સિહોર ખાતેના ભીમનાથ મંદિરમાં મહાદેવની વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, 1008 કમળ પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા શ્રાવણના આજે છેલ્લા સોમવારની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને શિવાલયોમાં ભક્તોએ વિશિષ્ટ અભિષેક, મહાપૂજા, કમળ પૂજા કરી હતી, શિવાલયોમા નમ: શિવાય'નો નાદ ગૂંજી ઉઠ્યો હતો. જ્યારે શહેરના ભીમનાથ મહાદેવ ખાતે 1008 કમળ પુષ્પ સાથે મહાપૂજા કરવામાં આવી હતી અહીં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન જળાભિષેક, રુદ્રાભિષેક, બિલ્વપત્રાભિષેક થયો હતો. જ્યારે શ્રાવણ મહિનાનાં અંતિમ સોમવારે સિહોરના મૂકેશભાઈ રાવલ અને રાવલ પરિવાર ઠ્વારા 1008 કમળ મહાપૂજા કં કરવામાં આવી અને સમગ્ર વિશ્વમાં શાંતિ ફેલાય અને પ્રાકૃતિક આપત્તિઓથી રક્ષણ થાય તે માટે પણ મહાદેવજી સમક્ષ પ્રાર્થના પૂજા અર્ચન કરવામાં આવ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आठ आईपीएस अधिकारियों का हुआ तबादला देखे नेरिटी ऐप पर
उत्तर प्रदेश लखनऊ में, आठ आईपीएस अधिकारियों का हुआ तबादला।मालूम होकि उत्तर प्रदेश में,तबादलों का...
खुले हैं Delhi Metro के सभी गेट, जाम से बचने के लिए करें मेट्रो का करें इस्तेमाल
ताजा जानकारी के मुताबिक Delhi Metro के सभी गेट आज बुधवार सुबह को यात्रियों के एंट्री/एग्जिट के...
लाच घेताना सरपंच आणि ग्रामसेवक अँन्टी करप्शनच्या जाळ्यात
चुलत आजी आजोबा यांच्या मृत्यूचे प्रमाणपत्र आणि मृत्यु प्रमाणपत्रासाठी केलेल्या मागणी अर्ज व...
जयपुर में एक्ट्रेस के पोस्टर पर बिजनेसवुमन ने पोती कालिख:टॉक शो में नहीं पहुंची; महिला बोलीं- तृप्ति ने अपमान किया
बॉलीवुड एक्ट्रेस तृप्ति डिमरी के पोस्टर पर मंगलवार को फिक्की फ्लो की महिलाओं ने ब्लैक मार्कर से...