લોકભારતી સણોસરા ખાતે 'દર્શક' સ્મારક વ્યાખ્યાન માળા યોજાશે, પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરાશે કવિ તુષાર શુક્લ 'મારી ભાષા છે ગુજરાતી...' વિષય પર વ્યાખ્યાન આપશે સણોસરા ખાતે આગામી સોમવાર તા.29ના સવારે સણોસરા લોકભારતી ગ્રામવિધાપીઠના પ્રણેતા કેળવણીકાર અને સાહિત્યકાર મનુભાઈ પંચોળી 'દર્શક' સ્મારક વ્યાખ્યાનમાળા અંતર્ગત કવિ તુષાર શુક્લ વ્યાખ્યાન આપશે. આ સાથે અહીના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્‍માન થશે. અહીંના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન ગોહિલવાડના ગૌરવરૂપ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે આગામી સોમવાર તા.29 સવારે 'દર્શક' સ્મારકમાળામાં જાણિતા કવિ તુષાર શુક્લ 'મારી ભાષા છે ગુજરાતી...' વિષય પર વ્યાખ્યાન આપશે. લોકભારતી ગ્રામવિધાપીઠના પ્રણેતા કેળવણીકાર અને સાહિત્યકાર ચિંતક મનુભાઈ પંચોળી 'દર્શક' સ્મારક વ્યાખ્યાનમાળાના આ ઓગણીસમા મણકાના આ વ્યાખ્યાન સાથે અહીંના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન થશે. સંસ્થાના વડા અરુણભાઈ દવે તથા રઘુવીરભાઈ ચૌધરી અને નિયામક હસમુખભાઈ દેવમુરારિ સાથે રામચંદ્ર ભાઈ પંચોળીના સંકલન સાથે અહીંના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન થશે, જેમાં મનજીભાઈ નાકરાણી (સહકાર), મોહનભાઈ અને નંદુબહેન દલસાણિયા (શિક્ષણ - ગ્રામવિકાસ), દિનેશભાઈ ઠાકર (પર્યાવરણ), માધુભાઈ નાંદરિયા (શિક્ષણ) તથા ફાધર થોમસ (શિક્ષણ) સમાવિષ્ટ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  amreli I અપક્ષ ઉમેદવાર કરણભાઈએ કોઈ પક્ષને ટેકો આપ્યો નથી I Divyang News 
 
                      amreli I અપક્ષ ઉમેદવાર કરણભાઈએ કોઈ પક્ષને ટેકો આપ્યો નથી I Divyang News
                  
   ડાભીઉનરોટ ગામે કિશન વાઘેલા ની હત્યા બાબતે ભાભર મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું 
 
                      ડાભી ઉનરોટ ગામે દલિત ભાઈ કિશન વાઘેલા ની કરપીણ હત્યા કરી તે બાબતે આજ રોજ ભાભર શહેરના સૌ દલિતભાઈ ઓ...
                  
   UKના નવા PMની રેસમાં ઋષિ સુનક પાછળ, મંડરાઈ રહ્યો છે હારનો ખતરો 
 
                      બ્રિટનના નવા વડા પ્રધાનનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ ઋષિ સુનક અને લિઝ ટ્રુસ વચ્ચેની...
                  
   2024 में विपक्ष को कौन करेगा एकजुट? rahul gadhi |opposition | KCR | Nitish Kumar | BJP | breaking 
 
                      2024 में विपक्ष को कौन करेगा एकजुट? rahul gadhi |opposition | KCR | Nitish Kumar | BJP | breaking
                  
   લાઠી તાલુકાના ભીંગરાડ ગામે જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને કુલ કિં.રૂ.૫૪,૩૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ. 
 
                      પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી , ગુજરાત રાજય, ગાંધીનગર નાઓને ગુજરાત રાજયમાં દારૂ/જુગારની...
                  
   
  
  
  
   
  