સિહોર રેલ્વે સ્ટેશન રોડ તેમજ કોમલરાજ ગ્રાઉન્ડ ખાતે આવેલ વર્ષો થી બ્રહ્મકુમારી કેન્દ્ર દ્રારા વિવિધ સામાજીક સેવાઓ.રાષ્ટ્રીયપર્વ સહિત સિહોર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય કેન્દ્ર દ્રારા રાજયોગ સંચાલક એવા પ.પૂ શ્રી ગીતા દીદી, તેમજ રીટા દીદી પ્રેરિત સિહોર ખાતે જન્માષ્ટમી પર્વ અંતર્ગત કૃષ્ણ દ્વારા મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કૃષ્ણ ના નારા સાથે જય રણછોડ માખણ ચોર સાથે કૃષ્ણ તેમજ રાધાજી તેમજ ગોપીઓ તેમજ સંસ્થા ના સંચાલક શ્રી ગીતા દીદી, રીટા દીદી સહિત સમગ્ર વાતાવરણ ગોકુળમય થયું હતું.અને બાળકૃષ્ણ,તેમજ રાધાજી,ગોપીઓ સહિત માતા,બહેનો સહિત રાસલીલા રમવામાં મશગુલ હતા તેમજ સંસ્થા ના રાજયોગી ભાઈઓ બહેનો પણખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગામડાઓમાં નવલા નોરતાની રમઝટ
#buletinindia #gujarat #banaskantha
रावतभाटा में दिन भर रही उमस से राहत देर शाम को हुई बारिश
रावतभाटा में दिन भर रही उमस से परेशान शहर भर में रहा बेहाल देर शाम को हुई करीब 7 बजे तेज बारिश से...
जयपुर हेरिटेज की मेयर कुसुम यादव ने संभाला पद, बोलीं- भ्रष्टाचार के खिलाफ रहेगी जीरो टॉलरेंस पॉलिसी
जयपुर हेरिटेज नगर निगम की कार्यवाहक मेयर कुसुम यादव ने आज 25 सितंबर को पदभार संभाल लिया. पदभार...
વલસાડ: મલાવ રેલ્વે ફાટક પર એક એસ.ટી બસ અધવચ્ચે જ અટકી જતા મુસાફરના જીવ અધ્ધર થઈ ગયા હતા
વલસાડ: મલાવ રેલ્વે ફાટક પર એક એસ.ટી બસ અધવચ્ચે જ અટકી જતા મુસાફરના જીવ અધ્ધર થઈ ગયા હતા
दिल्ली-जयपुर ई-हाइवे पर ट्रायल रन शुरू, इलेक्ट्रिक बस-कारों के लिए चार्जिंग जोन
भारत में दिल्ली से जयपुर हाईवे को तेजी से ई-हाइवे में बदला जा रहा है. इसके लिए पूरे हाईवे पर...