સિહોર રેલ્વે સ્ટેશન રોડ તેમજ કોમલરાજ ગ્રાઉન્ડ ખાતે આવેલ વર્ષો થી બ્રહ્મકુમારી કેન્દ્ર દ્રારા વિવિધ સામાજીક સેવાઓ.રાષ્ટ્રીયપર્વ સહિત સિહોર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય કેન્દ્ર દ્રારા રાજયોગ સંચાલક એવા પ.પૂ શ્રી ગીતા દીદી, તેમજ રીટા દીદી પ્રેરિત સિહોર ખાતે જન્માષ્ટમી પર્વ અંતર્ગત કૃષ્ણ દ્વારા મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કૃષ્ણ ના નારા સાથે જય રણછોડ માખણ ચોર સાથે કૃષ્ણ તેમજ રાધાજી તેમજ ગોપીઓ તેમજ સંસ્થા ના સંચાલક શ્રી ગીતા દીદી, રીટા દીદી સહિત સમગ્ર વાતાવરણ ગોકુળમય થયું હતું.અને બાળકૃષ્ણ,તેમજ રાધાજી,ગોપીઓ સહિત માતા,બહેનો સહિત રાસલીલા રમવામાં મશગુલ હતા તેમજ સંસ્થા ના રાજયોગી ભાઈઓ બહેનો પણખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચૂંટણીનો ચક્રવ્યૂહ: નાના ખેડૂતો અને માલધારીઓ ચિંતિત છે
ચૂંટણીનો ચક્રવ્યૂહ: નાના ખેડૂતો અને માલધારીઓ ચિંતિત છે
ৰহা আঞ্চলিক শিল্পী কাননৰ কেন্দ্ৰীয় ভাবে ৰাভা দিৱস উদযাপনৰ প্ৰস্তুতি, বিশেষ সভাত প্ৰস্তাব গ্ৰহন।২৩ জুনত অনুষ্ঠিত হব চিত্ৰাংকন,কুইজ আৰু ৰাভা সংগীত প্ৰতিযোগিতা।
সদৌ অসম শিল্পী কাননৰ অধীনস্থ ৰহা আঞ্চলিক শিল্পী কাননৰ উদ্যোগত অহা ২০ আৰু ২৩জুনত দুদিনীয়া...
રાધનપુર રાજગઢી ખાતે પાણીની પરબનુ ઉદ્ધાટન | SatyaNirbhay News Channel
રાધનપુર રાજગઢી ખાતે પાણીની પરબનુ ઉદ્ધાટન | SatyaNirbhay News Channel
मुख्यमंत्री रोजगार उत्सव एवं साप्ताहिक सम्मेलन मुख्यमंत्री के निर्देशन में प्रदेश में हुआ ऐतिहासिक विकास: मेघवाल
132 युवाओं को प्रदान किए नियुक्ति पत्र एवं वेलकम किट,मुख्यमंत्री शिक्षित राजस्थान अभियान की...