મહીસાગર જિલ્લાના જાનવડ ખાતે શ્રીજી હાઈસ્કૂલ દ્વારા સંસ્કૃત સવર્ધન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. સંસ્કૃત ભારતી મહીસાગરની સમગ્ર ટીમની આગેવાની હેઠળ આ યાત્રાને આગળ વધારવામાં આવી હતી. શ્રીજી હાઈસ્કૂલના 600 થી 700 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો, વાલીઓ, જાનવડ ગામના ગ્રામજનો ઉપસ્થિત રહી આ યાત્રામાં જોડાયા હતા તેમજ વિદ્યાર્થીઓ દ્વારા શ્રીફળ કળશ સાથે મસ્તક પર શ્રીમદ્ ભગવદ્ ગીતા મૂકી સંસ્કૃત શ્લોકોનું ઉચ્ચારણ કરતા સંસ્કૃત મય વાતાવરણ થયું હતું. આશરે 2 km જેટલી લાંબી યાત્રા ચાલી હતી. જાનવડ આશરે 1500 થી 2000 જેટલી વસ્તી ધરાવતા ગામમાં આ યાત્રા નીકળી હતી આ યાત્રાનું આયોજન ડો.નરેશ વણઝારા, ડો.દિનેશકુમાર આર માછી, ડો.પરેશ પારેખ, ડો.કાજલબેન પટેલ, જાગૃતિબેન બારોટ,ભોઈ ગૌરાંગભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અને શ્રીજી હાઈસ્કૂલના આચાર્યશ્રી મહેન્દ્રભાઈ પટેલ તથા સુરેશભાઈ ભાવસાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કારને બેફામ દોડતા ડમ્પરે ટક્કર મારતા અકસ્માત સર્જાયો :ચાલક સહિત ચાર વ્યક્તિને ઈજા
ચોટીલા-અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલા થિયેટર નજીક રોડ ક્રોસ કરી રહેલી કારને બેફામ દોડતા ડમ્પરે...
रत्नदुर्ग माउंटेनिअर्स संस्थेच्या नूतन कार्यालयाचे मंत्री उदय सामंतांनी केले उद्घाटन
रत्नागिरी : रत्नदुर्ग माउंटेनिअर्स ही संस्था गेले अनेक वर्ष साहस व समाज उपयोगी कार्यक्रम राबवत...
साउदी Crown Prince की भारत में ये एंट्री देखी क्या?। mohammed Bin salman। Pak on G20 Summit
साउदी Crown Prince की भारत में ये एंट्री देखी क्या?। mohammed Bin salman। Pak on G20 Summit
રાજકોટમાં કાલથી ચાર દિ’ સૌરાષ્ટ્ર-કચ્છના 11 જિલ્લાના રીટર્નીંગ અધિકારીઓની બીજા તબક્કાની ચૂંટણીલક્ષી તાલીમ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગવાનું શરુ થતા રાજકીય પક્ષોની સાથે ચૂંટણી પંચ અને વહીવટી તંત્ર...
সোণাৰিত দুৰ্বৃত্তৰ আক্ৰমণত প্ৰধান শিক্ষক আহত
সোণাৰিত দুৰ্বৃত্তৰ আক্ৰমণত প্ৰধান শিক্ষক আহত
সোণাৰিত অঘটন।মুনু প্ৰজা নামৰ এজন লোকে দাৰে...