લોકભારતી સણોસરા ખાતે 'દર્શક' સ્મારક વ્યાખ્યાન માળા યોજાશે, પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરાશે કવિ તુષાર શુક્લ 'મારી ભાષા છે ગુજરાતી...' વિષય પર વ્યાખ્યાન આપશે સણોસરા ખાતે આગામી સોમવાર તા.29ના સવારે સણોસરા લોકભારતી ગ્રામવિધાપીઠના પ્રણેતા કેળવણીકાર અને સાહિત્યકાર મનુભાઈ પંચોળી 'દર્શક' સ્મારક વ્યાખ્યાનમાળા અંતર્ગત કવિ તુષાર શુક્લ વ્યાખ્યાન આપશે. આ સાથે અહીના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્‍માન થશે. અહીંના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન ગોહિલવાડના ગૌરવરૂપ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે આગામી સોમવાર તા.29 સવારે 'દર્શક' સ્મારકમાળામાં જાણિતા કવિ તુષાર શુક્લ 'મારી ભાષા છે ગુજરાતી...' વિષય પર વ્યાખ્યાન આપશે. લોકભારતી ગ્રામવિધાપીઠના પ્રણેતા કેળવણીકાર અને સાહિત્યકાર ચિંતક મનુભાઈ પંચોળી 'દર્શક' સ્મારક વ્યાખ્યાનમાળાના આ ઓગણીસમા મણકાના આ વ્યાખ્યાન સાથે અહીંના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન થશે. સંસ્થાના વડા અરુણભાઈ દવે તથા રઘુવીરભાઈ ચૌધરી અને નિયામક હસમુખભાઈ દેવમુરારિ સાથે રામચંદ્ર ભાઈ પંચોળીના સંકલન સાથે અહીંના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન થશે, જેમાં મનજીભાઈ નાકરાણી (સહકાર), મોહનભાઈ અને નંદુબહેન દલસાણિયા (શિક્ષણ - ગ્રામવિકાસ), દિનેશભાઈ ઠાકર (પર્યાવરણ), માધુભાઈ નાંદરિયા (શિક્ષણ) તથા ફાધર થોમસ (શિક્ષણ) સમાવિષ્ટ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
শ্ৰীশ্ৰী উত্তৰ কমলাবাৰী সত্ৰৰ বৈষ্ণৱ বসন্ত নেওগ গায়নৰ (৫৬) আকস্মিক বিয়োগ
বসন্ত নেওগ গায়ন এগৰাকী সত্ৰীয়া সংস্কৃতিৰ সাধক,বিশিষ্ট শিল্পী আছিল। ভাৰতবৰ্ষৰ দিল্লী,মুম্বাই...
लौट आया मॉनसून! यूपी, बिहार समेत देश के बड़े हिस्से में भारी बारिश का अलर्ट, लगातार बरसेंगे बादल
देश के बड़े हिस्से में तेज बारिश हो रही है। मौसम विभाग का अनुमान है कि उत्तर-पश्चिम और मध्य भारत...
મહુવા કથાકાર પુ મોરારીબાપુએ લોકોને મતદાન કરવા અપીલ કરી
મહુવા કથાકાર પુ મોરારીબાપુએ લોકોને મતદાન કરવા અપીલ કરી
રોટરી કલબ ડીવાઇન અને સ્ત્રા સમાજ ડીસા દ્વારા ફ્રી સ્તન કેન્સર ચકાસણી કેમ્પ યોજાયો
રોટરી કલબ ડીવાઇન અને સ્ત્રા સમાજ ડીસા દ્વારા ફ્રી સ્તન કેન્સર ચકાસણી કેમ્પ યોજાયો
আজাদী কা অমৃত মহোৎসৱ’ৰ উপলক্ষে মৰাণত বৃহৎ চাইকেল ৰেলী । বিধায়ক চক্ৰধৰ গগৈৰ অংশগ্ৰহণ।
কাইলৈ দেশবাসীয়ে অনুষ্ঠিত কৰিব স্বাধীনতা দিৱস। স্বাধীনতা দিৱস উদযাপনৰ বাবে...