ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે રાજ્યમાં રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે જેમાં સાબરકાંઠા જિલ્લાની જો વાત કરવામાં આવી તો પહેલા ખેડબ્રહ્માના ધારાસભ્ય અને આદિવાસી સમાજના દિગ્ગજ નેતા અશ્વિન કોટવાલ કોંગ્રેસનો હાથ જોડી ભાજપ સાથે જોડાયા હતા તો બીજી તરફ થોડા જ સમય બાદ પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા પણ કોંગ્રેસને ટાટા બાય બાય કહી ભાજપમાં જવા માટે મન બનાવી લીધું છે જોકે મહેન્દ્રસિંહ બારૈયા કોંગ્રેસ છોડી ભાજપમાં જાય છે તેવી અટકળો છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી હતી જેનો આજે અંત આવ્યો હતો અને ખુદ મહેન્દ્રસિંહ બારૈયા એ સ્વીકાર કર્યો હતો કે આવતીકાલે તેઓના સમર્થક સાથે કમલમ પહોંચી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે કેસરિયો ધારણ કરશે આવતીકાલે મહેન્દ્રસિંહ બારૈયા તલોદ પ્રાંતિજ મત ક્ષેત્રના તેઓના સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે રેલી સ્વરૂપે પ્રાતીજથી કમલમ પહોંચશે અને કમલમ ખાતે વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કરશે
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  જિલ્લાના વન કર્મીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા 
 
                      જિલ્લાના વન કર્મીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા
                  
   Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Tomorrow | CNBC Awaaz 
 
                      Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Tomorrow | CNBC Awaaz
                  
   यूपी: कन्नौज में समाधान दिवस में उमरी सैकड़ों फरियादियों की भीड़ 
 
                      उत्तर प्रदेश के कन्नौज में संपूर्ण समाधान दिवस का आयोजन तहसील सभागार में किया गया। इस दौरान जिला...
                  
   Maharashtra Assembly Election 2024: MVA में 288 में से 260 सीटों का हो गया बंटवारा, 28 पर मंथन बाकी 
 
                      Maharashtra Assembly Election 2024: MVA में 288 में से 260 सीटों का हो गया बंटवारा, 28 पर मंथन बाकी
                  
   ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘ મા મુકેશભાઈ કટારાની કન્વીનર તરીકે વરણી. 
 
                      ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘ દ્વારા દાહોદના મુકેશભાઈ...
                  
   
  
  
  
  
  
   
   
  