લોકભારતી સણોસરા ખાતે 'દર્શક' સ્મારક વ્યાખ્યાન માળા યોજાશે, પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરાશે કવિ તુષાર શુક્લ 'મારી ભાષા છે ગુજરાતી...' વિષય પર વ્યાખ્યાન આપશે સણોસરા ખાતે આગામી સોમવાર તા.29ના સવારે સણોસરા લોકભારતી ગ્રામવિધાપીઠના પ્રણેતા કેળવણીકાર અને સાહિત્યકાર મનુભાઈ પંચોળી 'દર્શક' સ્મારક વ્યાખ્યાનમાળા અંતર્ગત કવિ તુષાર શુક્લ વ્યાખ્યાન આપશે. આ સાથે અહીના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્‍માન થશે. અહીંના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન ગોહિલવાડના ગૌરવરૂપ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે આગામી સોમવાર તા.29 સવારે 'દર્શક' સ્મારકમાળામાં જાણિતા કવિ તુષાર શુક્લ 'મારી ભાષા છે ગુજરાતી...' વિષય પર વ્યાખ્યાન આપશે. લોકભારતી ગ્રામવિધાપીઠના પ્રણેતા કેળવણીકાર અને સાહિત્યકાર ચિંતક મનુભાઈ પંચોળી 'દર્શક' સ્મારક વ્યાખ્યાનમાળાના આ ઓગણીસમા મણકાના આ વ્યાખ્યાન સાથે અહીંના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન થશે. સંસ્થાના વડા અરુણભાઈ દવે તથા રઘુવીરભાઈ ચૌધરી અને નિયામક હસમુખભાઈ દેવમુરારિ સાથે રામચંદ્ર ભાઈ પંચોળીના સંકલન સાથે અહીંના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન થશે, જેમાં મનજીભાઈ નાકરાણી (સહકાર), મોહનભાઈ અને નંદુબહેન દલસાણિયા (શિક્ષણ - ગ્રામવિકાસ), દિનેશભાઈ ઠાકર (પર્યાવરણ), માધુભાઈ નાંદરિયા (શિક્ષણ) તથા ફાધર થોમસ (શિક્ષણ) સમાવિષ્ટ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
জালুকবাৰী , গাড়ীগাঁও ঈদগাহ ময়দানত ঈদ - উজ - আজহাৰ সমূহীয়া নামাজ সম্পন্ন
আজিৰ খবৰ, গুৱাহাটী, ১০ জুলাই, ২০২২ : বিশ্বৰ ইছলাম ধৰ্মী লোক সকলৰ পবিত্ৰ ত্যাগৰ উৎসৱ স্বৰূপ ঈদ -...
দিল্লীত অনুষ্ঠিত বিজেপিৰ ৰাষ্ট্ৰীয় অধিৱেশনত মন্তব্য কেন্দ্রীয় গৃহমন্ত্ৰী অমিত শ্বাহৰ।
I.N.D.I. এলায়েন্সৰ নেতাসকলে তেওঁলোকৰ সন্তানক প্রধানমন্ত্রী, মুখ্যমন্ত্রী বনাব বিচাৰে : অমিত শ্বাহ
डोटासरा बोले- दिलावर की एस्कॉर्ट बढ़ा दीजिए:दुर्घटना नहीं घट जाए, हमारे कार्यकर्ताओं में आक्रोश
कांग्रेस प्रदेशाध्यक्ष गोविंद सिंह डोटासरा ने कहा कि 9 महीने की सरकार में दो ही चर्चा है। एक तो...
અમરેલીની નગરપાલિકા દ્વારા પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરતા દિલીપ સંઘાણી
અમરેલીની નગરપાલિકા દ્વારા પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરતા દિલીપ સંઘાણી
महापालिकेवर दबाव, किशोरी पेडणेकरांचा आरोप Kishori Pendekar on Eknath shinde | BMC Election 2022
महापालिकेवर दबाव, किशोरी पेडणेकरांचा आरोप Kishori Pendekar on Eknath shinde | BMC Election 2022