શિહોરના અંકિતાએ 3ને નવજીવન આપ્યું સિવિલ હોસ્પિટલના 85માં અંગદાનની વિગતો જોઇએ તો 20 વર્ષીય અંકિતાબેન ગોસ્વામી કે જેઓ ભાવનગરના શિહોર તાલુકાના વતની હતા તેઓને 16મી ઓગસ્ટે માર્ગ અકસ્માત સાંપડતા સધન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમા સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 18મી ઓગસ્ટના રોજ તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવતા પરિવારજનોએ અંગદાનનો હૃદયસ્પર્શી નિર્ણય કર્યો હતો. અંકિતાબેનના અંગદાનથી બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાનો મુદ્દો સંસદમાં ઉપાડ્યો એ બદલ બનાસની બેન ગેનીબેનનુ લાખણી તાલુકા
ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાનો મુદ્દો સંસદમાં ઉપાડ્યો એ બદલ બનાસની બેન ગેનીબેનનુ લાખણીમાં...
બેચરાજીમાં નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી
#buletinindia #gujarat #mahesana
ડીસામાં વીજ પુરવઠો ઝડપી શરૂ કરવા બેઠક યોજાઇ
'બિપરજોય' વાવાઝોડાના કારણે બનાસકાંઠાના ડીસા પંથકમાં અનેક વીજપોલ અને વૃક્ષો ધરાશયી થયા હતા. ત્યારે...
पन्ना ऊपर वाले के कहर से अन्नदाता हैरान, झकाझोर ओलावृष्टि से किसानों के चेहरे में चिंता की लकीर!!
पन्ना ऊपर वाले के कहर से अन्नदाता हैरान, झकाझोर ओलावृष्टि से किसानों के चेहरे में चिंता की लकीर!!
Botad|| પાળીયાદ ગામે હિન્દૂ પરિષદના પ્રવીણભાઈ તોગડીયા ઉપસ્થિત રહ્યા #news #paliyad #pravintogadia
Botad|| પાળીયાદ ગામે હિન્દૂ પરિષદના પ્રવીણભાઈ તોગડીયા ઉપસ્થિત રહ્યા #news #paliyad #pravintogadia