હવેલી ખાતેથી ભગવાન શ્રીકૃષ્ણની નીકળેલી શોભા યાત્રામાં પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલાએ મીઠા મોઢા કરાવ્યા અને નરેશભાઈ કૈલા એ ભગવાન શ્રી કૃષ્ણને માથે ઉપાડી અને વાજતે ગાજતે યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમજ વઢવાણ ખાતે પરંપરાગત રીતે હવેલી ખાતેથી શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ત્યારે આઠમના દિવસે ગોકુળ આઠમ ના પવિત્ર અવસર નિમિત્તે ધનરાજભાઇકેલા પૂર્વ ધારાસભ્ય ધારાસભ્ય હતા ત્યારથી પોતે ગોકુળ આઠમની પવિત્ર દિવસે હવેલી ખાતેથી ગોકુળ યાત્રા શોભા યાત્રાને પ્રસ્થાન કરાવી અને સાથે જોડાય છે.ત્યારે આ ગોકુળ આઠમના દિવસે સુરેન્દ્રનગર શહેરના વિઠ્ઠલ પ્રેસ રોડ ઉપર હવેલી ખાતેથી શોભાયાત્રા નું પસ્તાન વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ અને સમાજ સેવકો દ્વારા ગોકુળ આઠમની જન્માષ્ટમીની શોભા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં જયેશભાઈ શુકલ ધનજીભાઈ પટેલ તેમજ સમાજ સેવક ચંદ્રેશભાઇ પટેલ અને પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલા તેમજ તેમના પુત્ર નરેશભાઈ કૈલા એ પ્રસ્થાન સમયે ભગવાન શ્રીકૃષ્ણને માથે ઉપાડી અને પદયાત્રા કરાવી હતી અને શોભા યાત્રાનું પ્રસ્થાન સાથે પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલાએ યાત્રાના સમયે મીઠા મોઢા કરાવી અને યાત્રાનું સન્માન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના 3 પોલીસ કર્મચારી સસ્પેન્ડ....
કાંકરેજ તાલુકા મુખ્ય મંથક શિહોરી પોલીસ સ્ટેશનમાં ફરજ પર બેદરકારી દાખવતા 3 પોલીસ કર્મચારીઓ ને...
બિલ્કીસ બાનો કેસઃ 11 દોષિતોને છોડાવવામાં ભાજપના આ બે નેતાઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી
બિલ્કીસ બાનો કેસ આ દિવસોમાં ચર્ચામાં છે. આ મામલે અનેક પ્રકારના સમાચાર આવી રહ્યા છે. દરમિયાન, બહાર...
Breaking News: ‘PM 4-5 दिन ध्यान भटकाएंगे’, बोले Rahul Gandhi | PM Modi | Rahul Gandhi Vs Modi
Breaking News: ‘PM 4-5 दिन ध्यान भटकाएंगे’, बोले Rahul Gandhi | PM Modi | Rahul...
G20 Summit in India: जी20 सम्मेलन में क्या Russia Ukraine War का साया मंडराएगा? (BBC Hindi)
G20 Summit in India: जी20 सम्मेलन में क्या Russia Ukraine War का साया मंडराएगा? (BBC Hindi)
শিলচৰ বানপানীঃ মথাউৰি ভংগৰ গোচৰত ৪ জনক গ্ৰেপ্তাৰ
বৰাক নদীৰ এটা মথাউৰি ভাঙি যোৱাৰ সন্দৰ্ভত কাছাৰ আৰক্ষীয়ে কমেও চাৰিজন লোকক গ্ৰেপ্তাৰ কৰিছে।,...