સિહોર રેલ્વે સ્ટેશન રોડ તેમજ કોમલરાજ ગ્રાઉન્ડ ખાતે આવેલ વર્ષો થી બ્રહ્મકુમારી કેન્દ્ર દ્રારા વિવિધ સામાજીક સેવાઓ.રાષ્ટ્રીયપર્વ સહિત સિહોર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય કેન્દ્ર દ્રારા રાજયોગ સંચાલક એવા પ.પૂ શ્રી ગીતા દીદી, તેમજ રીટા દીદી પ્રેરિત સિહોર ખાતે જન્માષ્ટમી પર્વ અંતર્ગત કૃષ્ણ દ્વારા મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કૃષ્ણ ના નારા સાથે જય રણછોડ માખણ ચોર સાથે કૃષ્ણ તેમજ રાધાજી તેમજ ગોપીઓ તેમજ સંસ્થા ના સંચાલક શ્રી ગીતા દીદી, રીટા દીદી સહિત સમગ્ર વાતાવરણ ગોકુળમય થયું હતું.અને બાળકૃષ્ણ,તેમજ રાધાજી,ગોપીઓ સહિત માતા,બહેનો સહિત રાસલીલા રમવામાં મશગુલ હતા તેમજ સંસ્થા ના રાજયોગી ભાઈઓ બહેનો પણખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सुल्तानपुर सीएचसी में होगी टीबी मरीजों की जांच, सीबी-नाट मशीन लगी
कोटा. सुल्तानपुर सीएचसी में भी सीबी-नाट मशीन से टीबी रोगियों की जांच हो सकेगी। जिला क्षय रोग...
Infinix GT 20 Pro: गेमर्स के लिए आ गया पावरफुल चिपसेट वाला स्मार्टफोन, 5000 mAh बैटरी के साथ ये हैं खूबियां
Infinix GT 20 Pro लॉन्च हो गया है। इस फोन को गेमर्स के लिए लाया गया है और इसमें एक डेडिकेटेड चिप...
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks
বিহুবৰ আৰু নামচাই আৰক্ষীৰ জাতীয় পতাকা বিতৰণ ।
আজাদী কা অমৃত মহোৎসৱৰ লগত সংগতি ৰাখি শিৱসাগৰ জিলা আৰক্ষী অধীক্ষক সুভ্ৰজ্যোতি বৰা আৰু নাজিৰা...
પાલિકાએ જૂના બકીદારો પાસેથી એક કરોડની પાલિકાએ જૂના બાકીદારો પાસેથી એક કરોડના વેરા વસુલાત કરી,
પાલિકાએ જૂના બકીદારો પાસેથી એક કરોડની પાલિકાએ જૂના બાકીદારો પાસેથી એક કરોડના વેરા વસુલાત કરી,