નિકુંજ નાયક પુષ્ટિ પુરૂષોત્તમ પ્રભુ પરમ મોહિની શ્રીવ્રજ ગોવર્ધન વિલાસ હવેલીસ્વરૂપ શ્રીગોવર્ધનધરણ પ્રભુ ના પરમ અનુગ્રહ થી અત્રે ની પ્રાચીન શ્રીવ્રજ ગોવર્ધન વિલાસ હવેલી ના બાંધકામ ની કામગીરી દરમ્યાન હવેલી પાછળ આવેલ લાગુ મકાન ગો.વા.મંજુલા બેન જગમોહનદાસ શાહ ના મનોરથ સ્વરૂપે “ કુસુમ કુંજ “ ના ભુમી પુજન નુ આયોજન કરવામાં આવ્યું હતુ , હવેલી ના ગાદીપતિ પુ.પા.ગોસ્વામી ડૉ.શ્રીઅભિષેકલાલજી મહારાજશ્રી ના વરદ હસ્તે ભુમી પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રીગોવર્ધનધરણ પ્રભુ ના સુખાર્થે દુધઘર, બાલભોગ, જલપાન , પાનઘર નું નિર્માણ કરવામાં આવશે,ભુમી પુજન કાર્યક્રમ માં બહોળી સંખ્યામાં વૈષ્ણવોએ લાભ પ્રાપ્ત કર્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
2023ರ ವಿಧಾನಸಭೆ ಚುನಾವಣೆಯಲ್ಲಿ 'ಆಮ್ ಆದ್ಮಿ ಪಾರ್ಟಿ'ಯ ಸೋಲಿಗೆ ರಾಜ್ಯಾಧ್ಯಕ್ಷರಾದ ಪೃಥ್ವಿರೆಡ್ಡಿ ಅವರು ಕಾರಣ ಎಂದು ಆರೋಪಿಸಿದರು
2023ರ ಚುನಾವಣೆಯಲ್ಲಿ 'ಆಮ್ ಆದ್ಮಿ ಪಾರ್ಟಿ'ಯ ಸೋಲಿಗೆ ರಾಜ್ಯಾಧ್ಯಕ್ಷರಾದ ಪೃಥ್ವಿರೆಡ್ಡಿ ಅವರು ಕಾರಣ ಎಂದು 'ಆಮ್...
લીંબડી તાલુકાના બળોલ ખાતે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" અંતર્ગત કાર્યક્રમ યોજાયો
કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી અને લાભો લોકોને ઘર આંગણે જ મળી રહે...
विवाह समारोह मे भाग लेने आये युवक की तबीयत बिगडने से मौत
बून्दी। गुरूवार को शहर के रणजीत निवास मे आयोजित राठौर तेली समाज के सामूहिक विवाह सम्मेलन मे अपने...
વિસનગરમાં આર્મીમેનના મકાનનું તાળું તોડી તસ્કરો રાયફલ ચોરી ગયા
વિસનગર : વિસનગર શહેરમાં આઇટીઆઇ પાછળ સાનિધ્ય બંગ્લોઝમાં રહેતા અને CRPFમાં ફરજ બજાવતા...
राव सूरजमल हाड़ा की छतरी का उसी स्थान पर होगा पुनर्निर्माण, शुक्रवार दोपहर में होगा भूमि पूजन, समाज और प्रशासन के बीच बनी सहमति
बून्दी। पूर्व नरेश राव सूरजमल हाड़ा की छतरी प्रकरण को लेकर गुरुवार को लोकसभा अध्यक्ष ओम बिरला की...