સિહોર ખાતેના ભીમનાથ મંદિરમાં મહાદેવની વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, 1008 કમળ પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા શ્રાવણના આજે છેલ્લા સોમવારની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને શિવાલયોમાં ભક્તોએ વિશિષ્ટ અભિષેક, મહાપૂજા, કમળ પૂજા કરી હતી, શિવાલયોમા નમ: શિવાય'નો નાદ ગૂંજી ઉઠ્યો હતો. જ્યારે શહેરના ભીમનાથ મહાદેવ ખાતે 1008 કમળ પુષ્પ સાથે મહાપૂજા કરવામાં આવી હતી અહીં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન જળાભિષેક, રુદ્રાભિષેક, બિલ્વપત્રાભિષેક થયો હતો. જ્યારે શ્રાવણ મહિનાનાં અંતિમ સોમવારે સિહોરના મૂકેશભાઈ રાવલ અને રાવલ પરિવાર ઠ્વારા 1008 કમળ મહાપૂજા કં કરવામાં આવી અને સમગ્ર વિશ્વમાં શાંતિ ફેલાય અને પ્રાકૃતિક આપત્તિઓથી રક્ષણ થાય તે માટે પણ મહાદેવજી સમક્ષ પ્રાર્થના પૂજા અર્ચન કરવામાં આવ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  আধা কিলোমিটাৰ দীঘল কাগজত জামিলে নিজৰ হাতেৰে কোৰআন শ্বৰীফ লিখিছিল 
 
                      ◾মুস্তাফা ইবনে জামিলে (২৭) আধা কিলোমিটাৰ দীঘল কাগজত নিজৰ হাতেৰে কোৰআন লিখিছিল। ভাৰতীয় সংবাদ...
                  
   आशाताईंना साडी - चोळी भेट देऊन भाऊबीज साजरी
 
सामाजिक संघटनांची  बांधिलकी भावुक करणारी - डॉ सुहास कोरे 
 
                       वाशिम तालुक्यातील काटा प्राथमिक आरोग्य केंद्र क्षयरोगमुक्त करण्यासाठी विविध सामाजिक...
                  
   Mission 2024: 'पीएम मोदी के नेतृत्व में बनेगी BJP की सरकार', केंद्रीय मंत्री नितिन गडकरी का दावा 
 
                      नई दिल्ली, केंद्रीय मंत्री नितिन गडकरी ने बृहस्पतिवार को कहा कि अगले साल होने वाले लोकसभा चुनाव...
                  
   "ಒಂದು ಜಿಲ್ಲೆ ಒಂದು ಕ್ರೀಡೆ" ಯೋಜನೆ ಜಾರಿಗೆ ಚಿಂತನೆ: ಸಚಿವ ಬಿ.ನಾಗೇಂದ್ರ 
 
                      ಬೆಂಗಳೂರು : ರಾಜ್ಯದಲ್ಲಿ ವಿವಿಧೆಡೆ ಸ್ಥಳೀಯವಾಗಿ ಪ್ರಸಿದ್ಧವಾಗಿರುವ ಕ್ರೀಡೆಗಳನ್ನು ಗುರುತಿಸಿ ಅವುಗಳಲ್ಲಿ...
                  
   
  
  
 