સિહોર રેલ્વે સ્ટેશન રોડ તેમજ કોમલરાજ ગ્રાઉન્ડ ખાતે આવેલ વર્ષો થી બ્રહ્મકુમારી કેન્દ્ર દ્રારા વિવિધ સામાજીક સેવાઓ.રાષ્ટ્રીયપર્વ સહિત સિહોર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય કેન્દ્ર દ્રારા રાજયોગ સંચાલક એવા પ.પૂ શ્રી ગીતા દીદી, તેમજ રીટા દીદી પ્રેરિત સિહોર ખાતે જન્માષ્ટમી પર્વ અંતર્ગત કૃષ્ણ દ્વારા મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કૃષ્ણ ના નારા સાથે જય રણછોડ માખણ ચોર સાથે કૃષ્ણ તેમજ રાધાજી તેમજ ગોપીઓ તેમજ સંસ્થા ના સંચાલક શ્રી ગીતા દીદી, રીટા દીદી સહિત સમગ્ર વાતાવરણ ગોકુળમય થયું હતું.અને બાળકૃષ્ણ,તેમજ રાધાજી,ગોપીઓ સહિત માતા,બહેનો સહિત રાસલીલા રમવામાં મશગુલ હતા તેમજ સંસ્થા ના રાજયોગી ભાઈઓ બહેનો પણખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
फिरंगी देवी मंदिरात मूर्ती प्राणप्रतिष्ठापना कार्यक्रम संपन्न; शिवसेना पदाधिकाऱ्यांची उपस्थिती
फिरंगी देवी मंदिरात मूर्ती प्राणप्रतिष्ठापना कार्यक्रम संपन्न; शिवसेना पदाधिकाऱ्यांची उपस्थिती
ગોધરા ડીવીઝનના તાબા હેઠળના સાત એસ.ટી.ડેપો ઉપરથી સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ દોડતી બસોની ટ્રીપો હાલ પૂરતી સ્થગિત કરાઈ
ગુજરાતના સમુદ્ર કાંઠે બિપોરજોય વાવાઝોડાની તબાહીના સંકેતોને પગલે.....
ગોધરા ડીવીઝનના તાબા હેઠળના...
शहरी भागात नियमित लसीकरणासोबतच संबंधित सेवांची प्रभावी अंमलबजावणी करा ......
षण्मुगराजन एस.
ग्रामीण भागाच्या तुलनेत शहरी भागात लसीकरणाचे प्रमाण कमी आहे. तसेच संबंधीत सेवाही पूर्णपणे...
સલાયા ગામની મુલાકાત લેતા એસ.પી.
સલાયા ગામની મુલાકાત લેતા એસ.પી.
ভূৰাগাঁৱত অঘটন ব্ৰহ্মপুত্ৰৰ পাৰত পানী আনিবলৈ গৈ সলিল সমাধি এজন যুৱকৰ
ভূৰাগাঁৱত আজি পুৱাই সংঘটিত হয় এক অঘটন। ব্ৰহ্মপুত্ৰৰ পাৰত পানী আনিবলৈ গৈ সলিল সমাধি ঘটে এজন যুৱকৰ।...