મહીસાગર જિલ્લાના જાનવડ ખાતે શ્રીજી હાઈસ્કૂલ દ્વારા સંસ્કૃત સવર્ધન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. સંસ્કૃત ભારતી મહીસાગરની સમગ્ર ટીમની આગેવાની હેઠળ આ યાત્રાને આગળ વધારવામાં આવી હતી. શ્રીજી હાઈસ્કૂલના 600 થી 700 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો, વાલીઓ, જાનવડ ગામના ગ્રામજનો ઉપસ્થિત રહી આ યાત્રામાં જોડાયા હતા તેમજ વિદ્યાર્થીઓ દ્વારા શ્રીફળ કળશ સાથે મસ્તક પર શ્રીમદ્ ભગવદ્ ગીતા મૂકી સંસ્કૃત શ્લોકોનું ઉચ્ચારણ કરતા સંસ્કૃત મય વાતાવરણ થયું હતું. આશરે 2 km જેટલી લાંબી યાત્રા ચાલી હતી. જાનવડ આશરે 1500 થી 2000 જેટલી વસ્તી ધરાવતા ગામમાં આ યાત્રા નીકળી હતી આ યાત્રાનું આયોજન ડો.નરેશ વણઝારા, ડો.દિનેશકુમાર આર માછી, ડો.પરેશ પારેખ, ડો.કાજલબેન પટેલ, જાગૃતિબેન બારોટ,ભોઈ ગૌરાંગભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અને શ્રીજી હાઈસ્કૂલના આચાર્યશ્રી મહેન્દ્રભાઈ પટેલ તથા સુરેશભાઈ ભાવસાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বাকী নিদিয়াৰ বাবেই মৰাণ অট' পাৰ্টছ দোকানত লণ্ডভণ্ড গ্ৰাহকৰ
বাকী নিদিয়াৰ বাবেই মৰাণ অট' পাৰ্টছ দোকানত লণ্ডভণ্ড গ্ৰাহকৰ
Maruti Suzuki Car Launches in 2023: मारुति की इस साल लॉन्च हुई तीन दमदार कारें, Fronx से लेकर Jimny तक शामिल
मारुति की इस साल लॉन्च हुई तीन दमदार कार के बारे में बताने जा रहे हैं। मारुति मार्केट में सबसे...
भाजपा कार्यकर्ताओ को नई ऊर्जा देने का सम्मेलन हुआ सम्पन्न।
पन्ना।
कार्यकर्ताओ को नई ऊर्जा देने भाजपा का कार्यकर्ता सम्मेलन हुआ सम्पन्न।
...
MI vs LSG: Akash Madhwal की गेंदबाजी के कायल हुए ये भारतीय दिग्गज, Bumrah ने भी इस स्टार की शान में कही ये बात
बुधवार को आईपीएल 2023 के एलिमिनेटर मुकाबले में एलएसजी के खिलाफ पांच विकेट लेने के बाद भारतीय...