લોકભારતી સણોસરા ખાતે 'દર્શક' સ્મારક વ્યાખ્યાન માળા યોજાશે, પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરાશે કવિ તુષાર શુક્લ 'મારી ભાષા છે ગુજરાતી...' વિષય પર વ્યાખ્યાન આપશે સણોસરા ખાતે આગામી સોમવાર તા.29ના સવારે સણોસરા લોકભારતી ગ્રામવિધાપીઠના પ્રણેતા કેળવણીકાર અને સાહિત્યકાર મનુભાઈ પંચોળી 'દર્શક' સ્મારક વ્યાખ્યાનમાળા અંતર્ગત કવિ તુષાર શુક્લ વ્યાખ્યાન આપશે. આ સાથે અહીના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્‍માન થશે. અહીંના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન ગોહિલવાડના ગૌરવરૂપ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે આગામી સોમવાર તા.29 સવારે 'દર્શક' સ્મારકમાળામાં જાણિતા કવિ તુષાર શુક્લ 'મારી ભાષા છે ગુજરાતી...' વિષય પર વ્યાખ્યાન આપશે. લોકભારતી ગ્રામવિધાપીઠના પ્રણેતા કેળવણીકાર અને સાહિત્યકાર ચિંતક મનુભાઈ પંચોળી 'દર્શક' સ્મારક વ્યાખ્યાનમાળાના આ ઓગણીસમા મણકાના આ વ્યાખ્યાન સાથે અહીંના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન થશે. સંસ્થાના વડા અરુણભાઈ દવે તથા રઘુવીરભાઈ ચૌધરી અને નિયામક હસમુખભાઈ દેવમુરારિ સાથે રામચંદ્ર ભાઈ પંચોળીના સંકલન સાથે અહીંના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન થશે, જેમાં મનજીભાઈ નાકરાણી (સહકાર), મોહનભાઈ અને નંદુબહેન દલસાણિયા (શિક્ષણ - ગ્રામવિકાસ), દિનેશભાઈ ઠાકર (પર્યાવરણ), માધુભાઈ નાંદરિયા (શિક્ષણ) તથા ફાધર થોમસ (શિક્ષણ) સમાવિષ્ટ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
CM Conrad Sangma releases a book by Archbishop Thomas Menamparampil
Chief Minister Conrad Sangma released a book ‘Values must come alive!’ by Archbishop...
जागतिक एड्स दिनानिमित्त हेडगेवार रुग्णालयात छत्रपती शाहू महाराज शिक्षण संस्था दंत कोलेज यांच्या आयोजित एड्स बद्दल जन जागृतीसाठी एक पथनाट्य कार्यक्रम सादर करण्यात आले
औरंगाबाद:- १ डी.(दीपक परेराव )आज जागतिक एड्स दिनानिमित्त हेडगेवार रुग्णालयात छत्रपती शाहू महाराज...
સાબરકાંઠામાં બિપોર જોય વાવાઝોડાંના પગલે તંત્રની તમામ ટીમો સાથે સજજ...!
સાબરકાંઠામાં બિપોર જોય વાવાઝોડાંના પગલે તંત્રની તમામ ટીમો સાથે સજજ...!
তিনিচুকীয়াৰ পেঙেৰীৰ টেকেৰীত মাৰাত্মক নিচাযুক্ত ড্ৰাগছৰ বেজি লৈ কৰুণ মৃত্যু এগৰাকী নৱম শ্ৰেণীৰ ছাত্ৰৰ ।
তিনিচুকীয়াৰ পেঙেৰীত ভয়ংকৰ ঘটনা ।
পেঙেৰীৰ টেকেৰীত মাৰাত্মক নিচাযুক্ত ড্ৰাগছৰ বেজি লৈ কৰুণ মৃত্যু...