શિહોરના અંકિતાએ 3ને નવજીવન આપ્યું સિવિલ હોસ્પિટલના 85માં અંગદાનની વિગતો જોઇએ તો 20 વર્ષીય અંકિતાબેન ગોસ્વામી કે જેઓ ભાવનગરના શિહોર તાલુકાના વતની હતા તેઓને 16મી ઓગસ્ટે માર્ગ અકસ્માત સાંપડતા સધન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમા સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 18મી ઓગસ્ટના રોજ તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવતા પરિવારજનોએ અંગદાનનો હૃદયસ્પર્શી નિર્ણય કર્યો હતો. અંકિતાબેનના અંગદાનથી બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
असम और अरुणाचल प्रदेश की सीमा चराईपुंग थाना परिसर के आसपास स्वास्थ्य अभियान चला
असम और अरुणाचल प्रदेश की सीमा चराईपुंग थाना परिसर के आसपास स्वास्थ्य अभियान चला
তিনিচুকীয়াত অৰুণাচল প্ৰদেশৰ লেকাং অঞ্চলৰ সংগঠনৰ সংবাদমেল
তিনিচুকীয়াত অৰুণাচল প্ৰদেশৰ লেকাং অঞ্চলৰ Committee for Boundary issue of Lekang নামৰ সংগঠনৰ...