અમદાવાદ મણિનગર રેલવે ફાટકથી પોલિસ સ્ટેશનના માગઁ પર બાલકૃષ્ણ સોસાયટી ના ગેટની સામે બે માળથી પણ ઉંચો ફુવારો ઉડયો, એક સપ્તાહ પહેલા જ આજ જગ્યાએ ગટરના ચેમ્બર અને પાણીની લાઈન પાસે ભુવો પડતાની સાથે રોડ બેસી જતા તેના સમારકામ માટે લાખોનો ખચઁ તંત્ર એ કયોઁ હતો
સવારના છ કલાકે પાણીના સપ્લાય સાથે જ પાણીની મુખ્ય લાઈનમા ધોધની જેમ બે માળથી પણ ઉંચો ફુવારો ઉડતા લાખો લીટર પાણી સીધું ગટરમા વેડફાયુ, મનપા તંત્ર પાણીનો ઉંચો ફુવારો બંધ કરવા કામે લાગ્યું. આ પાણી લીકેજને લઈ ને સ્થાનિક વિસ્તારોમા પાણી પુરવઠા વિતરણ પર ભારે અસર પડી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Tata Communication Post Q3 Results: 15% बढ़ी आय लेकिन मुनाफे में क्यों दिखी गिरावट? |CEO Kabir Ahmed
Tata Communication Post Q3 Results: 15% बढ़ी आय लेकिन मुनाफे में क्यों दिखी गिरावट? |CEO Kabir Ahmed
ગાંધી જયંતિ નિમિત્તે વડોદરા પોલીસ અધિકારી ઓ એ સુરસાગર તળાવ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું
ગાંધી જયંતિ નિમિત્તે વડોદરા પોલીસ અધિકારી ઓ એ સુરસાગર તળાવ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું
રાધનપુર : રંગપુરા ગામ ખાતેથી દેશી બનાવટ પિસ્તોલ ઝડપાઈ | SatyaNirbhay News Channel
રાધનપુર : રંગપુરા ગામ ખાતેથી દેશી બનાવટ પિસ્તોલ ઝડપાઈ | SatyaNirbhay News Channel
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકા ના લુવાણા કળશગામેગૌ પ્રેમીઓની સરહનીય કામગીરી
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકા ના લુવાણા કળશગામેગૌ પ્રેમીઓની સરહનીય કામગીરી
રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પરવાનગી વિના દવાઓનું પ્રોડક્શન
#buletinindia