મહીસાગર જિલ્લાના જાનવડ ખાતે શ્રીજી હાઈસ્કૂલ દ્વારા સંસ્કૃત સવર્ધન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. સંસ્કૃત ભારતી મહીસાગરની સમગ્ર ટીમની આગેવાની હેઠળ આ યાત્રાને આગળ વધારવામાં આવી હતી. શ્રીજી હાઈસ્કૂલના 600 થી 700 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો, વાલીઓ, જાનવડ ગામના ગ્રામજનો ઉપસ્થિત રહી આ યાત્રામાં જોડાયા હતા તેમજ વિદ્યાર્થીઓ દ્વારા શ્રીફળ કળશ સાથે મસ્તક પર શ્રીમદ્ ભગવદ્ ગીતા મૂકી સંસ્કૃત શ્લોકોનું ઉચ્ચારણ કરતા સંસ્કૃત મય વાતાવરણ થયું હતું. આશરે 2 km જેટલી લાંબી યાત્રા ચાલી હતી. જાનવડ આશરે 1500 થી 2000 જેટલી વસ્તી ધરાવતા ગામમાં આ યાત્રા નીકળી હતી આ યાત્રાનું આયોજન ડો.નરેશ વણઝારા, ડો.દિનેશકુમાર આર માછી, ડો.પરેશ પારેખ, ડો.કાજલબેન પટેલ, જાગૃતિબેન બારોટ,ભોઈ ગૌરાંગભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અને શ્રીજી હાઈસ્કૂલના આચાર્યશ્રી મહેન્દ્રભાઈ પટેલ તથા સુરેશભાઈ ભાવસાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જુનાગઢને ઝળહળતું કરનાર દિવંગત નગરશેઠની પ્રતિમાનું અનાવરણ કરાયું
જુનાગઢને ઝળહળતું કરનાર દિવંગત નગરશેઠની પ્રતિમાનું અનાવરણ કરાયું
গ্ৰামীণ স্বনিয়োজন প্ৰশিক্ষণ প্ৰতিষ্ঠান, দৰংত সৌন্দৰ্য চৰ্চাৰ বিনামূলীয়া প্ৰশিক্ষণৰ শুভাৰম্ভ
ভাৰত চৰকাৰৰ গ্ৰামোন্নয়ন মন্ত্ৰালয় ,অসম চৰকাৰ আৰু ইউকো বেঙ্কৰ যৌথ প্ৰচেষ্টাত পৰিচালিত এক প্ৰকল্প...
NEWS :- Tiago EV को भारत में मिल रहा जबरदस्त रिस्पॉन्स, Nexon EV को पछाड़ा .
Toyota इनोवा हाईक्रॉस के पास इस समय स्ट्रांग हाइब्रिड कारों का मार्केट शेयर सबसे अधिक है। वहीं...
सासूने मारली सुनेला कडकडून मिठी, बघा जबरदस्त व्हिडीओ...
सासूने मारली सुनेला कडकडून मिठी...