રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે રાજ્યમાં રાજકીય ઉથલપાથલો જોવા મળી રહી છે સાબરકાંઠા જિલ્લાની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસના દિગ્ગજ નેતા અને આદિવાસી સમાજના નેતા ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ એટલે થોડા સમય પહેલા કેસરિયો કેસ ધારણ કર્યો હતો બાદમાં પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય અને ક્ષત્રિય સમાજના આગેવાન એવા મહેન્દ્રસિંહ બારૈયા એ પણ કોંગ્રેસનો હાથ છોડી ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે પ્રવેશ મેળવે છે છેલ્લા કેટલાક સમયથી મહેન્દ્રસિંહ બારૈયા ભાજપમાં જોડાય છે તે અટકળો ચાલી રહી હતી પરંતુ આજે મહેન્દ્રસિંહ બારૈયા પોતાના સમર્થકો સાથે કમલમ પોહોચી વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ મેળવી લીધો છે ત્યારે મીડિયા સમક્ષ મહેન્દ્રસિંહ એ વાત કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસમાં માત્ર જૂથવાદની રાજનીતિ થઈ રહી છે અને ભાજપમાં જૂથવાદ નથી પરંતુ વિકાસની રાજનીતિ થઈ ગઈ હોવાનું કોંગ્રેસ પર આક્ષેપ લગાવ્યો હતો તો બીજી તરફ મહેન્દ્રસિંહ નારાજ હતા તે સમયે પ્રદેશ નેતૃત્વ દ્વારા તેમને સમજાવવાનો કોઈ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો નહોતું જોકે મહેન્દ્રસિંહ બારૈયા છેલ્લા ૨૫ વર્ષથી સક્રિય રાજકારણમાં કોંગ્રેસ સાથે જોડાયેલા હતા પરંતુ હવે મહેન્દ્રસિંહ બારૈયા ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે પાર્ટી જે જવાબદારી શોપ છે તે જવાબદારીનું વહન કરવા માટેની તૈયારી બતાવી ચૂક્યા છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાવનગર શહેરમાં સ્વાઇન ફ્લુએ એક વ્યક્તિનો ભોગ લીધો
ભાવનગર શહેરમાં સ્વાઇન ફ્લુએ એક વ્યક્તિનો ભોગ લીધો
গুণোৎসৱৰ মাজতে দূখবৰ
দক্ষিণ শালমাৰাৰ মানকাচৰ জিলাৰ ২০৯২নং পুৰাণ সূখচৰ প্ৰাথমিক বিদ্যালয়ত গুণোৎসৱৰ অন্তিম দিনত প্ৰধান...
নামখলাৰ বাহমল্লাত দুখন বাইকৰ মুখামুখি সংঘৰ্ষ, গুৰুতৰ ভাৱে আহত দুজন
ছিপাঝাৰৰ নামখলাত বাইকৰ মুখামুখি সংঘৰ্ষ।
গুৰুতৰভাৱে আহত দুজন।
আহত লোক দুজন হ'ল অৱসৰী শিক্ষক মহেশ...
सन रोज संस्था के स्थापना दिवस पर "गर्व सम्मान" से सम्मानित किए गए संस्था के सहयोगी
-सनरोज संस्था का मनाया गया तीसवां वर्षगांठ-
गोरखपुर। लगन, परिश्रमऔर जुनून कार्य की सफलता...
વેજલપુર સુહાસીની મંડળ દ્વારા સ્વામિનારાયણ મંદિરના ૩૨મા પાટોત્સવની શાનદાર ઉજવણી કરાઈ
કાલોલ તાલુકાના વેજલપુર મુકામે મોટી કાછિયા વાડ માં આવેલ સ્વામિનારાયણ મંદિરની ૩૨માં પાટોત્સવની...