અંગદાન અભિયાનને સાંપડી રહેલો પ્રતિસાદ ભાવનગર જિલ્લામાં અંગદાન મહાદાન સુત્રને સાર્થક કરવા લોકો તરફથી સારો પ્રતિસાદ સાંપડયો છે.પરિવારના વ્યકિત બ્રેઇનડેડ થાય તો પરિવારજનો અન્યની જિંદગી બચાવવા માટે આ અભિયાનને સમર્થન આપી રહયાં છે.સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા આ અભિયાન અંતર્ગત દિલીપભાઇ દેશમુખ "દાદા"ના અંગદાનના સંકલ્પને સાર્થક કરવા જિલ્લા ઇન્ચાજ અશોકભાઇ ઉલવા દ્વારા ભારે જહેમત ઉઠાવાઇ રહી છે. સિહોર તાલુકાના સણોસરા ગામ પાસે આવેલ સાંઢિડા મહાદેવ મંદિર મહંત પરિવારના ઘનશ્યામપરી કાળુપરી ગોસ્વામીની દીકરી અંકિતાબેનનું બ્રેઇનડેડ થતાં અમદાવાદ ખાતે સિવિલ હૉસ્પિટલમાં અંગદાન કરાતા ત્રણ વ્યકિતઓને જીવનદાન મળ્યું. સિહોર તાલુકના સાંઢિડા ગામે રહેતા ઘનશ્યામપરી કાળુપરી ગોસ્વામીની દોકરી અંકિતાબેન (ઉ.વ.20)ને લોહીના કણો ઓછાં રહેતાં હોય અમદાવાદ સિવિલની દવા ચાલતી હતી. સણોસરાથી અમદાવાદ જતાં બાળવા પાસે એક્સિડન્ટ થતાં અંકિતાબેનને હેમરેજ થઇ ગયેલ. બાદમાં અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. તા.18 ઓગસ્ટના તેણીને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવેલ આથી તેના પરિવારજનોને અંગદાન સમિતિ અને ડૉકટરો દ્વારા તેણીનું અંગદાન કરવા સમજાવવામાં આવેલ. પરિવારજનોની સંમતિથી અંકિતાની બે કોડની અને લિવરનું દાન મળતાં ત્રણ વ્યકિતને જીવનદાન મળેલ. અંગદાન અભિયાનના જિલ્લા ઇન્ચાર્જ અશોકભાઇ ઉલવા, ડૉ.અનિલભાઇ ત્રિવેદી, આણંદરામબાપુ કાપડી, ડૉ.પ્રશાંતભાઇ આસ્તિક, સણોસરાના સરપંચ હીરાભાઇ સાંબડ,સભ્ય ભગવાનભાઇ સાંબડ સહિતનાઓએ પરિવારની મુલાકાત લીધી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
US Market Downfall | अमेरिकी बाजार में गिरावट के बाद, निवेशकों के लिए ये है सलाह | Morning Business
US Market Downfall | अमेरिकी बाजार में गिरावट के बाद, निवेशकों के लिए ये है सलाह | Morning Business
*વડાપ્રધાનશ્રીને આવકારવા યાત્રાધામ અંબાજીએ નવા કલેવર ધારણ કર્યાઃ શક્તિપીઠ સર્કલથી ગબ્બર સુધી રંગબેરંગી રોશનીથી સર્જાયો અદ્દભૂત નજારો*
વડાપ્રધાન શ્રીને આવકારવા યાત્રાધામ અંબાજીએ નવા કલેવર ધારણ કર્યાઃ શક્તિપીઠ સર્કલથી ગબ્બર સુધી...
কৃষ্ণচূড়া গছৰ ছালত দুয়োজনা গুৰুৰ চিত্ৰ অংকন কৰি প্ৰশংসা বুটলিবলৈ সক্ষম হৈছে ডিমৌৰ ময়ূৰকৃষ্ণা গগৈ
কৃষ্ণচূড়া গছৰ ছালত দুয়োজনা গুৰুৰ চিত্ৰ অংকন কৰি প্ৰশংসা বুটলিবলৈ সক্ষম হৈছে ডিমৌৰ...
કોરોના વાયરસ અપડેટ: ભારતમાં નવા કોરોનાના કેસોમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 8813 કેસ
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 8,813 નવા કેસ નોંધાયા છે, જેનાથી કોરોના કેસની કુલ સંખ્યા 44,...
Devendra Fadnavis झाले Pune Flood वरून ट्रोल, मुंबई पुराची आठवण करणाऱ्यांना काय म्हणाले?
Devendra Fadnavis झाले Pune Flood वरून ट्रोल, मुंबई पुराची आठवण करणाऱ्यांना काय म्हणाले?