મહીસાગર જિલ્લાના જાનવડ ખાતે શ્રીજી હાઈસ્કૂલ દ્વારા સંસ્કૃત સવર્ધન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. સંસ્કૃત ભારતી મહીસાગરની સમગ્ર ટીમની આગેવાની હેઠળ આ યાત્રાને આગળ વધારવામાં આવી હતી. શ્રીજી હાઈસ્કૂલના 600 થી 700 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો, વાલીઓ, જાનવડ ગામના ગ્રામજનો ઉપસ્થિત રહી આ યાત્રામાં જોડાયા હતા તેમજ વિદ્યાર્થીઓ દ્વારા શ્રીફળ કળશ સાથે મસ્તક પર શ્રીમદ્ ભગવદ્ ગીતા મૂકી સંસ્કૃત શ્લોકોનું ઉચ્ચારણ કરતા સંસ્કૃત મય વાતાવરણ થયું હતું. આશરે 2 km જેટલી લાંબી યાત્રા ચાલી હતી. જાનવડ આશરે 1500 થી 2000 જેટલી વસ્તી ધરાવતા ગામમાં આ યાત્રા નીકળી હતી આ યાત્રાનું આયોજન ડો.નરેશ વણઝારા, ડો.દિનેશકુમાર આર માછી, ડો.પરેશ પારેખ, ડો.કાજલબેન પટેલ, જાગૃતિબેન બારોટ,ભોઈ ગૌરાંગભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અને શ્રીજી હાઈસ્કૂલના આચાર્યશ્રી મહેન્દ્રભાઈ પટેલ તથા સુરેશભાઈ ભાવસાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
AAP has promoted mafias in Punjab, failed to deliver for common man as in Delhi. Both, Bhagwant Mann and Kejrieal should quit on moral grounds : Chugh
BJP national general secretary Tarun Chugh today said that the AAP government in Punjab has not...
દિલ્હી વિધાનસભા સત્રઃ કેજરીવાલ સરકાર આજે વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે, સત્રમાં હોબાળો થવાની શક્યતા
દારૂની નીતિને લઈને રાજકીય ઘર્ષણ વચ્ચે AAP સરકાર સોમવારે દિલ્હી વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ...
Weekly Top Picks किस Sector और Share में लगाएं अब पैसा, बाजार में कहां है दमदार कमाई का मौका
Weekly Top Picks किस Sector और Share में लगाएं अब पैसा, बाजार में कहां है दमदार कमाई का मौका
ભાવનગરઃ ST વિભાગના નિયામક ઝડપાયા હજારોની લાંચ લેતા, ACBએ આ રીતે ઝડપ્યા રંગેહાથે
ભાવનગરઃ ST વિભાગના નિયામક ઝડપાયા હજારોની લાંચ લેતા, ACBએ આ રીતે ઝડપ્યા રંગેહાથે