શિહોરના અંકિતાએ 3ને નવજીવન આપ્યું સિવિલ હોસ્પિટલના 85માં અંગદાનની વિગતો જોઇએ તો 20 વર્ષીય અંકિતાબેન ગોસ્વામી કે જેઓ ભાવનગરના શિહોર તાલુકાના વતની હતા તેઓને 16મી ઓગસ્ટે માર્ગ અકસ્માત સાંપડતા સધન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમા સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 18મી ઓગસ્ટના રોજ તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવતા પરિવારજનોએ અંગદાનનો હૃદયસ્પર્શી નિર્ણય કર્યો હતો. અંકિતાબેનના અંગદાનથી બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सीएमए कोटा चैप्टर का स्टार्टअप्स में इनोवेशन विषय पर सेमिनार, स्टार्टअप्स में इनोवेशन पर की चर्चा
स्टार्टअप्स को मार्केट में बनाये रखने के लिए इनोवेशन पर देना होगा ध्यान ...
अघोषित बिजली कटौती रोकने और झूठे मुकदमे वापस लेने की मांग को लेकर किसानो ने किया कलेक्ट्रेट पर प्रदर्शन
बून्दी। जावटी कलां पंचायत के ग्रामीणों ने गुरूवार दोपहर जिला कलेक्ट्रट पर प्रदर्शन् कर जिला...
बारिश, बाढ़ और बर्बादी से हाहाकार, अब जनता को है सरकार से मदद की आस! MP News Sheopur
बारिश, बाढ़ और बर्बादी से हाहाकार, अब जनता को है सरकार से मदद की आस! MP News Sheopur
ડીસા શહેરના રાજપૂર લોધા સમાજ દ્વારા ગરબાનું આયોજન
ડીસા શહેરના રાજપૂર લોધા સમાજ દ્વારા ગરબાનું આયોજન