે માટે પણ મહાદેવજી સમક્ષ પ્રાર્થના પૂજા અર્ચન કરવામાં આવ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નરેન્દ્ર મોદીજી ની સ્વર્ગીય માતાજીને શ્રદ્ધાંજલિ
સુરત : વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની માતાજી સ્વર્ગીય હિરાબા ને શ્રધ્ધાંજલી....
નગર...
રાધનપુર નેશનલ હાઇવે નંબર 27 ની બેદરકારી | SatyaNirbhay News Channel
રાધનપુર નેશનલ હાઇવે નંબર 27 ની બેદરકારી | SatyaNirbhay News Channel
Israel-Palestine War पर Hamas का बड़ा खुलासा, Iran को लेकर क्या दावा कर दिया?
Israel-Palestine War पर Hamas का बड़ा खुलासा, Iran को लेकर क्या दावा कर दिया?
বৰ্তমানৰ চৰকাৰী শিক্ষা নীতিৰ বিৰোধিতাৰে জাতীয় বিদ্যালয়ৰ নাগৰিক সভা
গোলাঘাট জিলা জাতীয় বিদ্যালয় সমন্বয়ৰক্ষী সমিতিৰ উদ্যোগত আৰু ধনশিৰি মহকুমাৰ জাতীয় বিদ্যালয় সমূহৰ...