શ્રાવણ માસ પ્રસંગે જાળિયામાં શ્રી શિવકુંજ આશ્રમમાં યજ્ઞ લાભ મળ્યો છે.શિવજીના પ્રિય એવા શ્રાવણ માસ પ્રસંગે ઉમરાળા તાલુકાના જાળિયામાં શ્રી શિવકુંજ આશ્રમમાં ભાવિકોને યજ્ઞ લાભ મળ્યો છે.શ્રી વિશ્વાનંદમયી દેવીના નેતૃત્વમાં આશ્રમમાં દર શ્રાવણ માસમાં યજ્ઞ અને વિવિધ સામાજિક આયોજનો સાથે ધાર્મિક લાભ મળી રહ્યો છે.આ વર્ષે પણ શ્રાવણ માસ દરમિયાન મહારુદ્ર અભિષેક અને મહારુદ્ર યજ્ઞ યોજાયેલ છે. આ પ્રસંગે અહી ધાર્મિક, સામાજિક મહાનુભાવો સાથે આશ્રમ પરિવાર અને ભાવિકો ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અર્પી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કેન્દ્ર સરકારના રાજયકક્ષાના નાણાં મંત્રી જૂનાગઢની મુલાકાતે...
કેન્દ્ર સરકારના રાજયકક્ષાના નાણાં મંત્રી જૂનાગઢની મુલાકાતે...
पंकजाताई मुंडे यांच्या उपस्थितीत शनिवारी १३ ऑगस्टला परळी शहरात भव्य तिरंगा रॅलीरॅलीमोठ्या संख्येने सहभागी होण्याचे आवाहन
परळी प्रतिनिधी
भारतीय स्वातंत्र्याच्या अमृत...
Hyundai ने जनवरी 2024 में तोड़े बिक्री के सभी रिकॉर्ड, 57,115 यूनिट पैसेंजर वाहन बेच की अब तक की सबसे ज्यादा सेल
दक्षिण कोरियाई ऑटो दिग्गज का दावा है कि इस साल जनवरी में भारतीय घरेलू बाजार में 57115 यूनिट...
तेज रफ्तार यात्री बस आनियंत्रण होकर पलटी।
बस में 70 से जादा यात्री थे सभी यात्री हुए घायल।
पन्ना इन दिनो शादियों कि भीड़ चल रही यात्री बसों मे ठूस ठूंस कर बस के कन्डेक्टर भरते...
গীতৰ তালে তালে ৰাজপথত চাইকেলত উঠি নৃত্য এজন লোকৰ।
গীতৰ তালে তালে ৰাজপথত চাইকেলত উঠি নৃত্য এজন লোকৰ।