મહીસાગર જિલ્લાના જાનવડ ખાતે શ્રીજી હાઈસ્કૂલ દ્વારા સંસ્કૃત સવર્ધન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. સંસ્કૃત ભારતી મહીસાગરની સમગ્ર ટીમની આગેવાની હેઠળ આ યાત્રાને આગળ વધારવામાં આવી હતી. શ્રીજી હાઈસ્કૂલના 600 થી 700 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો, વાલીઓ, જાનવડ ગામના ગ્રામજનો ઉપસ્થિત રહી આ યાત્રામાં જોડાયા હતા તેમજ વિદ્યાર્થીઓ દ્વારા શ્રીફળ કળશ સાથે મસ્તક પર શ્રીમદ્ ભગવદ્ ગીતા મૂકી સંસ્કૃત શ્લોકોનું ઉચ્ચારણ કરતા સંસ્કૃત મય વાતાવરણ થયું હતું. આશરે 2 km જેટલી લાંબી યાત્રા ચાલી હતી. જાનવડ આશરે 1500 થી 2000 જેટલી વસ્તી ધરાવતા ગામમાં આ યાત્રા નીકળી હતી આ યાત્રાનું આયોજન ડો.નરેશ વણઝારા, ડો.દિનેશકુમાર આર માછી, ડો.પરેશ પારેખ, ડો.કાજલબેન પટેલ, જાગૃતિબેન બારોટ,ભોઈ ગૌરાંગભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અને શ્રીજી હાઈસ્કૂલના આચાર્યશ્રી મહેન્દ્રભાઈ પટેલ તથા સુરેશભાઈ ભાવસાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আৰুনাচলীৰ বিৰুদ্ধে অৰ্ধ উলংগ প্ৰতিবাদ অসমীয়া যুৱ মঞ্চৰ.....
আৰুনাচলীৰ বিৰুদ্ধে অৰ্ধ উলংগ প্ৰতিবাদ অসমীয়া যুৱ মঞ্চৰ.....
पाँच लाख रुपए की लागत से लूणकरणसर कस्बे मे पक्षियों के लिए 61 फीट लंबा .बनाया रैन बसेरा |
पाँच लाख रुपए की लागत से लूणकरणसर कस्बे मे पक्षियों के लिए 61 फीट लंबा .बनाया रैन बसेरा |
दलिया...
ભાજપ મા બાળક જન્મે એટલે મોદી-મોદી કરે અને મોટો થાય એટલે ટિકીટ માંગે -Ex Minister (MLA) યોગેશ પટેલ
ભાજપ મા બાળક જન્મે એટલે મોદી-મોદી કરે અને મોટો થાય એટલે ટિકીટ માંગે -Ex Minister (MLA) યોગેશ પટેલ
চাপৰমুখ ঐতিহাসিক গুৰুদ্বাৰা মাতাজীত ৪০৩তম্ প্ৰকাশ উৎসৱৰ শুভাৰম্ভ অহাকালিৰ পৰা।১৭এপ্ৰিলত নগৰ কীৰ্তন,১৮ এপ্ৰিলত দিৱান
চাপৰমুখ সিং গাঁওত ১৮২০চনত স্থাপিত উওৰ পূৰ্বাঞ্চলৰ দ্বিতীয় ঐতিহাসিক গুৰুদ্বাৰা মাতাজীত প্ৰত্যেক...