નિકુંજ નાયક પુષ્ટિ પુરૂષોત્તમ પ્રભુ પરમ મોહિની શ્રીવ્રજ ગોવર્ધન વિલાસ હવેલીસ્વરૂપ શ્રીગોવર્ધનધરણ પ્રભુ ના પરમ અનુગ્રહ થી અત્રે ની પ્રાચીન શ્રીવ્રજ ગોવર્ધન વિલાસ હવેલી ના બાંધકામ ની કામગીરી દરમ્યાન હવેલી પાછળ આવેલ લાગુ મકાન ગો.વા.મંજુલા બેન જગમોહનદાસ શાહ ના મનોરથ સ્વરૂપે “ કુસુમ કુંજ “ ના ભુમી પુજન નુ આયોજન કરવામાં આવ્યું હતુ , હવેલી ના ગાદીપતિ પુ.પા.ગોસ્વામી ડૉ.શ્રીઅભિષેકલાલજી મહારાજશ્રી ના વરદ હસ્તે ભુમી પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રીગોવર્ધનધરણ પ્રભુ ના સુખાર્થે દુધઘર, બાલભોગ, જલપાન , પાનઘર નું નિર્માણ કરવામાં આવશે,ભુમી પુજન કાર્યક્રમ માં બહોળી સંખ્યામાં વૈષ્ણવોએ લાભ પ્રાપ્ત કર્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bike Tips: इंजन और टायर का इन तीन तरीकों से रखें ध्यान, बाइक की उम्र हो जाएगी लंबी
देश में रोजाना हजारों की संख्या में दो पहिया वाहनों की बिक्री की जाती है। जिनमें बड़ी...
जिला प्रशासन के सहयोग से एलन में रिफ्रेशर गेटकीपर ट्रेनिंग
कोटा. जिला प्रशासन के निर्देश पर एलन कॅरियर इंस्टीट्यूट की ओर से निशुल्क रिफ्रेशर गेटकीपर...
वार्षिक उत्सव का हुआ आयोजन.
उनियारा. उपखण्ड के राजकीय बालिका उच्च माध्यमिक विद्यालय ककोड मे वार्षिक उत्सव ओर परितोषिक वितरण...
Delhi News: Delhi में स्वतंत्रता दिवस पर झंडा नहीं फहरा सकेंगी आतिशी, सीएम की मांग खारिज | Aaj Tak
Delhi News: Delhi में स्वतंत्रता दिवस पर झंडा नहीं फहरा सकेंगी आतिशी, सीएम की मांग खारिज | Aaj Tak