નિકુંજ નાયક પુષ્ટિ પુરૂષોત્તમ પ્રભુ પરમ મોહિની શ્રીવ્રજ ગોવર્ધન વિલાસ હવેલીસ્વરૂપ શ્રીગોવર્ધનધરણ પ્રભુ ના પરમ અનુગ્રહ થી અત્રે ની પ્રાચીન શ્રીવ્રજ ગોવર્ધન વિલાસ હવેલી ના બાંધકામ ની કામગીરી દરમ્યાન હવેલી પાછળ આવેલ લાગુ મકાન ગો.વા.મંજુલા બેન જગમોહનદાસ શાહ ના મનોરથ સ્વરૂપે “ કુસુમ કુંજ “ ના ભુમી પુજન નુ આયોજન કરવામાં આવ્યું હતુ , હવેલી ના ગાદીપતિ પુ.પા.ગોસ્વામી ડૉ.શ્રીઅભિષેકલાલજી મહારાજશ્રી ના વરદ હસ્તે ભુમી પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રીગોવર્ધનધરણ પ્રભુ ના સુખાર્થે દુધઘર, બાલભોગ, જલપાન , પાનઘર નું નિર્માણ કરવામાં આવશે,ભુમી પુજન કાર્યક્રમ માં બહોળી સંખ્યામાં વૈષ્ણવોએ લાભ પ્રાપ્ત કર્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আজি সোণাৰি কমাৰ্চ কলেজৰ প্ৰতিষ্ঠা দিৱস
আজি সোণাৰি কমাৰ্চ কলেজৰ প্ৰতিষ্ঠা দিৱস। ১৯৯১ চনৰ আজিৰ দিনটোতে প্ৰতিষ্ঠা লাভ কৰিছিল চৰাইদেউ জিলাৰ...
ગાંધીનગર ખાતે પીનકોડની સુવર્ણ જયંતી નિમિત્તે ભારતીય ટપાલ વિભાગ દ્વારા સ્મારક પોસ્ટલ સ્ટેમ્પનો વિમોચન સમારોહ યોજાયો
ટપાલ વિભાગ દ્વારા અપાતી સેવાઓ વધુને વધુ લોકભોગ્ય બને એ માટે કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશીલ:...
बांग्लादेश में हिंदुओं पर अत्याचार के खिलाफ जयपुर में प्रदर्शन:बड़ी चौपड़ पर आज शाम सर्व हिंदू समाज और विभिन्न सनातनी संगठन होंगे शामिल
बांग्लादेश में हिंदू समुदाय पर हो रहे अत्याचार और नरसंहार के विरोध में आज शाम 4 बजे जयपुर के बड़ी...
બનાસકાંઠા પોલીસ એકશન મોડમાં, કોઈપણ જાતની અફવા કે ખોટા ઉશ્કેરણીજનક મેસેજ ફેલાવવા નહિ, #ANI#
બનાસકાંઠા પોલીસ એકશન મોડમાં, કોઈપણ જાતની અફવા કે ખોટા ઉશ્કેરણીજનક મેસેજ ફેલાવવા નહિ, #ANI#
અનુસૂચિત કલ્યાણ વિભાગ પોરબંદર દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૮૦૦થી વધારે લાભાર્થીઓને લાભ અપાયો
અનુસૂચિત કલ્યાણ વિભાગ પોરબંદર દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૮૦૦થી વધારે લાભાર્થીઓને લાભ અપાયો