શ્રાવણ માસ પ્રસંગે જાળિયામાં શ્રી શિવકુંજ આશ્રમમાં યજ્ઞ લાભ મળ્યો છે.શિવજીના પ્રિય એવા શ્રાવણ માસ પ્રસંગે ઉમરાળા તાલુકાના જાળિયામાં શ્રી શિવકુંજ આશ્રમમાં ભાવિકોને યજ્ઞ લાભ મળ્યો છે.શ્રી વિશ્વાનંદમયી દેવીના નેતૃત્વમાં આશ્રમમાં દર શ્રાવણ માસમાં યજ્ઞ અને વિવિધ સામાજિક આયોજનો સાથે ધાર્મિક લાભ મળી રહ્યો છે.આ વર્ષે પણ શ્રાવણ માસ દરમિયાન મહારુદ્ર અભિષેક અને મહારુદ્ર યજ્ઞ યોજાયેલ છે. આ પ્રસંગે અહી ધાર્મિક, સામાજિક મહાનુભાવો સાથે આશ્રમ પરિવાર અને ભાવિકો ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અર્પી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
93 छात्राओं के खाते में राजस्थान सरकार ने भेजे 45 लाख रुपये, शिक्षा मंत्री ने दी बधाई
राजस्थान के शिक्षा मंत्री मदन दिलावर ने शुक्रवार को मुख्यमंत्री हमारी बेटी योजना एवं इंदिरा...
दो दिवसीय जुजुत्सु शिविर संपन्न।
गोरखपुर/जू जित्सू एसोसिएशन ऑफ गोरखपुर के द्वारा 25 , 26 नवंबर को आयोजित दो दिवसीय जू - जुत्सू...
इन 5 आदतों से TESTOSTERONE दोगुनी (2x) तेज़ी से बढ़ेगा | How To Increase Testosterone Naturally?
इन 5 आदतों से TESTOSTERONE दोगुनी (2x) तेज़ी से बढ़ेगा | How To Increase Testosterone Naturally?
मुले पळविणाऱ्या अफेमुळे नागरिकांनी घाबरून जाऊ नये, सेनगांव पोलीस निरीक्षक रंजीत भोईटे
मुले पळविणाऱ्या अफेमुळे नागरिकांनी घाबरून जाऊ नये, सेनगांव पोलीस निरीक्षक रंजीत भोईटे
બોટાદ જીલ્લાના આરોગ્યના કર્મચારી અચોક્કસ મુદતની હડતાલ પર
હાલ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગર ના નેજા હેઠળ તારીખ ૪/૦૮/૨૦૨૨ ના રોજ જીલ્લાના...