શિહોરના અંકિતાએ 3ને નવજીવન આપ્યું સિવિલ હોસ્પિટલના 85માં અંગદાનની વિગતો જોઇએ તો 20 વર્ષીય અંકિતાબેન ગોસ્વામી કે જેઓ ભાવનગરના શિહોર તાલુકાના વતની હતા તેઓને 16મી ઓગસ્ટે માર્ગ અકસ્માત સાંપડતા સધન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમા સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 18મી ઓગસ્ટના રોજ તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવતા પરિવારજનોએ અંગદાનનો હૃદયસ્પર્શી નિર્ણય કર્યો હતો. અંકિતાબેનના અંગદાનથી બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
   ધ્રાંગધ્રા ઘુડખર અભ્યારણ્યના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રાજકોટ ગ્રામ્ય ACBના હાથે  લાંચ લેતા રંગે હાથ ઝડપાયો 
 
                      સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ઘુડખર અભ્યારણ્યના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રાજકોટ ગ્રામ્ય ACBના હાથે...
                  
   મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સુરતના પ્રવાસે 
 
                      મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સુરતના પ્રવાસે
                  
   खासदार राहुल गांधी यांचे शुक्रवारी जिल्ह्यात होणार आगमन, जिल्ह्यात तगडा पोलीस बंदोबस्त 
 
                      खासदार राहुल गांधी यांचे शुक्रवारी जिल्ह्यात होणार आगमन, जिल्ह्यात तगडा पोलीस बंदोबस्त
                  
   શિહોરી ખાતે ડૉકટર બાબાસાહેબ આંબેડકર હોલ તેમજ લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત કરાયું...! 
 
                      શિહોરી ખાતે ડૉકટર બાબાસાહેબ આંબેડકર હોલ તેમજ લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત કરાયું...!
                  
   
  
  
  
   
   
  