લોકભારતી સણોસરા ખાતે 'દર્શક' સ્મારક વ્યાખ્યાન માળા યોજાશે, પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરાશે કવિ તુષાર શુક્લ 'મારી ભાષા છે ગુજરાતી...' વિષય પર વ્યાખ્યાન આપશે સણોસરા ખાતે આગામી સોમવાર તા.29ના સવારે સણોસરા લોકભારતી ગ્રામવિધાપીઠના પ્રણેતા કેળવણીકાર અને સાહિત્યકાર મનુભાઈ પંચોળી 'દર્શક' સ્મારક વ્યાખ્યાનમાળા અંતર્ગત કવિ તુષાર શુક્લ વ્યાખ્યાન આપશે. આ સાથે અહીના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્‍માન થશે. અહીંના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન ગોહિલવાડના ગૌરવરૂપ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે આગામી સોમવાર તા.29 સવારે 'દર્શક' સ્મારકમાળામાં જાણિતા કવિ તુષાર શુક્લ 'મારી ભાષા છે ગુજરાતી...' વિષય પર વ્યાખ્યાન આપશે. લોકભારતી ગ્રામવિધાપીઠના પ્રણેતા કેળવણીકાર અને સાહિત્યકાર ચિંતક મનુભાઈ પંચોળી 'દર્શક' સ્મારક વ્યાખ્યાનમાળાના આ ઓગણીસમા મણકાના આ વ્યાખ્યાન સાથે અહીંના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન થશે. સંસ્થાના વડા અરુણભાઈ દવે તથા રઘુવીરભાઈ ચૌધરી અને નિયામક હસમુખભાઈ દેવમુરારિ સાથે રામચંદ્ર ભાઈ પંચોળીના સંકલન સાથે અહીંના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન થશે, જેમાં મનજીભાઈ નાકરાણી (સહકાર), મોહનભાઈ અને નંદુબહેન દલસાણિયા (શિક્ષણ - ગ્રામવિકાસ), દિનેશભાઈ ઠાકર (પર્યાવરણ), માધુભાઈ નાંદરિયા (શિક્ષણ) તથા ફાધર થોમસ (શિક્ષણ) સમાવિષ્ટ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
न्यायालय में विचाराधीन प्रकरणों को उपखण्ड अधिकारी न्यायालय बून्दी में स्थानान्तिरत कर शीघ्र सुनवाई के आदेश करने को लेकर कलेक्ट्रेट में एडीएम को ज्ञापन सौंपा
प्रार्थी जानकी लाल पुत्र नोताराम आयु 70 वर्ष निवासी हाल तिरूपत्ति विहार छत्रपूरा बून्दी की ओर से...
गायत्री परिवार की ज्योति कलश रथ यात्रा समिति का हुआ गठन
गायत्री परिवार की ज्योति कलश रथ यात्रा समिति का हुआ गठनयुगऋषि श्री राम शर्मा के आध्यात्मिक...
Breaking News: दिल्ली में हवा हुई और जहरीली, 400 के पार पहुंचा AQI | Delhi Pollution | Aaj Tak
Breaking News: दिल्ली में हवा हुई और जहरीली, 400 के पार पहुंचा AQI | Delhi Pollution | Aaj Tak
આજે ઢોર નિયંત્રણ કાયદો રદ કરાવવા માલધારીઓ દ્વારા સૌરાષ્ટ્રમાં દૂધનું વિતરણ બંધ
ઢોર નિયંત્રણ કાયદો રદ કરવા માટે આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં માલધારીઓ દ્વારા એક દિવસ માટે સદંતર દૂધનું...
Super Earth: NASA ने ढूंढा पृथ्वी जैसा ग्रह...2 सूरज, महासागर और जीव भी ? | #NASA
Super Earth: NASA ने ढूंढा पृथ्वी जैसा ग्रह...2 सूरज, महासागर और जीव भी ? | #NASA #SuperEarth