હવેલી ખાતેથી ભગવાન શ્રીકૃષ્ણની નીકળેલી શોભા યાત્રામાં પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલાએ મીઠા મોઢા કરાવ્યા અને નરેશભાઈ કૈલા એ ભગવાન શ્રી કૃષ્ણને માથે ઉપાડી અને વાજતે ગાજતે યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમજ વઢવાણ ખાતે પરંપરાગત રીતે હવેલી ખાતેથી શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ત્યારે આઠમના દિવસે ગોકુળ આઠમ ના પવિત્ર અવસર નિમિત્તે ધનરાજભાઇકેલા પૂર્વ ધારાસભ્ય ધારાસભ્ય હતા ત્યારથી પોતે ગોકુળ આઠમની પવિત્ર દિવસે હવેલી ખાતેથી ગોકુળ યાત્રા શોભા યાત્રાને પ્રસ્થાન કરાવી અને સાથે જોડાય છે.ત્યારે આ ગોકુળ આઠમના દિવસે સુરેન્દ્રનગર શહેરના વિઠ્ઠલ પ્રેસ રોડ ઉપર હવેલી ખાતેથી શોભાયાત્રા નું પસ્તાન વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ અને સમાજ સેવકો દ્વારા ગોકુળ આઠમની જન્માષ્ટમીની શોભા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં જયેશભાઈ શુકલ ધનજીભાઈ પટેલ તેમજ સમાજ સેવક ચંદ્રેશભાઇ પટેલ અને પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલા તેમજ તેમના પુત્ર નરેશભાઈ કૈલા એ પ્રસ્થાન સમયે ભગવાન શ્રીકૃષ્ણને માથે ઉપાડી અને પદયાત્રા કરાવી હતી અને શોભા યાત્રાનું પ્રસ્થાન સાથે પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલાએ યાત્રાના સમયે મીઠા મોઢા કરાવી અને યાત્રાનું સન્માન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધારી:-લાયબ્રેરી ચોકથી એસ.ટી ડેપો સુધીના ખખડધજ રોડ બનાવવાની કામગીરી માં વરસાદ વિલન બનેલ
ધારી:-લાયબ્રેરી ચોકથી એસ.ટી ડેપો સુધીના ખખડધજ રોડ બનાવવાની કામગીરી માં વરસાદ વિલન બનેલ
Kolkata Case: आज से स्वास्थ्य मंत्रालय के सामने सड़क पर मुफ्त OPD शुरू करेंगे डॉक्टर, हड़ताल जारी रखने का भी एलान
नई दिल्ली। एम्स और दिल्ली के अन्य अस्पतालों के रेजिडेंट डॉक्टर 19 अगस्त से निर्माण भवन...
16GB रैम और टेलीफोटो कैमरा वाले Oppo की इस प्रीमियम सीरीज की लॉन्च डेट आई सामने, यहां जानें डिटेल
लंबे समय से ही Oppo की एक प्रीमियम सीरीज Oppo Find X7 को लेकर कई जानकारी सामने आती रही है। अब...
કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાના ELC વર્કશોપનું આયોજન
માહિર કલમ ન્યૂઝ પેપર & ચેનલ માટેગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર,...
AI की वजह से 74 प्रतिशत भारतीयों को सता रहा नौकरी खोने का डर, माइक्रोसॉफ्ट की रिपोर्ट में चौंकाने वाले खुलासे
नई दिल्ली, आर्टिफिशियल इंटेलिजेंस (एआई) की वजह से भारत में 74 प्रतिशत कर्मचारियों को नौकरी...