શિહોરના અંકિતાએ 3ને નવજીવન આપ્યું સિવિલ હોસ્પિટલના 85માં અંગદાનની વિગતો જોઇએ તો 20 વર્ષીય અંકિતાબેન ગોસ્વામી કે જેઓ ભાવનગરના શિહોર તાલુકાના વતની હતા તેઓને 16મી ઓગસ્ટે માર્ગ અકસ્માત સાંપડતા સધન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમા સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 18મી ઓગસ્ટના રોજ તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવતા પરિવારજનોએ અંગદાનનો હૃદયસ્પર્શી નિર્ણય કર્યો હતો. અંકિતાબેનના અંગદાનથી બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विद्यार्थियों ने किया जल शोधन यंत्र जाखमुंड का भ्रमण, जल शोधन संयंत्र की जानी कार्यप्रणाली
राजस्थान नगरीय आधारभूत विकास परियोजना आरयूआईडीपी के अधीक्षण अभियन्ता मनीष अरोड़ा के निर्देशन एंव...
समय रहते पहचानें Brain Stroke के लक्षणों को, जरूरी प्राथमिक उपचार से बचाई जा सकती हैं व्यक्ति की जान
स्ट्रोक एक गंभीर मेडिकल इमरजेंसी है। स्ट्रोक में ब्रेन के किसी हिस्से में ब्लड का सर्कुलेशन...
सूचना देगा उसे नगद राशि का पुरस्कार दिया जावेगा।सूचना देने वाले का नाम गोपनीय रखा जावेगा
कोटा शहर एसपी डॉ० अमृता दुहन आईपीएस ने जानकारी देते हुए बताया कि थाना गुमानपुरा का सकिय...
સરકારી નોકરી માટે
ગોલ્ડન ચાન્સ :પંચાયત વિભાગમાં વર્ગ-૩ હસ્તકની ૧૩ હજાર જગ્યાઓ માટે ભરતી કરાશે.
ગુજરાત ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં પંચાયત વિભાગમાં...