શિહોરના અંકિતાએ 3ને નવજીવન આપ્યું સિવિલ હોસ્પિટલના 85માં અંગદાનની વિગતો જોઇએ તો 20 વર્ષીય અંકિતાબેન ગોસ્વામી કે જેઓ ભાવનગરના શિહોર તાલુકાના વતની હતા તેઓને 16મી ઓગસ્ટે માર્ગ અકસ્માત સાંપડતા સધન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમા સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 18મી ઓગસ્ટના રોજ તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવતા પરિવારજનોએ અંગદાનનો હૃદયસ્પર્શી નિર્ણય કર્યો હતો. અંકિતાબેનના અંગદાનથી બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
নাজিৰা মহাবিদ্যালয়ৰ ছোৱালী তথা ছাত্ৰীবাসৰ নান্দনিক দৃশ্য
নাজিৰা মহাবিদ্যালয়ৰ ছোৱালী তথা ছাত্ৰীবাসৰ নান্দনিক দৃশ্য
এয়াই হৈছে ছাত্ৰীবাসৰ নান্দনিক দৃশ্য এখন...
દૂધસાગર ડેરીના ચેરમેને કહ્યું, 'અમે સરકારના સમર્થનમાં છીએ, વિપુલના નહીં,' મોઘજી ચૌધરી બોલ્યા- 'અશોક ચૌધરીએ ડેરીઓમાં પ્રેશર આપી પબ્લિક ભેગી કરી'
પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડ બાદ ઉત્તર ગુજરાતના રાજકારણમાં...
सशस्त्र सीमा बल की लालपुल ने छात्रों के लिए आयोजित किया सीमा दर्शन कार्यक्रम
सशस्त्र सीमा बल की लालपुल स्थित 23 वाहिनी ने भारत भूटान सीमावर्ती क्षेत्र के 20 चयनित स्कूल...
শালিকীহাটৰ জ্যোতি বিষ্ণু প্ৰকল্পত ৭৫ সংখ্যক স্ব-ৰাজ বৌদ্ধিক জন সভা
শালিকীহাটৰ জ্যোতি বিষ্ণু প্ৰকল্পত ৭৫ সংখ্যক স্ব-ৰাজ বৌদ্ধিক জন সভা।
Vivo ने उतारा सेगमेंट का सबसे मजबूत फोन, सॉलिड है कैमरा, 44W फास्ट चार्जिंग से भी है लैस
Vivo Y29 5G को भारत में लॉन्च किया गया है। इस स्मार्टफोन में MediaTek Dimensity 6300 प्रोसेसर...