શિહોરના અંકિતાએ 3ને નવજીવન આપ્યું સિવિલ હોસ્પિટલના 85માં અંગદાનની વિગતો જોઇએ તો 20 વર્ષીય અંકિતાબેન ગોસ્વામી કે જેઓ ભાવનગરના શિહોર તાલુકાના વતની હતા તેઓને 16મી ઓગસ્ટે માર્ગ અકસ્માત સાંપડતા સધન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમા સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 18મી ઓગસ્ટના રોજ તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવતા પરિવારજનોએ અંગદાનનો હૃદયસ્પર્શી નિર્ણય કર્યો હતો. અંકિતાબેનના અંગદાનથી બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মাজুলী জিলা চিকিৎসালয়ৰ নৱ নিযুক্ত অধীক্ষকক আদৰণি
মাজুলী গড়মূৰজিলা অসামৰিক চিকিৎসালয়ৰ নৱ নিযুক্ত অধীক্ষক গৰাকীক আদৰণি জনায় মাজুলী মিচিং...
Nuh Violence: नूंह में धार्मिक यात्रा पर पथराव के लिए दो दिन पहले ही डंपर में भरकर लाए गए थे पत्थर
सोमवार को नूंह में निकली हिंदू संगठनों की धार्मिक यात्रा के दौरान हिंसा फैलाने के लिए उपद्रवियों...
સોજીત્રા વિધાનસભાની બેઠકમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મનુભાઇ ઠાકોરની પસંદગી
સોજીત્રા વિધાનસભાની બેઠકમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મનુભાઇ ઠાકોરની પસંદગી