મહીસાગર જિલ્લાના જાનવડ ખાતે શ્રીજી હાઈસ્કૂલ દ્વારા સંસ્કૃત સવર્ધન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. સંસ્કૃત ભારતી મહીસાગરની સમગ્ર ટીમની આગેવાની હેઠળ આ યાત્રાને આગળ વધારવામાં આવી હતી. શ્રીજી હાઈસ્કૂલના 600 થી 700 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો, વાલીઓ, જાનવડ ગામના ગ્રામજનો ઉપસ્થિત રહી આ યાત્રામાં જોડાયા હતા તેમજ વિદ્યાર્થીઓ દ્વારા શ્રીફળ કળશ સાથે મસ્તક પર શ્રીમદ્ ભગવદ્ ગીતા મૂકી સંસ્કૃત શ્લોકોનું ઉચ્ચારણ કરતા સંસ્કૃત મય વાતાવરણ થયું હતું. આશરે 2 km જેટલી લાંબી યાત્રા ચાલી હતી. જાનવડ આશરે 1500 થી 2000 જેટલી વસ્તી ધરાવતા ગામમાં આ યાત્રા નીકળી હતી આ યાત્રાનું આયોજન ડો.નરેશ વણઝારા, ડો.દિનેશકુમાર આર માછી, ડો.પરેશ પારેખ, ડો.કાજલબેન પટેલ, જાગૃતિબેન બારોટ,ભોઈ ગૌરાંગભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અને શ્રીજી હાઈસ્કૂલના આચાર્યશ્રી મહેન્દ્રભાઈ પટેલ તથા સુરેશભાઈ ભાવસાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ગુજરાતી ગરબે ઘુમેલા N.C.C. કેડેટ્સને સુબેદાર દ્વારા સન્માનિત કરાયા..!!
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ગુજરાતી ગરબે ઘુમેલા N.C.C. કેડેટ્સને સુબેદાર દ્વારા સન્માનિત...
ઇસુદાન ગઢવીએ ગોપાલ ઇટાલિયાની અટકાયત મુદ્દે શું કહ્યું? જુઓ વીડિયો
ઇસુદાન ગઢવીએ ગોપાલ ઇટાલિયાની અટકાયત મુદ્દે શું કહ્યું? જુઓ વીડિયો
Upcoming Cars: Tata Motors जल्द लॉन्च करेगी 3 नई गाड़ियां, लिस्ट में एक हैचबैक और 2 एसयूवी शामिल
ata Nexon iCNG कॉन्सेप्ट को कुछ महीने पहले भारत मोबिलिटी ग्लोबल एक्सपो में पेश किया गया था और आने...
અમદાવાદ સહિતી રાજ્યના 12 જિલ્લામાં વરસેલા મેઘાએ ગુજરાતમાં મેઘાની છેલ્લીની ઈનિંગનો પુરાવો આપ્યો... અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ અમદાવાદમાં મેઘરાજાએ ફરી એક વખત તોફાની બેટિંગ કરી જેની સીધી જ અસર શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં જોવા મળી.....
મિનિટો સુધી વરસેલા વરસાદે વિરામ લીધો તો કલાકો સુધી મેઘમહેર કરી હોય તેવા દ્રસ્યો સામે આવવા...