લોકભારતી સણોસરા ખાતે 'દર્શક' સ્મારક વ્યાખ્યાન માળા યોજાશે, પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરાશે કવિ તુષાર શુક્લ 'મારી ભાષા છે ગુજરાતી...' વિષય પર વ્યાખ્યાન આપશે સણોસરા ખાતે આગામી સોમવાર તા.29ના સવારે સણોસરા લોકભારતી ગ્રામવિધાપીઠના પ્રણેતા કેળવણીકાર અને સાહિત્યકાર મનુભાઈ પંચોળી 'દર્શક' સ્મારક વ્યાખ્યાનમાળા અંતર્ગત કવિ તુષાર શુક્લ વ્યાખ્યાન આપશે. આ સાથે અહીના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્‍માન થશે. અહીંના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન ગોહિલવાડના ગૌરવરૂપ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે આગામી સોમવાર તા.29 સવારે 'દર્શક' સ્મારકમાળામાં જાણિતા કવિ તુષાર શુક્લ 'મારી ભાષા છે ગુજરાતી...' વિષય પર વ્યાખ્યાન આપશે. લોકભારતી ગ્રામવિધાપીઠના પ્રણેતા કેળવણીકાર અને સાહિત્યકાર ચિંતક મનુભાઈ પંચોળી 'દર્શક' સ્મારક વ્યાખ્યાનમાળાના આ ઓગણીસમા મણકાના આ વ્યાખ્યાન સાથે અહીંના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન થશે. સંસ્થાના વડા અરુણભાઈ દવે તથા રઘુવીરભાઈ ચૌધરી અને નિયામક હસમુખભાઈ દેવમુરારિ સાથે રામચંદ્ર ભાઈ પંચોળીના સંકલન સાથે અહીંના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન થશે, જેમાં મનજીભાઈ નાકરાણી (સહકાર), મોહનભાઈ અને નંદુબહેન દલસાણિયા (શિક્ષણ - ગ્રામવિકાસ), દિનેશભાઈ ઠાકર (પર્યાવરણ), માધુભાઈ નાંદરિયા (શિક્ષણ) તથા ફાધર થોમસ (શિક્ષણ) સમાવિષ્ટ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MS Dhoni special at Wankhede: In 250th CSK match, legendary batter hits three consecutive sixes
Wankhede Stadium surprisingly wore a yellow look on Sunday night in the contest between home side...
મહુવામાં છેલ્લા 42 વર્ષથી શિવાજી ગ્રુપ દ્વારા ગાંધી બાગ ચોક માં યોજાતા ગણપતિ મહોત્સવમાં ગાંધી બાગ કા રાજા ગણપતિ બાપા ની પધરામણી કરવામાં આવી
મહુવામાં છેલ્લા 42 વર્ષથી શિવાજી ગ્રુપ દ્વારા ગાંધી બાગ ચોક માં યોજાતા ગણપતિ મહોત્સવમાં ગાંધી બાગ...
કુછડી ટોલનાકા પાસે બાઈક આખલા સાથે અથડાતા યુવાનનું મોત નિપજ્યુ
કુછડી ટોલનાકા પાસે બાઈક આખલા સાથે અથડાતા યુવાનનું મોત નિપજ્યુ
ગારીયાધાર પોલીસે બે ઇસમોને નશાની હાલતમાં ઝડપી પાડયા
ગારીયાધાર પોલીસે બે ઇસમોને નશાની હાલતમાં ઝડપી પાડયા
પીપળી ધામ સવા ભગતની જગ્યામાં રામદેવપીરના દર્શન પોહચ્યા વન અને પર્યાવરણ મંત્રી કીરીટ સિંહ રાણા
પીપળી ધામ સવા ભગતની જગ્યામાં રામદેવપીરના દર્શન પોહચ્યા વન અને પર્યાવરણ મંત્રી કીરીટ સિંહ રાણા