શિહોરના અંકિતાએ 3ને નવજીવન આપ્યું સિવિલ હોસ્પિટલના 85માં અંગદાનની વિગતો જોઇએ તો 20 વર્ષીય અંકિતાબેન ગોસ્વામી કે જેઓ ભાવનગરના શિહોર તાલુકાના વતની હતા તેઓને 16મી ઓગસ્ટે માર્ગ અકસ્માત સાંપડતા સધન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમા સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 18મી ઓગસ્ટના રોજ તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવતા પરિવારજનોએ અંગદાનનો હૃદયસ્પર્શી નિર્ણય કર્યો હતો. અંકિતાબેનના અંગદાનથી બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গোৰেশ্বৰৰ নিজকচুলাত লায়ন্স ক্লাৱ ফৰ গৌহাটী দ্বাৰা শ্ৰী শ্ৰী গোপাল মন্দিৰৰ শুভ উদ্ধোধন
গোৰেশ্বৰৰ নিজকচুলাত লায়ন্স ক্লাৱ ফৰ গৌহাটী দ্বাৰা শ্ৰী শ্ৰী গোপাল মন্দিৰৰ শুভ উদ্ধোধন
પાલનપુરમાં કન્ટેનર ઝાડ સાથે ટકરાતાં નુકશાન : ચાલકનો આબાદ બચાવ
પાલનપુર નવા બસ સ્ટેન્ડ નજીક એક કન્ટેનર ઝાડ સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે....
जमीन पर अवैध कब्जे की शिकायत को लेकर किसान पहुंचा कलेक्ट्रेट कार्यालय सौंपा ज्ञापन
शाजापुर जिले के गुलाना तहसील के ग्राम सिमरोल निवासी किसान अपनी जमीन पर हिस्सा दिलाए जाने की मांग...
#BJP #પાલીતાણા ભંડારીયા માં જનસભા યોજાય.
#BJP #પાલીતાણા ભંડારીયા માં જનસભા યોજાય.
વીર નર્મદ દ.ગુજરાત યુનિવર્સિટી ખાતે ‘સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રિન્યોરશીપ ઇવેન્ટ’ યોજાઈ
કેન્દ્રીય સ્કીલ ડેવલોપમેન્ટ અને એન્ટરપ્રિન્યોરશીપ રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે ‘ન્યુ...