મહીસાગર જિલ્લાના જાનવડ ખાતે શ્રીજી હાઈસ્કૂલ દ્વારા સંસ્કૃત સવર્ધન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. સંસ્કૃત ભારતી મહીસાગરની સમગ્ર ટીમની આગેવાની હેઠળ આ યાત્રાને આગળ વધારવામાં આવી હતી. શ્રીજી હાઈસ્કૂલના 600 થી 700 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો, વાલીઓ, જાનવડ ગામના ગ્રામજનો ઉપસ્થિત રહી આ યાત્રામાં જોડાયા હતા તેમજ વિદ્યાર્થીઓ દ્વારા શ્રીફળ કળશ સાથે મસ્તક પર શ્રીમદ્ ભગવદ્ ગીતા મૂકી સંસ્કૃત શ્લોકોનું ઉચ્ચારણ કરતા સંસ્કૃત મય વાતાવરણ થયું હતું. આશરે 2 km જેટલી લાંબી યાત્રા ચાલી હતી. જાનવડ આશરે 1500 થી 2000 જેટલી વસ્તી ધરાવતા ગામમાં આ યાત્રા નીકળી હતી આ યાત્રાનું આયોજન ડો.નરેશ વણઝારા, ડો.દિનેશકુમાર આર માછી, ડો.પરેશ પારેખ, ડો.કાજલબેન પટેલ, જાગૃતિબેન બારોટ,ભોઈ ગૌરાંગભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અને શ્રીજી હાઈસ્કૂલના આચાર્યશ્રી મહેન્દ્રભાઈ પટેલ તથા સુરેશભાઈ ભાવસાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ફતેપુરા નગરમાં રસ્તા પર પડેલા ખાડાને કારણે અકસ્માત થવાની ભીતિ લોકો થયા પરેશાન
ફતેપુરા નગરમાં ખાડાનું સામ્રાજ્ય જ્યાં જુએ ત્યાં ખાડા જ ખાડા
રસ્તા પર પડેલા ખાડાને કારણે...
મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કળસરિયાની ઉપસ્થિતિમાં કોંગ્રેસ કાર્યકરોની બેઠક યોજાઈ
મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કળસરિયાની ઉપસ્થિતિમાં કોંગ્રેસ કાર્યકરોની બેઠક યોજાઈ
भारतीय इतिहास का शुद्धिकरण के साथ पुनर्लेखन हो-डॉ. नरूका पीएमश्री विद्यालय में मनाया इतिहास दिवस
पीएमश्री राजकीय उच्च माध्यमिक विद्यालय राहोली में अखिल भारतीय इतिहास संकलन समिति जयपुर प्रांत की...
રાધનપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઇ | SatyaNirbhay News Channel
રાધનપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઇ | SatyaNirbhay News Channel
પાવીજેતપુર તાલુકાના ડેરીયા ગામના બસ સ્ટેન્ડ પાસેના વળાંક ઉપરથી ફરી એકવાર આઇસર ટેમ્પો પલટી ખાધો
પાવીજેતપુર તાલુકાના ડેરીયા ગામના બસ સ્ટેન્ડ પાસેના વળાંક ઉપરથી ફરી એકવાર આઇસર ટેમ્પો પલટી ખાધો...