લોકભારતી સણોસરા ખાતે 'દર્શક' સ્મારક વ્યાખ્યાન માળા યોજાશે, પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરાશે કવિ તુષાર શુક્લ 'મારી ભાષા છે ગુજરાતી...' વિષય પર વ્યાખ્યાન આપશે સણોસરા ખાતે આગામી સોમવાર તા.29ના સવારે સણોસરા લોકભારતી ગ્રામવિધાપીઠના પ્રણેતા કેળવણીકાર અને સાહિત્યકાર મનુભાઈ પંચોળી 'દર્શક' સ્મારક વ્યાખ્યાનમાળા અંતર્ગત કવિ તુષાર શુક્લ વ્યાખ્યાન આપશે. આ સાથે અહીના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્‍માન થશે. અહીંના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન ગોહિલવાડના ગૌરવરૂપ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે આગામી સોમવાર તા.29 સવારે 'દર્શક' સ્મારકમાળામાં જાણિતા કવિ તુષાર શુક્લ 'મારી ભાષા છે ગુજરાતી...' વિષય પર વ્યાખ્યાન આપશે. લોકભારતી ગ્રામવિધાપીઠના પ્રણેતા કેળવણીકાર અને સાહિત્યકાર ચિંતક મનુભાઈ પંચોળી 'દર્શક' સ્મારક વ્યાખ્યાનમાળાના આ ઓગણીસમા મણકાના આ વ્યાખ્યાન સાથે અહીંના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન થશે. સંસ્થાના વડા અરુણભાઈ દવે તથા રઘુવીરભાઈ ચૌધરી અને નિયામક હસમુખભાઈ દેવમુરારિ સાથે રામચંદ્ર ભાઈ પંચોળીના સંકલન સાથે અહીંના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન થશે, જેમાં મનજીભાઈ નાકરાણી (સહકાર), મોહનભાઈ અને નંદુબહેન દલસાણિયા (શિક્ષણ - ગ્રામવિકાસ), દિનેશભાઈ ઠાકર (પર્યાવરણ), માધુભાઈ નાંદરિયા (શિક્ષણ) તથા ફાધર થોમસ (શિક્ષણ) સમાવિષ્ટ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતમાં આપના કોર્પોરેટરો ગરબા પર લગાવેલા GSTને લઈને વિરોધ કરવા પહોંચ્યા હતા.
સુરતમાં આપના કોર્પોરેટરો ગરબા પર લગાવેલા GSTને લઈને વિરોધ કરવા પહોંચ્યા હતા.
કડીથી સોનાની ચેન ઝૂટવી વેંચવા જતાં બે ઇસમોને LCB ટીમે ઝડપ્યા; એક ઇસમને પકડવા ચક્રો ગતિમાન કર્યા
કડી : કડી તાલુકા તેમજ શહેરની અંદર તસ્કરોએ તરખાટ મચાવી દીધો છે ત્યારે LCBને મોટી સફળતા મળી છે. કડી...
Pimples को कैसे रोके (How to Prevent Pimples) | 2023 | ClearSkin, Pune | (In HINDI)
Pimples को कैसे रोके (How to Prevent Pimples) | 2023 | ClearSkin, Pune | (In HINDI)
गणेश उत्सव शांततेत पार पाडण्यासाठी जिल्हाधिकारी व जिल्हा पोलिस अधीक्षक यांनी मिरवनुक मार्गाची केली पाहणी
मागील दोन वर्ष कोरोना संसर्गामुळे सार्वजनिक स्वरुपात गणेशोत्सव साजरा करण्यात आला नव्हता . परंतु...