શિહોરના અંકિતાએ 3ને નવજીવન આપ્યું સિવિલ હોસ્પિટલના 85માં અંગદાનની વિગતો જોઇએ તો 20 વર્ષીય અંકિતાબેન ગોસ્વામી કે જેઓ ભાવનગરના શિહોર તાલુકાના વતની હતા તેઓને 16મી ઓગસ્ટે માર્ગ અકસ્માત સાંપડતા સધન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમા સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 18મી ઓગસ્ટના રોજ તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવતા પરિવારજનોએ અંગદાનનો હૃદયસ્પર્શી નિર્ણય કર્યો હતો. અંકિતાબેનના અંગદાનથી બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં સૌથી વધુ વાવાઝોડાએ સમૌ નાના ગામમાં તબાહી સર્જી છે. 50 થી વધુ ઘરની દીવાલ અને છત ધરાશયી
ડીસામાં સૌથી વધુ વાવાઝોડાએ સમૌ નાના ગામમાં તબાહી સર્જી છે. 50 થી વધુ ઘરની દીવાલ અને છત ધરાશયી
लोजपा( रामविलास) की बैठक हुई आयोजित
बिहार के कटिहार में लोजपा (रामविलास )की एक बैठक आयोजित की गई, पार्टी के एससी एसटी प्रकोष्ठ के...
વાલીયા :આદિવાસી સમાજ ઉપર કરેલ જાતિ વિષયક ટિપ્પણીને લઇ રાજુભાઈ વસાવા આપી પ્રતિક્રિયા.
વાલીયા :આદિવાસી સમાજ ઉપર કરેલ જાતિ વિષયક ટિપ્પણીને લઇ રાજુભાઈ વસાવા આપી પ્રતિક્રિયા.
নলবাৰীত উত্তৰ পূৱ ভাৰতৰ আতাইতকৈ ওখ শিৱমুৰ্তি উন্মোচন
আজি মহাশিৱৰাত্ৰী পূজা৷চাৰিওপিনে দেৱাদি দেৱ মহাদেৱৰ পূজাৰ্চনাত ব্যস্ত ভক্ত সকল৷ইয়াৰ মাজতে নলবাৰীৰ...
Mission 2024: दिल्ली में लोकसभा चुनाव की बिसात बिछा रहे CM नीतीश, आज करेंगे मल्लिकार्जुन खरगे से मुलाकात
नई दिल्ली,विपक्षी एकता पर बातचीत के बीच बिहार के मुख्यमंत्री नीतीश कुमार और उनके डिप्टी तेजस्वी...