લોકભારતી સણોસરા ખાતે 'દર્શક' સ્મારક વ્યાખ્યાન માળા યોજાશે, પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરાશે કવિ તુષાર શુક્લ 'મારી ભાષા છે ગુજરાતી...' વિષય પર વ્યાખ્યાન આપશે સણોસરા ખાતે આગામી સોમવાર તા.29ના સવારે સણોસરા લોકભારતી ગ્રામવિધાપીઠના પ્રણેતા કેળવણીકાર અને સાહિત્યકાર મનુભાઈ પંચોળી 'દર્શક' સ્મારક વ્યાખ્યાનમાળા અંતર્ગત કવિ તુષાર શુક્લ વ્યાખ્યાન આપશે. આ સાથે અહીના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્‍માન થશે. અહીંના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન ગોહિલવાડના ગૌરવરૂપ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે આગામી સોમવાર તા.29 સવારે 'દર્શક' સ્મારકમાળામાં જાણિતા કવિ તુષાર શુક્લ 'મારી ભાષા છે ગુજરાતી...' વિષય પર વ્યાખ્યાન આપશે. લોકભારતી ગ્રામવિધાપીઠના પ્રણેતા કેળવણીકાર અને સાહિત્યકાર ચિંતક મનુભાઈ પંચોળી 'દર્શક' સ્મારક વ્યાખ્યાનમાળાના આ ઓગણીસમા મણકાના આ વ્યાખ્યાન સાથે અહીંના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન થશે. સંસ્થાના વડા અરુણભાઈ દવે તથા રઘુવીરભાઈ ચૌધરી અને નિયામક હસમુખભાઈ દેવમુરારિ સાથે રામચંદ્ર ભાઈ પંચોળીના સંકલન સાથે અહીંના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન થશે, જેમાં મનજીભાઈ નાકરાણી (સહકાર), મોહનભાઈ અને નંદુબહેન દલસાણિયા (શિક્ષણ - ગ્રામવિકાસ), દિનેશભાઈ ઠાકર (પર્યાવરણ), માધુભાઈ નાંદરિયા (શિક્ષણ) તથા ફાધર થોમસ (શિક્ષણ) સમાવિષ્ટ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ಜಯನಗರ ವಿಧಾನಸಭಾ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ನಾಡಪ್ರಭು ಕೆಂಪೇಗೌಡರ 514ನೇ ಜಯಂತಿ ಕಾರ್ಯಕ್ರಮ 
 
                      ಬೆಂಗಳೂರು : ಬೃಹತ್ ಬೆಂಗಳೂರು ಮಹಾನಗರ ಪಾಲಿಕೆ ದಕ್ಷಿಣ ವಲಯ ಜಯನಗರ ವಿಧಾನಸಭಾ ಕ್ಷೇತ್ರದ ಜಯನಗರ 4ನೇ ಬ್ಲಾಕ್, 11ನೇ...
                  
   રાજ્યપાલના વરદ હસ્તે ધ્વજ વંદન 
 
                      74મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ્ હસ્તે બોટાદ ખાતે...
                  
   અમદાવાદ NCP ના પ્રમુખ, કાર્યકરો એ AMC ના દક્ષિણ ઝોન સહીત ના.મ્યું.કમિ દિપક ત્રિવેદીને બાનમાં લીધાં. 
 
                      અમદાવાદ NCP ના પ્રમુખ, કાર્યકરો એ AMC ના દક્ષિણ ઝોન સહીત ના.મ્યું.કમિ દિપક ત્રિવેદીને બાનમાં લીધાં.
                  
   કચ્છની 25 ગાય 450 કિમીનું અંતર કાપી દ્વારકા પહોંચી અડધી રાત્રે ખુલ્યા દ્વારકાધીશ મંદિરના દ્વાર 
 
                      કચ્છની 25 ગાય 450 કિમીનું અંતર કાપી દ્વારકા પહોંચી અડધી રાત્રે ખુલ્યા દ્વારકાધીશ મંદિરના દ્વાર
                  
   
  
  
  
   
  