હવેલી ખાતેથી ભગવાન શ્રીકૃષ્ણની નીકળેલી શોભા યાત્રામાં પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલાએ મીઠા મોઢા કરાવ્યા અને નરેશભાઈ કૈલા એ ભગવાન શ્રી કૃષ્ણને માથે ઉપાડી અને વાજતે ગાજતે યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમજ વઢવાણ ખાતે પરંપરાગત રીતે હવેલી ખાતેથી શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ત્યારે આઠમના દિવસે ગોકુળ આઠમ ના પવિત્ર અવસર નિમિત્તે ધનરાજભાઇકેલા પૂર્વ ધારાસભ્ય ધારાસભ્ય હતા ત્યારથી પોતે ગોકુળ આઠમની પવિત્ર દિવસે હવેલી ખાતેથી ગોકુળ યાત્રા શોભા યાત્રાને પ્રસ્થાન કરાવી અને સાથે જોડાય છે.ત્યારે આ ગોકુળ આઠમના દિવસે સુરેન્દ્રનગર શહેરના વિઠ્ઠલ પ્રેસ રોડ ઉપર હવેલી ખાતેથી શોભાયાત્રા નું પસ્તાન વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ અને સમાજ સેવકો દ્વારા ગોકુળ આઠમની જન્માષ્ટમીની શોભા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં જયેશભાઈ શુકલ ધનજીભાઈ પટેલ તેમજ સમાજ સેવક ચંદ્રેશભાઇ પટેલ અને પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલા તેમજ તેમના પુત્ર નરેશભાઈ કૈલા એ પ્રસ્થાન સમયે ભગવાન શ્રીકૃષ્ણને માથે ઉપાડી અને પદયાત્રા કરાવી હતી અને શોભા યાત્રાનું પ્રસ્થાન સાથે પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલાએ યાત્રાના સમયે મીઠા મોઢા કરાવી અને યાત્રાનું સન્માન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
तीन दिवसीय भारत दौरे पर पहुंचे भूटान के राजा जिग्मे खेसर वांगचुक, जयशंकर बोले- यात्रा से संबंध होंगे मजबूत
राष्ट्रपति द्रौपदी मुर्मु के निमंत्रण पर भूटान के राजा जिग्मे खेसर नामग्याल वांगचुक तीन दिवसीय...
ઈશુંદાન ગઢવીને પ્રગતિબાબતે ચર્ચા કરવા ખુલ્લો પડકાર ફેંકતા માલધારી સેલના પ્રદેશસંયોજક ર્ડા સંજય દેસાઈ
ઈશુંદાન ગઢવીને પ્રગતિબાબતે ચર્ચા કરવા ખુલ્લો પડકાર ફેંકતા માલધારી સેલના પ્રદેશસંયોજક ર્ડા સંજય દેસાઈ
পথ দুৰ্ঘটনাত আহত ঘগ্ৰাপাৰ হাইস্কুলৰ সহ শিক্ষক হেমন্ত বৈশ্যৰ মৃত্যু
নলবাৰী জিলাৰ অন্তৰ্গত ঘগ্ৰাপাৰ হাইস্কুলৰ সহ শিক্ষক হেমন্ত বৈশ্য এক পথ দুৰ্ঘটনাত আহত হৈ গুৱাহাটী...
અમદાવાદમાં ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા આયોજિત ‘ફોટો એક્ઝિબિશન’નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું ઉદ્ઘાટન .
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે અમદાવાદમાં ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા આયોજિત...
Cong made J&K a terror state, Modi has turned the tables for peace and prosperity :Chugh
BJP national general secretary Tarun Chugh, who is also the party incharge for J&K, today...