નિકુંજ નાયક પુષ્ટિ પુરૂષોત્તમ પ્રભુ પરમ મોહિની શ્રીવ્રજ ગોવર્ધન વિલાસ હવેલીસ્વરૂપ શ્રીગોવર્ધનધરણ પ્રભુ ના પરમ અનુગ્રહ થી અત્રે ની પ્રાચીન શ્રીવ્રજ ગોવર્ધન વિલાસ હવેલી ના બાંધકામ ની કામગીરી દરમ્યાન હવેલી પાછળ આવેલ લાગુ મકાન ગો.વા.મંજુલા બેન જગમોહનદાસ શાહ ના મનોરથ સ્વરૂપે “ કુસુમ કુંજ “ ના ભુમી પુજન નુ આયોજન કરવામાં આવ્યું હતુ , હવેલી ના ગાદીપતિ પુ.પા.ગોસ્વામી ડૉ.શ્રીઅભિષેકલાલજી મહારાજશ્રી ના વરદ હસ્તે ભુમી પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રીગોવર્ધનધરણ પ્રભુ ના સુખાર્થે દુધઘર, બાલભોગ, જલપાન , પાનઘર નું નિર્માણ કરવામાં આવશે,ભુમી પુજન કાર્યક્રમ માં બહોળી સંખ્યામાં વૈષ્ણવોએ લાભ પ્રાપ્ત કર્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सट्टे का धंधा...'सितारों' की महफिल...ED का शिकंजा | ED summons actor Shraddha Kapoor Kapil Sharma
सट्टे का धंधा...'सितारों' की महफिल...ED का शिकंजा | ED summons actor Shraddha Kapoor Kapil Sharma
जयपुर में महिला की हत्या, सड़क किनारे चादर में लिपटा मिला शव, इलाके फेली सनसनी
जयपुर। जयपुर में महिला की हत्या कर शव फेंकने का मामला सामने आया है। सड़क किनारे चादर में महिला की...
Parliament Winter Session: शुरु होगा संसद का शीतकालीन सत्र, अदाणी विवाद पर हंगामा कर सकता है विपक्ष
Parliament Winter Session: शुरु होगा संसद का शीतकालीन सत्र, अदाणी विवाद पर हंगामा कर सकता है विपक्ष