મહીસાગર જિલ્લાના જાનવડ ખાતે શ્રીજી હાઈસ્કૂલ દ્વારા સંસ્કૃત સવર્ધન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. સંસ્કૃત ભારતી મહીસાગરની સમગ્ર ટીમની આગેવાની હેઠળ આ યાત્રાને આગળ વધારવામાં આવી હતી. શ્રીજી હાઈસ્કૂલના 600 થી 700 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો, વાલીઓ, જાનવડ ગામના ગ્રામજનો ઉપસ્થિત રહી આ યાત્રામાં જોડાયા હતા તેમજ વિદ્યાર્થીઓ દ્વારા શ્રીફળ કળશ સાથે મસ્તક પર શ્રીમદ્ ભગવદ્ ગીતા મૂકી સંસ્કૃત શ્લોકોનું ઉચ્ચારણ કરતા સંસ્કૃત મય વાતાવરણ થયું હતું. આશરે 2 km જેટલી લાંબી યાત્રા ચાલી હતી. જાનવડ આશરે 1500 થી 2000 જેટલી વસ્તી ધરાવતા ગામમાં આ યાત્રા નીકળી હતી આ યાત્રાનું આયોજન ડો.નરેશ વણઝારા, ડો.દિનેશકુમાર આર માછી, ડો.પરેશ પારેખ, ડો.કાજલબેન પટેલ, જાગૃતિબેન બારોટ,ભોઈ ગૌરાંગભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અને શ્રીજી હાઈસ્કૂલના આચાર્યશ્રી મહેન્દ્રભાઈ પટેલ તથા સુરેશભાઈ ભાવસાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દિયોદરમાં ડમ્પર નીચે કચડાઇ જતાં શિક્ષકનું મોત
બનાસકાંઠા જીલ્લાના દિયોદરમાંથી એક કાળજુ કંપાવતી અકસ્માતની ઘટના સામે આવી છે. ગઇકાલે ઘરેથી બાઇક...
নৰ্থ ইষ্ট ইণ্ডিয়া ফেষ্টিভেল২২ৰ দ্বিতীয় সংস্কৰণ আৰম্ভ হ'ল থাইলেণ্ডৰ চেণ্ট্ৰেল ৱৰ্ল্ড, বেংককত
নৰ্থ ইষ্ট ইণ্ডিয়া ফেষ্টিভেল২২ৰ দ্বিতীয় সংস্কৰণ আৰম্ভ হ'ল থাইলেণ্ডৰ চেণ্ট্ৰেল ৱৰ্ল্ড, বেংককত।...
લાખણી SBI ગ્રાહક કેન્દ્રના કર્મચારી પર છરા વડે હુમલો..
લાખણી SBI ગ્રાહક કેન્દ્રના કર્મચારી પર છરા વડે હુમલો, 50 રૂપિયાની ફાટેલી નોટ બદલવાની ના પાડી તો...
આઝાદીના 75 વર્ષ: પીએમ મોદીએ સ્વાતંત્ર્ય સેનાનીઓના સપના સાકાર કરવા માટે લીધા આ પાંચ શપથ
PM નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પર દિલ્હીના લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધનમાં પાંચ શપથ લીધા...
સિહોર શહેરમાં ઝેરોક્ષ એસોસિયેશન ની મીટીંગ યોજાઈ હતી
મોંઘવારીએ સામાન્ય માણસની હાલત ખરાબ કરીને રાખી દીધી છે માણસને પરિવારનું ગુજરાન ચલાવવું અતિ કપરું...