મહીસાગર જિલ્લાના જાનવડ ખાતે શ્રીજી હાઈસ્કૂલ દ્વારા સંસ્કૃત સવર્ધન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. સંસ્કૃત ભારતી મહીસાગરની સમગ્ર ટીમની આગેવાની હેઠળ આ યાત્રાને આગળ વધારવામાં આવી હતી. શ્રીજી હાઈસ્કૂલના 600 થી 700 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો, વાલીઓ, જાનવડ ગામના ગ્રામજનો ઉપસ્થિત રહી આ યાત્રામાં જોડાયા હતા તેમજ વિદ્યાર્થીઓ દ્વારા શ્રીફળ કળશ સાથે મસ્તક પર શ્રીમદ્ ભગવદ્ ગીતા મૂકી સંસ્કૃત શ્લોકોનું ઉચ્ચારણ કરતા સંસ્કૃત મય વાતાવરણ થયું હતું. આશરે 2 km જેટલી લાંબી યાત્રા ચાલી હતી. જાનવડ આશરે 1500 થી 2000 જેટલી વસ્તી ધરાવતા ગામમાં આ યાત્રા નીકળી હતી આ યાત્રાનું આયોજન ડો.નરેશ વણઝારા, ડો.દિનેશકુમાર આર માછી, ડો.પરેશ પારેખ, ડો.કાજલબેન પટેલ, જાગૃતિબેન બારોટ,ભોઈ ગૌરાંગભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અને શ્રીજી હાઈસ્કૂલના આચાર્યશ્રી મહેન્દ્રભાઈ પટેલ તથા સુરેશભાઈ ભાવસાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લઠ્ઠાકાંડ તેલ લેવા ગયો !! ગૃહમંત્રીના હોમ ટાઉન સુરતમાંજ ભાજપના નેતાઓએ દારૂની મહેફિલ માણી !
હાલ રાજ્યમાં લઠ્ઠાકાંડ સર્જાયા બાદ દારૂબંધીનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે તેમછતાં દારૂ પીવાઈ...
Breaking News: Delhi Metro में CM Kejriwal पर धमकी भरे मैसेज लिखने वाला युवक गिरफ्तार | Aaj Tak
Breaking News: Delhi Metro में CM Kejriwal पर धमकी भरे मैसेज लिखने वाला युवक गिरफ्तार | Aaj Tak
कर्करोगासारख्या गंभीर आजाराला रोखण्यासाठी तंबाखू सेवन टाळावे : सीईओ कीर्तीकुमार पूजार
रत्नागिरी : तंबाखूजन्य पदार्थांच्या सेवनामुळे कर्करोगासारखे गंभीर आजार होतात. आपले आरोग्य उत्तम...
વલસાડ જિલ્લામાં 2.64 ઇંચ વરસાદ પડતા રસ્તાઓ પર ભરાયા પાણી
વલસાડ જિલ્લામાં 2.64 ઇંચ વરસાદ પડતા રસ્તાઓ પર ભરાયા પાણી