અમરેલીના નાગનાથ મંદિર પાસેનો બનાવ • આડા સંબંધની પ્રેમિકાના પતિને જાણ થતા ભર્યું પગલું અમરેલીના એક યુવાનને અહીની જ પરિણિતા સાથે પ્રેમ થઇ ગયો હોય મહિલાના પતિને તેની જાણ થતા પરિણિતાએ ઉંઘની ગોળીઓ ખાઇ લીધી હતી . જેને પગલે પ્રેમીએ પણ ઉંઘની ૪૦ ગોળીઓખાઇ લેતા હોસ્પિટલમા ખસેડાયો છે . આ ઘટના ગત મોડી સાંજે અમરેલીમા નાગનાથ મંદિર પાછળ એલ.આઇ.સી ઓફિસની બાજુમા બની હતી . જયાં જય અશોકભાઇ વાંજા ઉ.વ .૩૩ નામના યુવાને પોતાના ઘરમા પડેલી ઉંઘની ગોળીઓના પેકેટમાથી ૪૦ જેટલી ગોળીઓ ખાઇ જતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો . પોલીસની પ્રાથમિક પુછપરછમા તેણે જણાવ્યું હતુ કે છેલ્લા બે વર્ષથી તેને અહીની એક પરિણિતા સાથે પ્રેમસંબંધ હતો . જેની જાણ પરિણિતાના પતિને થતા તેણે તેને ઠપકો આપ્યો હતો . જેના કારણે આ પરિણિતાએ ઉંઘની ગોળીઓ ખાઇ લીધી હતી . પરિણામે પોતે પણ આવુ પગલુ ભર્યુ હતુ . બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ સચીનભાઇ તપાસ ચલાવી રહ્યાં છે .રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Post RBI Monetary Policy Impact | बाजार में दरों के नहीं बढ़ने से क्या होगा असर |Repo Rates Unchanged
Post RBI Monetary Policy Impact | बाजार में दरों के नहीं बढ़ने से क्या होगा असर |Repo Rates Unchanged
G20 के लिए भारत नहीं आने वाले Putin अब चीन क्यों पहुंचे, क्या खेल होने वाला है? Xi Jinping | Ukraine
G20 के लिए भारत नहीं आने वाले Putin अब चीन क्यों पहुंचे, क्या खेल होने वाला है? Xi Jinping | Ukraine
থলুৱা ভাৱে কেঁচুসাৰ উৎপাদন কৰি স্বাৱলম্বী তাৰ উৎকৃষ্ট নিদৰ্শন দাঙি ধৰিছে ঢকুৱাখনা গন্ধীয়াৰ কেইজনমান যুৱকে।
থলুৱা ভাৱে কেঁচুসাৰ উৎপাদন কৰি স্বাৱলম্বী তাৰ উৎকৃষ্ট নিদৰ্শন দাঙি ধৰিছে ঢকুৱাখনা গন্ধীয়া...
દામાપુરા ગામની સીમમાંથી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું
દામાપુરા ગામની સીમમાંથી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું
वाघोलीत शिरूर लोकसभा प्रवास युवा संवाद संपन्न
वाघोलीत शिरूर लोकसभा प्रवास योजना युवा संवाद संपन्न
केंद्रीय मंत्री रेणुका सिंह...