શિહોરના અંકિતાએ 3ને નવજીવન આપ્યું સિવિલ હોસ્પિટલના 85માં અંગદાનની વિગતો જોઇએ તો 20 વર્ષીય અંકિતાબેન ગોસ્વામી કે જેઓ ભાવનગરના શિહોર તાલુકાના વતની હતા તેઓને 16મી ઓગસ્ટે માર્ગ અકસ્માત સાંપડતા સધન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમા સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 18મી ઓગસ્ટના રોજ તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવતા પરિવારજનોએ અંગદાનનો હૃદયસ્પર્શી નિર્ણય કર્યો હતો. અંકિતાબેનના અંગદાનથી બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાત ના જિલ્લા થશે જળબંબાકાર..
28,29,30 જૂને ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી,, તારીખ 28,29,30 ઉત્તર અને મધ્ય...
રાજુલા ટાઉનમાં જાહેરમાં એન્ડ્રોઇડ મોબાઇલ ફોનમાં લુડોકીંગ એપ્લીકેશનમાં પૈસાથી હારજીતનો જુગાર રમતા ચાર ઇસમોને રોકડા રૂ.૧૨,૭૦૦/- મળી કુલ રૂ.૧૭,૭૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કવોલીટી કેસ શોધી કાઢતી રાજુલા પોલીસ ટીમ
રાજુલા ટાઉન પશુ દવાખાના પાસે બાપા સીતારમના ઓટા ઉપર જાહેરમાં એન્ડ્રોઇડ મોબાઇલ ફોનમાં...
क्या औरतों को 33 Percent Reservation देगी नए Parliament में Modi सरकार? | LT Show
क्या औरतों को 33 Percent Reservation देगी नए Parliament में Modi सरकार? | LT Show
অসমীয়া জাতিক নি:শেষ কৰাৰ ষড়যন্ত্ৰ ৰচিছে নেকি? কি কলে বিপ্লৱী শিল্পী ৰাজীৱ শদিয়াই।
অসমীয়া জাতিক নি:শেষ কৰাৰ ষড়যন্ত্ৰ ৰচিছে নেকি? কি কলে বিপ্লৱী শিল্পী ৰাজীৱ শদিয়াই।