ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે રાજ્યમાં રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે જેમાં સાબરકાંઠા જિલ્લાની જો વાત કરવામાં આવી તો પહેલા ખેડબ્રહ્માના ધારાસભ્ય અને આદિવાસી સમાજના દિગ્ગજ નેતા અશ્વિન કોટવાલ કોંગ્રેસનો હાથ જોડી ભાજપ સાથે જોડાયા હતા તો બીજી તરફ થોડા જ સમય બાદ પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા પણ કોંગ્રેસને ટાટા બાય બાય કહી ભાજપમાં જવા માટે મન બનાવી લીધું છે જોકે મહેન્દ્રસિંહ બારૈયા કોંગ્રેસ છોડી ભાજપમાં જાય છે તેવી અટકળો છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી હતી જેનો આજે અંત આવ્યો હતો અને ખુદ મહેન્દ્રસિંહ બારૈયા એ સ્વીકાર કર્યો હતો કે આવતીકાલે તેઓના સમર્થક સાથે કમલમ પહોંચી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે કેસરિયો ધારણ કરશે આવતીકાલે મહેન્દ્રસિંહ બારૈયા તલોદ પ્રાંતિજ મત ક્ષેત્રના તેઓના સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે રેલી સ્વરૂપે પ્રાતીજથી કમલમ પહોંચશે અને કમલમ ખાતે વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કરશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુરની ભૂમિ કુમાર છાત્રાલયના 30 છાત્રોના એડમિશન રદ કર્યા #gujaratrainnewstodayingujarati
પાલનપુરની ભૂમિ કુમાર છાત્રાલયના 30 છાત્રોના એડમિશન રદ કર્યા #gujaratrainnewstodayingujarati
દાંતા ભાદરવી પૂનમ મેળાને લઇ પ્લોટોની હરાજીની તારીખ જાહેર કરાઈ
દાંતા ભાદરવી પૂનમ મેળાને લઇ પ્લોટોની હરાજીની તારીખ જાહેર કરાઈ
White Paper News: श्वेत पत्र को लेकर को लेकर विपक्षी नताओं ने BJP पर बोला हमला, सुनिए बयान | Aaj Tak
White Paper News: श्वेत पत्र को लेकर को लेकर विपक्षी नताओं ने BJP पर बोला हमला, सुनिए बयान | Aaj Tak
(ટી.બી વિભાગના)ગુજરાત આર એન ટી.સી.પી કરારબધ્ધ કર્મચારીઓ હડતાલ પર
(ટી.બી વિભાગના)ગુજરાત આર એન ટી.સી.પી કરારબધ્ધ કર્મચારીઓ હડતાલ પર
सभी राज्य 2-2 घंटे पर कानून-व्यवस्था की रिपोर्ट देंगे:कोलकाता रेप-मर्डर केस के बाद केंद्र का आदेश
केंद्र सरकार अब सभी राज्यों में कानून-व्यवस्था की खुद निगरानी करेगी। इसके लिए गृह मंत्रालय ने...