ધ્રાંગધ્રા ડીવીઝનના ડી.વાય.એસ.પી સાથે પીપળી ગામના શખ્સે ગેરવર્ષન કરતા શખ્સ વિરુધ્ધ ફરીયાદ નોંધાઇ હતી. પીપળી ગામે રહેતા માવજીભાઇ ઇશ્વરભાઇ વાણીયા દ્વારા ગત દિવસ દરમિયાન અરજી કરેલ હોય જે અરજીની સંદર્ભે ધ્રાંગધ્રા ડીવીઝનના ડી.વાય.એસ.પી જે.ડી.પુરોહીત દ્વારા આ અરજીના અરજદાર માવજીભાઇ ઇશ્વરભાઇ વાણીયાને પુરાવા સાથે રજુ થવા જણાવતા પોતે મંગળવારે ધ્રાંગધ્રા ડી.વાય.એસ.પી સમક્ષ પહોચ્યા હતા જ્યા તેઓની પાસે કરેલ અરજી સંદર્ભે પુરાવા માંગતા માવજીભાઇ વાણીયા ઉશ્કેરાઇ જઇ ફરીયાદના માંગ કરી પોલીસ અધિકારીને જેમ ફાવે તેમ ગાળો બોલી ગેરવર્તન કરતા માવજીભાઇ ઇશ્વરભાઇ વાણીયા વિરુધ્ધ સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઇ હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાત ગૌરવ યાત્રા 3જા દિવસ નો શુભારંભ
ગુજરાત ગૌરવ યાત્રા 3જા દિવસ નો શુભારંભ
हरियाली अमावस्या पर भक्तों ने किया नर्मदा स्नान, पुलिस-प्रशासन रहा मुस्तैद! MP News Khategaon
हरियाली अमावस्या पर भक्तों ने किया नर्मदा स्नान, पुलिस-प्रशासन रहा मुस्तैद! MP News...
રાજા રામ મોહનરાયની ૨૫૦મી જન્મજયંતિની ઉજવણી
નિમિત્તે રાજા રામમોહનરાય પુસ્તકાલય ફાઉન્ડેશન, કલકત્તા અને સરકારી જિલ્લા પુસ્તકાલય, અમરેલીના સંયુક્ત ઉપક્રમે
મહિલા સશક્તિકરણનો સંદેશ આપતી જાગૃત્તિ રેલીનું આયોજન
તા.૧૫મીએ નગરના મુખ્ય માર્ગો પર ફરનાર આ જાગૃત્તિ રેલીમાં શાળાની વિદ્યાર્થીનિઓ જોડાશે
---
અમરેલી,...
AAP नेता Sanjay Singh का BJP पर बड़ा निशाना, कहा 'गोडसे की फोटो लगाकर पूजा करें BJP' | Aaj Tak
AAP नेता Sanjay Singh का BJP पर बड़ा निशाना, कहा 'गोडसे की फोटो लगाकर पूजा करें BJP' | Aaj Tak
મોરબી મા વધુ એક મોટી હોનારત જુલતો પુલ તૂટી પડ્યો જાણો આટલા લોકો ડૂબ્યા
મોરબી ખાતે વધુ એક હોનારત ઇતિહાસ માં જોડાઈ મચ્છું નદી પર આવેલો જુલતો પુલ આજે સાંજે અચાનક તૂટી...