હવેલી ખાતેથી ભગવાન શ્રીકૃષ્ણની નીકળેલી શોભા યાત્રામાં પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલાએ મીઠા મોઢા કરાવ્યા અને નરેશભાઈ કૈલા એ ભગવાન શ્રી કૃષ્ણને માથે ઉપાડી અને વાજતે ગાજતે યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમજ વઢવાણ ખાતે પરંપરાગત રીતે હવેલી ખાતેથી શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ત્યારે આઠમના દિવસે ગોકુળ આઠમ ના પવિત્ર અવસર નિમિત્તે ધનરાજભાઇકેલા પૂર્વ ધારાસભ્ય ધારાસભ્ય હતા ત્યારથી પોતે ગોકુળ આઠમની પવિત્ર દિવસે હવેલી ખાતેથી ગોકુળ યાત્રા શોભા યાત્રાને પ્રસ્થાન કરાવી અને સાથે જોડાય છે.ત્યારે આ ગોકુળ આઠમના દિવસે સુરેન્દ્રનગર શહેરના વિઠ્ઠલ પ્રેસ રોડ ઉપર હવેલી ખાતેથી શોભાયાત્રા નું પસ્તાન વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ અને સમાજ સેવકો દ્વારા ગોકુળ આઠમની જન્માષ્ટમીની શોભા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં જયેશભાઈ શુકલ ધનજીભાઈ પટેલ તેમજ સમાજ સેવક ચંદ્રેશભાઇ પટેલ અને પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલા તેમજ તેમના પુત્ર નરેશભાઈ કૈલા એ પ્રસ્થાન સમયે ભગવાન શ્રીકૃષ્ણને માથે ઉપાડી અને પદયાત્રા કરાવી હતી અને શોભા યાત્રાનું પ્રસ્થાન સાથે પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલાએ યાત્રાના સમયે મીઠા મોઢા કરાવી અને યાત્રાનું સન્માન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
চৰাইদেউ দেওশালত বন্তি প্ৰজ্বলন কৰিলে চৰাইদেউ আমাৰ গৌৰৱ সংস্থাই
আহোম ৰাজত্বকালৰ প্ৰথমটো স্থায়ী ৰাজধানী চৰাইদেউত চাওলুং চুকাফাই প্ৰতিষ্ঠা কৰা চৰাইদেউ দেওশাল...
'कांग्रेस ने फेक नैरेटिव चलाकर बाबासाहब को चुनाव हरवाया था' केंद्रीय मंत्री अर्जुनराम मेघवाल ने जमकर साधा निशाना
हरियाणा में एक जनसभा को संबोधित करते हुए केंद्रीय मंत्री और राजस्थान के बीकानेर से सांसद...
BANAS RIVER/ બનાસ નદી માં આવ્યા નવા નીર..
BANAS RIVER/ બનાસ નદી માં આવ્યા નવા નીર..
মৰাণ পথালিবাম তৰাজান গাঁৱত ৰহস্যজনক ভাৱে এটি শিশুৰ মৃত্যু, মৰাণ আৰক্ষীৰ তদন্ত
মৰাণ পথালিবাম তৰাজান গাঁৱত ৰহস্যজনক ভাৱে এটি শিশুৰ মৃত্যু, মৰাণ আৰক্ষীৰ তদন্ত