ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે રાજ્યમાં રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે જેમાં સાબરકાંઠા જિલ્લાની જો વાત કરવામાં આવી તો પહેલા ખેડબ્રહ્માના ધારાસભ્ય અને આદિવાસી સમાજના દિગ્ગજ નેતા અશ્વિન કોટવાલ કોંગ્રેસનો હાથ જોડી ભાજપ સાથે જોડાયા હતા તો બીજી તરફ થોડા જ સમય બાદ પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા પણ કોંગ્રેસને ટાટા બાય બાય કહી ભાજપમાં જવા માટે મન બનાવી લીધું છે જોકે મહેન્દ્રસિંહ બારૈયા કોંગ્રેસ છોડી ભાજપમાં જાય છે તેવી અટકળો છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી હતી જેનો આજે અંત આવ્યો હતો અને ખુદ મહેન્દ્રસિંહ બારૈયા એ સ્વીકાર કર્યો હતો કે આવતીકાલે તેઓના સમર્થક સાથે કમલમ પહોંચી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે કેસરિયો ધારણ કરશે આવતીકાલે મહેન્દ્રસિંહ બારૈયા તલોદ પ્રાંતિજ મત ક્ષેત્રના તેઓના સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે રેલી સ્વરૂપે પ્રાતીજથી કમલમ પહોંચશે અને કમલમ ખાતે વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કરશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બોડેલી : પ્રાંત કક્ષાનો વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો
બોડેલી : પ્રાંત કક્ષાનો વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો
kota.दुर्घटना में बाइक सवार दो युवकों की मौत, मुआवजे की मांग को लेकर धरने पर बैठे परिजन
kota.दुर्घटना में बाइक सवार दो युवकों की मौत, मुआवजे की मांग को लेकर धरने पर बैठे परिजन
आंधळं प्रेम! तिच्यासाठी "ती "बनली "तो"... शिक्षिकेच जडलं विद्यार्थिनीवर प्रेम आणि नंतर... । Hpn News
आंधळं प्रेम! तिच्यासाठी "ती "बनली "तो"... शिक्षिकेच जडलं विद्यार्थिनीवर प्रेम आणि नंतर... । Hpn News
দৰঙত কংগ্ৰেছৰ স্বাধীনতাৰ গৌৰৱময় যাত্ৰা
দৰঙত কংগ্ৰেছৰ স্বাধীনতাৰ গৌৰৱময় যাত্ৰা।
দৰঙৰ উপায়ুক্তৰ কাৰ্য্যালয়ৰ সন্মুখত থকা মহাত্মা গান্ধীৰ...