મહીસાગર જિલ્લાના જાનવડ ખાતે શ્રીજી હાઈસ્કૂલ દ્વારા સંસ્કૃત સવર્ધન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. સંસ્કૃત ભારતી મહીસાગરની સમગ્ર ટીમની આગેવાની હેઠળ આ યાત્રાને આગળ વધારવામાં આવી હતી. શ્રીજી હાઈસ્કૂલના 600 થી 700 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો, વાલીઓ, જાનવડ ગામના ગ્રામજનો ઉપસ્થિત રહી આ યાત્રામાં જોડાયા હતા તેમજ વિદ્યાર્થીઓ દ્વારા શ્રીફળ કળશ સાથે મસ્તક પર શ્રીમદ્ ભગવદ્ ગીતા મૂકી સંસ્કૃત શ્લોકોનું ઉચ્ચારણ કરતા સંસ્કૃત મય વાતાવરણ થયું હતું. આશરે 2 km જેટલી લાંબી યાત્રા ચાલી હતી. જાનવડ આશરે 1500 થી 2000 જેટલી વસ્તી ધરાવતા ગામમાં આ યાત્રા નીકળી હતી આ યાત્રાનું આયોજન ડો.નરેશ વણઝારા, ડો.દિનેશકુમાર આર માછી, ડો.પરેશ પારેખ, ડો.કાજલબેન પટેલ, જાગૃતિબેન બારોટ,ભોઈ ગૌરાંગભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અને શ્રીજી હાઈસ્કૂલના આચાર્યશ્રી મહેન્દ્રભાઈ પટેલ તથા સુરેશભાઈ ભાવસાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Samir Arora On HDFC Bank | आखिर इस Stock में क्या चल रहा है? फिलहाल निवेश के लिए SBI है बेहतर?
Samir Arora On HDFC Bank | आखिर इस Stock में क्या चल रहा है? फिलहाल निवेश के लिए SBI है बेहतर?
નકલી પાસપોર્ટ દ્વારા ઓસ્ટ્રેલિયામાં 5 વર્ષની મહિલા ઝડપાઈ,પરત ફરેલી મહિલાની ધરપકડ
ઓસ્ટ્રેલિયાથી નકલી પાસપોર્ટ પર પરત ફરેલી એક મહિલા ઝડપાઈ છે. મહેસાણાની એક મહિલા ઈમિગ્રેશન...
অসম দিৱস ২০২৩ : তাৰিখ, ইতিহাস, আৰু তাৎপৰ্য্য
অসম দিৱস, যাক অসম দিৱস বা আসোম দিৱস বুলিও জনা যায়, ভাৰতত অসম ৰাজ্য গঠনৰ উপলক্ষে।
প্ৰতিবছৰে...
સુપ્રસિદ્ધ ડાકોરમાં નૂતનવર્ષાભિનંદનના દિવસે સદીઓથી ચાલી આવતી પરંપરા એટલે કે અન્નકૂટ લૂંટવાની પ્રથા.
સુપ્રસિદ્ધ ડાકોરમાં નૂતનવર્ષાભિનંદનના દિવસે સદીઓથી ચાલી આવતી પરંપરા એટલે કે અન્નકૂટ લૂંટવાની પ્રથા.