સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ચાર લાખ પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબરડેરી સાથે સાબરકાંઠા ની અરવલ્લી જિલ્લાની દૂધ મંડળીઓ સંકળાયેલી છે ત્યારે સાબર ડેરી પણ પશુપાલકો પાસેથી દૂધની ખરીદી કરી દૂધની બનાવટો અમુલ બ્રાન્ડ સાથે વેચાણ કરતી હોય છે તો બીજી તરફ પશુઓ માટે ખાણ પણ બનાવી પશુપાલકોને વેચાણે આપતી હોય છે ત્યારે આજથી સાબરીડીએ સાબરદાણના ભાવમાં પ્રતિ બેગે 10 રૂપિયાનો વધારો કર્યો છે જોકે પશુપાલકો હાલ તો સાબર ડેરીના આ ભાવો વધારાથી ચિંતિત બન્યા છે સાથે જ યા ભાવ વધારો કરવામાં આવ્યો છે તેની સામે દૂધનો પણ ભાવ વધે તેને માગ કરી રહ્યા છે દ્વારા 1490 રૂપિયા પ્રતિ બેગ ભાવ પશુપાલકો પાસે લેવામાં આવતો હતો જો કે 10 રૂપિયા ભાવ વધતાં ની સાથે જ ખેડૂતોએ હવે સાબરદણના 1500 રૂપિયા ચૂકવવા પડશે ત્યારે ભાવ વધારો પશુપાલકોને આર્થિક બોજ રૂપ બનશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दिल्ली के सीएम को लगा सुप्रीम कोर्ट से झटका,जमानत बढ़ाने की याचिका पर सुनवाई से इंकार
दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल को सुप्रीम कोर्ट से झटका लगा है. जस्टिस ए एस ओक की...
કલેકટર કચેરી ખાતે જિલ્લા પ્રવાસન સમિતિનિ બેઠક યોજવામાં આવી
કલેકટર કચેરી ખાતે જિલ્લા પ્રવાસન સમિતિનિ બેઠક યોજવામાં આવી જિલ્લા પ્રવાસન સમિતીની બેઠક...
MCN NEWS| वैजापूर येथील ईदगाह मैदानावर ईदनिमित्त नमाज पठण
MCN NEWS| वैजापूर येथील ईदगाह मैदानावर ईदनिमित्त नमाज पठण
પાવીજેતપુર તાલુકાની ચુડેલ પ્રાથમિક શાળાના શિક્ષકને છોટાઉદેપુર જિલ્લાનો શ્રેષ્ઠ શિક્ષક નો એવોર્ડ અપાયો
પાવીજેતપુર તાલુકાની ચુડેલ પ્રાથમિક શાળાના શિક્ષકને છોટાઉદેપુર જિલ્લાનો શ્રેષ્ઠ શિક્ષક નો એવોર્ડ...
Ayodhya पहुंच PM Narendra Modi ने जिन बच्चों को ऑटोग्राफ दिया उन्होंने क्या बताया?
Ayodhya पहुंच PM Narendra Modi ने जिन बच्चों को ऑटोग्राफ दिया उन्होंने क्या बताया?