મહીસાગર જિલ્લાના જાનવડ ખાતે શ્રીજી હાઈસ્કૂલ દ્વારા સંસ્કૃત સવર્ધન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. સંસ્કૃત ભારતી મહીસાગરની સમગ્ર ટીમની આગેવાની હેઠળ આ યાત્રાને આગળ વધારવામાં આવી હતી. શ્રીજી હાઈસ્કૂલના 600 થી 700 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો, વાલીઓ, જાનવડ ગામના ગ્રામજનો ઉપસ્થિત રહી આ યાત્રામાં જોડાયા હતા તેમજ વિદ્યાર્થીઓ દ્વારા શ્રીફળ કળશ સાથે મસ્તક પર શ્રીમદ્ ભગવદ્ ગીતા મૂકી સંસ્કૃત શ્લોકોનું ઉચ્ચારણ કરતા સંસ્કૃત મય વાતાવરણ થયું હતું. આશરે 2 km જેટલી લાંબી યાત્રા ચાલી હતી. જાનવડ આશરે 1500 થી 2000 જેટલી વસ્તી ધરાવતા ગામમાં આ યાત્રા નીકળી હતી આ યાત્રાનું આયોજન ડો.નરેશ વણઝારા, ડો.દિનેશકુમાર આર માછી, ડો.પરેશ પારેખ, ડો.કાજલબેન પટેલ, જાગૃતિબેન બારોટ,ભોઈ ગૌરાંગભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અને શ્રીજી હાઈસ્કૂલના આચાર્યશ્રી મહેન્દ્રભાઈ પટેલ તથા સુરેશભાઈ ભાવસાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  રાવલ ગામમાં રામમંદિર માં  બેઠક રાખવામાં આવી હતી 
 
                      રાવલ ગામમાં રામમંદિર માં બેઠક રાખવામાં આવી હતી
                  
   કાલોલ પીર ગેબનશાહ અને સૈયદશાહ પીરની દરગાહમાં ઉજવાતો ઉર્સમાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો 
 
                      કાલોલ જુના પોલીસ સ્ટેશન પાસે વર્ષો જુની દરગાહ હજરત પીર સૈયદશાહ બાબા અને હજરત સૈયદ પીર ગેબનશાહ...
                  
   ৰাষ্ট্ৰপতি দ্ৰোপদী মুৰ্ম আৰু অসমৰ আদিবাসী সকল 
 
                      ৰাষ্ট্ৰপতি দ্ৰোপদী মুৰ্ম আৰু অসমৰ আদিবাসী সকল 
এইবাৰ ভাৰতৰ ১৫তম ৰাষ্ট্ৰপতি শ্ৰী মতী দ্ৰোপদী...
                  
   Government Scheme : बेटियों को सरकार दे रही 1 लाख रुपये, सीधे Account में आएगा पैसा 
 
                      Govt. Scheme : हाल ही में कुछ दिन पहले छत्तीसगढ़ की राज्य सरकार ने राज्य में बेटियों की पढ़ाई को...
                  
   
  
  
   
  