હવેલી ખાતેથી ભગવાન શ્રીકૃષ્ણની નીકળેલી શોભા યાત્રામાં પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલાએ મીઠા મોઢા કરાવ્યા અને નરેશભાઈ કૈલા એ ભગવાન શ્રી કૃષ્ણને માથે ઉપાડી અને વાજતે ગાજતે યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમજ વઢવાણ ખાતે પરંપરાગત રીતે હવેલી ખાતેથી શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ત્યારે આઠમના દિવસે ગોકુળ આઠમ ના પવિત્ર અવસર નિમિત્તે ધનરાજભાઇકેલા પૂર્વ ધારાસભ્ય ધારાસભ્ય હતા ત્યારથી પોતે ગોકુળ આઠમની પવિત્ર દિવસે હવેલી ખાતેથી ગોકુળ યાત્રા શોભા યાત્રાને પ્રસ્થાન કરાવી અને સાથે જોડાય છે.ત્યારે આ ગોકુળ આઠમના દિવસે સુરેન્દ્રનગર શહેરના વિઠ્ઠલ પ્રેસ રોડ ઉપર હવેલી ખાતેથી શોભાયાત્રા નું પસ્તાન વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ અને સમાજ સેવકો દ્વારા ગોકુળ આઠમની જન્માષ્ટમીની શોભા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં જયેશભાઈ શુકલ ધનજીભાઈ પટેલ તેમજ સમાજ સેવક ચંદ્રેશભાઇ પટેલ અને પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલા તેમજ તેમના પુત્ર નરેશભાઈ કૈલા એ પ્રસ્થાન સમયે ભગવાન શ્રીકૃષ્ણને માથે ઉપાડી અને પદયાત્રા કરાવી હતી અને શોભા યાત્રાનું પ્રસ્થાન સાથે પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલાએ યાત્રાના સમયે મીઠા મોઢા કરાવી અને યાત્રાનું સન્માન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bhagwant Mann making political capital out of Modi govt welfare schemes: Chugh
BJP national general secretary Tarun Chugh today said that the Bhagwant Mann government was...
ભીલડી પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થયો
ભીલડી પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થયો
શિહોરી ખાતે આમ આદમી પાર્ટી એ કાર્યાલય નું કર્યું ઉદ્ધઘાટન
કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આમ આદમી પાર્ટી ના કાર્યાલય નું ઉદઘાટન કરવામાં...
Himmatnagar: વિધાનસભા Congress ઉમેદવાર કમલેશ પટેલ સમર્થકો સાથે નોધાવી ઉમેદવારી | Gujarat Election
Himmatnagar: વિધાનસભા Congress ઉમેદવાર કમલેશ પટેલ સમર્થકો સાથે નોધાવી ઉમેદવારી | Gujarat Election
আঙুৰলতা ডেকাৰ শেহতীয়া মন্তব্যত ভাইৰেল সামাজিক মাধ্যম
বিজেপী নেত্ৰী আঙুৰলতা ডেকাৰ শেহতীয়া এটা মন্তব্যই তোলপাৰ লগাইছে সামাজিক মাধ্যমত ।
বিজেপী...