અમરેલીના નાગનાથ મંદિર પાસેનો બનાવ • આડા સંબંધની પ્રેમિકાના પતિને જાણ થતા ભર્યું પગલું અમરેલીના એક યુવાનને અહીની જ પરિણિતા સાથે પ્રેમ થઇ ગયો હોય મહિલાના પતિને તેની જાણ થતા પરિણિતાએ ઉંઘની ગોળીઓ ખાઇ લીધી હતી . જેને પગલે પ્રેમીએ પણ ઉંઘની ૪૦ ગોળીઓખાઇ લેતા હોસ્પિટલમા ખસેડાયો છે . આ ઘટના ગત મોડી સાંજે અમરેલીમા નાગનાથ મંદિર પાછળ એલ.આઇ.સી ઓફિસની બાજુમા બની હતી . જયાં જય અશોકભાઇ વાંજા ઉ.વ .૩૩ નામના યુવાને પોતાના ઘરમા પડેલી ઉંઘની ગોળીઓના પેકેટમાથી ૪૦ જેટલી ગોળીઓ ખાઇ જતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો . પોલીસની પ્રાથમિક પુછપરછમા તેણે જણાવ્યું હતુ કે છેલ્લા બે વર્ષથી તેને અહીની એક પરિણિતા સાથે પ્રેમસંબંધ હતો . જેની જાણ પરિણિતાના પતિને થતા તેણે તેને ઠપકો આપ્યો હતો . જેના કારણે આ પરિણિતાએ ઉંઘની ગોળીઓ ખાઇ લીધી હતી . પરિણામે પોતે પણ આવુ પગલુ ભર્યુ હતુ . બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ સચીનભાઇ તપાસ ચલાવી રહ્યાં છે .રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Kolhapur : भैरेवाडी येथे चोरट्यांकडून पाच लाखांचे दागीने लंपास...BPN news network 
 
                      Kolhapur : भैरेवाडी येथे चोरट्यांकडून पाच लाखांचे दागीने लंपास...BPN news network
                  
   જસદણ બાયપાસ રોડ પુલ પર ડામર પથરરાયો 
 
                      જસદણ બાઇપાસ પાસે ભાદર નદી પુલ પર ડામર પથરાયો પણ તૂટેલી રેલી જેમની તેમ રાખવામાં આવી હતી જોખમી...
                  
   MCN NEWS| वैजापुरात विकासकामांच्या निधीवरून  वैजापुरात श्रेयवादाची लढाई 
 
                      MCN NEWS| वैजापुरात विकासकामांच्या निधीवरून वैजापुरात श्रेयवादाची लढाई
                  
   134 દેવગઢબારિયા વિધાનસભા યુવા મોરચા સંયોજક તરીકે જીતેન્દ્રભાઈ ચૌહાણની નિમણૂક કરવામાં આવી 
 
                      134 દેવગઢબારિયા વિધાનસભા યુવા મોરચા સંયોજક તરીકે જીતેન્દ્રભાઈ ચૌહાણની નિમણૂક કરવામાં આવી
                  
   
  
  
  
   
   
   
  