શિહોરના અંકિતાએ 3ને નવજીવન આપ્યું સિવિલ હોસ્પિટલના 85માં અંગદાનની વિગતો જોઇએ તો 20 વર્ષીય અંકિતાબેન ગોસ્વામી કે જેઓ ભાવનગરના શિહોર તાલુકાના વતની હતા તેઓને 16મી ઓગસ્ટે માર્ગ અકસ્માત સાંપડતા સધન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમા સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 18મી ઓગસ્ટના રોજ તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવતા પરિવારજનોએ અંગદાનનો હૃદયસ્પર્શી નિર્ણય કર્યો હતો. અંકિતાબેનના અંગદાનથી બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
फोन में नेटवर्क को लेकर हो रहे हैं परेशान, सिम पोर्ट करने से पहले जरूर करें ये काम
फोन में नेटवर्क को लेकर परेशानी झेलते हैं तो ये जानकारी आपके काम की हो सकती है। सिम पोर्ट करवाने...
સૌ પર પોતાની દયા દાખવનારા મોગલ માં એ પૂરી કરી વધુ એક માનતા- છેક અમેરિકામાં અટકેલું કામ થયું પૂરું...
સૌ પર પોતાની દયા દાખવનારા મોગલ માં એ પૂરી કરી વધુ એક માનતા- છેક અમેરિકામાં અટકેલું કામ થયું પૂરું...
ભાલેજ ખાતે ધી હ્યુમન કેર ફાઉન્ડેશન દ્વારા એપિક ફાઉન્ડેશન ના સહયોગ થી મહેંદી સ્પર્ધા યોજાઈ.
ભાલેજ ખાતે ધી હ્યુમન કેર ફાઉન્ડેશન દ્વારા એપિક ફાઉન્ડેશન ના સહયોગ થી મહેંદી સ્પર્ધા યોજાઈ.
સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદાનદી બે કાંઠે ; આસપાસના ગામોમાં એલર્ટ અપાયું
રાજ્યમાં વરસાદી માહોલ અને આગાહી વચ્ચે ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે મધ્યપ્રદેશના ઓમકારેશ્વર...