સરદાર સરોવરમાંથી નર્મદામાં ૨.૫૦ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે
હાલના ૧૦ ના બદલે ૧૫ દરવાજા વધુ ઊંચાઈ સુધી ખોલવામાં આવશે
ગાંધીનગર,તા.22
સરદાર સરોવર ડેમમાંથી હાલમાં ૧૦ દરવાજા ૧.૫૦ મીટર ખોલીને ૧ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
ઉપરવાસમાં સતત વરસાદ અને પાણીની આવકને પગલે આજે બપોરના ૧૨ વાગ્યે ૧૦ ને બદલે ૧૫ દરવાજા વધુ ઊંચાઈ સુધી ખોલીને નર્મદા નદીમાં વધુ પાણી છોડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
હવે ૧૫ દરવાજા ૨.૩૫ મીટર ખોલીને રેડિયલ ગેટમાં થી ૨.૫૦ લાખ ક્યુસેક પાણી છોડવાનું આયોજન કરવામાં આવ્યું.આ ઉપરાંત બે જળ વિદ્યુત મથકોમાં થી પણ પાણી નર્મદામાં છોડવામાં આવશે.
તેના પગલે આર.બી.પી.એચ. સહિત કુલ ૨.૯૪ લાખ ક્યુસેક પાણી નદીમાં વહેશે જેથી નર્મદા ફરી બે કાંઠે વહેશે.તેના અનુસંધાને વડોદરા જિલ્લાના નર્મદા નદીના કાંઠે આવેલા ગામોમાં સંપૂર્ણ તકેદારી રાખવા અને ગામજનોને નદી કાંઠાથી સલામત અંતર જાળવવા જણાવવામાં આવ્યું છે.
**
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
KYC APP: संपत्ति से लेकर चल रहे मुकदमे की जानकरी बस एक क्लिक में, चुनाव आयोग अपडेट करता है प्रत्याशी की हर डिटेल
लोकसभा चुनाव 2024 को लेकर राजनैतिक दलों की तैयारियां शुरू हो चुकी हैं। निर्वाचन आयोग की KYC एप पर...
Supreme Court Verdict On EVM: EVM पर SC के फैसले पर क्या बोले PM Modi? | Aaj Tak
Supreme Court Verdict On EVM: EVM पर SC के फैसले पर क्या बोले PM Modi? | Aaj Tak
BAPS સંસ્થાના પૂજ્ય શ્રી જ્ઞાનવત્સલ સ્વામીએ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા સૌને અપીલ કરી
BAPS સંસ્થાના પૂજ્ય શ્રી જ્ઞાનવત્સલ સ્વામીએ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા સૌને અપીલ કરી
आईसीएमएआई के नॉर्थन इंडिया रीजनल काउंसिल का स्टूडेंट-कन्वेंशन 2024 आयोजित
दी इंस्टीट्यूट ऑफ कॉस्ट अकाउंटेंट ऑफ इंडिया (आईसीएमएआई) के नॉर्थन इंडिया रीजनल काउंसिल की ओर से...
নুমলীগড়ত বন্যহস্তীৰ কৰুণ মৃত্যু
এফালে জয়মালাক উদ্ধাৰৰ চেষ্টা আনফালে নুমলীগড়ত বন্যহস্তীৰ কৰুণ মৃত্যু । খাদ্যৰ সন্ধানত ওলাই...