અમરેલીના નાગનાથ મંદિર પાસેનો બનાવ • આડા સંબંધની પ્રેમિકાના પતિને જાણ થતા ભર્યું પગલું અમરેલીના એક યુવાનને અહીની જ પરિણિતા સાથે પ્રેમ થઇ ગયો હોય મહિલાના પતિને તેની જાણ થતા પરિણિતાએ ઉંઘની ગોળીઓ ખાઇ લીધી હતી . જેને પગલે પ્રેમીએ પણ ઉંઘની ૪૦ ગોળીઓખાઇ લેતા હોસ્પિટલમા ખસેડાયો છે . આ ઘટના ગત મોડી સાંજે અમરેલીમા નાગનાથ મંદિર પાછળ એલ.આઇ.સી ઓફિસની બાજુમા બની હતી . જયાં જય અશોકભાઇ વાંજા ઉ.વ .૩૩ નામના યુવાને પોતાના ઘરમા પડેલી ઉંઘની ગોળીઓના પેકેટમાથી ૪૦ જેટલી ગોળીઓ ખાઇ જતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો . પોલીસની પ્રાથમિક પુછપરછમા તેણે જણાવ્યું હતુ કે છેલ્લા બે વર્ષથી તેને અહીની એક પરિણિતા સાથે પ્રેમસંબંધ હતો . જેની જાણ પરિણિતાના પતિને થતા તેણે તેને ઠપકો આપ્યો હતો . જેના કારણે આ પરિણિતાએ ઉંઘની ગોળીઓ ખાઇ લીધી હતી . પરિણામે પોતે પણ આવુ પગલુ ભર્યુ હતુ . બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ સચીનભાઇ તપાસ ચલાવી રહ્યાં છે .રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
श्रीमती विद्याताई पटवर्धन यांचा स्वरूप योगिनी पुरस्काराने गौरव
रत्नागिरी : स्वामी स्वरूपानंद सेवा मंडळाच्या (पावस, रत्नागिरी) वतीने रत्नागिरीतील अग्निहोत्र...
অসম জাতীয়তাবাদী যুৱ ছাত্ৰ পৰিষদৰ উদ্যোগত মাহমৰাৰ জংঘল ব্লকত শিশু দিৱস উদ্যাপন।
চৰাইদেউ জিলাৰ মাহমৰাৰ জংঘল ব্লকত ভাৰতৰ প্ৰথম প্ৰধানমন্ত্ৰী জৱাহৰ লাল নেহেৰুৰ জন্মদিনৰ লগত সংগতি...
માણસા તખતપુરા ખાતે સશક્ત અને સુપોષિત કિશોરી મેળો યોજાયો: જિલ્લા મહિલા બાળ અધિકારી હાજર રહ્યા
મહિલા અને બાળ વિકાસ ગુજરાત સરકાર દ્વારા બેટી બચાવો, બેટી પઢાવો યોજના હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો...જેમાં 400 કરતાં વધુ કિશોરીઓએ મેળામાં સહભાગી બની હતી..
રિપોર્ટર 👉હરેશભાઇ માણસા
માણસા તખતપુરા ખાતે સશક્ત અને સુપોષિત કિશોરી મેળો યોજાયો:...
धारीवाल ने पूछा ,गर्मी से मौत के आंकड़े क्यों छुपा रहा प्रशासन सार्वजनिक करें पोस्टमार्टम रिपोर्ट
धारीवाल ने पूछा ,गर्मी से मौत के आंकड़े क्यों छुपा रहा प्रशासन सार्वजनिक करें पोस्टमार्टम रिपोर्ट
राष्ट्रीय नमुना पाहणीची ७९ वी फेरी
क्षेत्रीय सर्वेक्षण कार्यक्रम जाहिर
भारत सरकारच्या सांख्यिकी आणि कार्यक्रम कार्यान्वये मंत्रालयाअंतर्गत राष्ट्रीय सांख्यिकी...