શિહોરના અંકિતાએ 3ને નવજીવન આપ્યું સિવિલ હોસ્પિટલના 85માં અંગદાનની વિગતો જોઇએ તો 20 વર્ષીય અંકિતાબેન ગોસ્વામી કે જેઓ ભાવનગરના શિહોર તાલુકાના વતની હતા તેઓને 16મી ઓગસ્ટે માર્ગ અકસ્માત સાંપડતા સધન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમા સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 18મી ઓગસ્ટના રોજ તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવતા પરિવારજનોએ અંગદાનનો હૃદયસ્પર્શી નિર્ણય કર્યો હતો. અંકિતાબેનના અંગદાનથી બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
নাৰীয়ে নিজৰ কৰ্মৰে পৰিচয় দাঙি ধৰিবলৈ আহ্বান পদ্মশ্ৰী বঁটাপ্ৰাপক শিপিনী তথা উদ্যমী নাৰী হেমপ্ৰভা চুতীয়াৰ
আজি আন্তঃৰ্জাতিক নাৰী দিৱস। এই নাৰী দিৱসৰ দিনটোত নাৰী সকলক নিজৰ কৰ্মৰে উজলিবলৈ আহ্বান জনাইছে হস্ত...
Rajasthan के CM को लेकर बड़ी खबर, BJP कर सकती है चौंकाने वाले ऐलान | Baba Balaknath |Vasundhara Raje
Rajasthan के CM को लेकर बड़ी खबर, BJP कर सकती है चौंकाने वाले ऐलान | Baba Balaknath |Vasundhara Raje
વસ્તી પર "પોલીટીકલ " વિસ્ફોટ 20/10/2022 6.30pm@Sandesh News
વસ્તી પર "પોલીટીકલ " વિસ્ફોટ 20/10/2022 6.30pm@Sandesh News
પાલનપુરના બાવરી ડેરામાં બાળકીની હત્યા રીક્ષા ડ્રાઇવરે કર્યાનું ખૂલ્યું
પાલનપુરના બાવરી ડેરામાં રહેતા સ્કૂલ રિક્ષા ચાલક રવિ વઢિયારએ બાળકીની હત્યા કરી હોવાનો પોલીસે...
মাকুমৰ লুহাৰিপত্তিত আৰতি প্ৰতিযোগিতা
মাকুমৰ লুহাৰিপত্তিত আৰতি প্ৰতিযোগিতা