સિહોર રેલ્વે સ્ટેશન રોડ તેમજ કોમલરાજ ગ્રાઉન્ડ ખાતે આવેલ વર્ષો થી બ્રહ્મકુમારી કેન્દ્ર દ્રારા વિવિધ સામાજીક સેવાઓ.રાષ્ટ્રીયપર્વ સહિત સિહોર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય કેન્દ્ર દ્રારા રાજયોગ સંચાલક એવા પ.પૂ શ્રી ગીતા દીદી, તેમજ રીટા દીદી પ્રેરિત સિહોર ખાતે જન્માષ્ટમી પર્વ અંતર્ગત કૃષ્ણ દ્વારા મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કૃષ્ણ ના નારા સાથે જય રણછોડ માખણ ચોર સાથે કૃષ્ણ તેમજ રાધાજી તેમજ ગોપીઓ તેમજ સંસ્થા ના સંચાલક શ્રી ગીતા દીદી, રીટા દીદી સહિત સમગ્ર વાતાવરણ ગોકુળમય થયું હતું.અને બાળકૃષ્ણ,તેમજ રાધાજી,ગોપીઓ સહિત માતા,બહેનો સહિત રાસલીલા રમવામાં મશગુલ હતા તેમજ સંસ્થા ના રાજયોગી ભાઈઓ બહેનો પણખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
"উপ-ৰাষ্ট্ৰপতি নিৰ্বাচনত ভোট দিও নিদিও মোৰ পাৰ্চনেল কথা, মই পাহৰিলো" বদৰুদ্দিন আজমল
"উপ-ৰাষ্ট্ৰপতি নিৰ্বাচনত ভোট দিয়া নিদিয়াটো মোৰ পাৰ্চনেল কথা। মই পাহৰি গলো আজি নিৰ্বাচন আছে...
बहादरपूर ग्रामस्थांच्या वतीने कै.मेटे साहेबांना श्रद्धांजली अर्पण@news23marathi
बहादरपूर ग्रामस्थांच्या वतीने कै.मेटे साहेबांना श्रद्धांजली अर्पण@news23marathi
જન આંદોલનનું એપી સેન્ટર ખાડિયા રહ્યું છે, ભાજપના ઉદયમાં આ ભૂમિ મહત્વની રહી - Prashant Dayal
જન આંદોલનનું એપી સેન્ટર ખાડિયા રહ્યું છે, ભાજપના ઉદયમાં આ ભૂમિ મહત્વની રહી - Prashant Dayal
MCN NEWS| गंगापूर वैजापूर रस्त्यावर दोन कारचा भीषण अपघात अपघातात एक जण जागीच ठार
MCN NEWS| गंगापूर वैजापूर रस्त्यावर दोन कारचा भीषण अपघात अपघातात एक जण जागीच ठार