અમરેલીના નાગનાથ મંદિર પાસેનો બનાવ • આડા સંબંધની પ્રેમિકાના પતિને જાણ થતા ભર્યું પગલું અમરેલીના એક યુવાનને અહીની જ પરિણિતા સાથે પ્રેમ થઇ ગયો હોય મહિલાના પતિને તેની જાણ થતા પરિણિતાએ ઉંઘની ગોળીઓ ખાઇ લીધી હતી . જેને પગલે પ્રેમીએ પણ ઉંઘની ૪૦ ગોળીઓખાઇ લેતા હોસ્પિટલમા ખસેડાયો છે . આ ઘટના ગત મોડી સાંજે અમરેલીમા નાગનાથ મંદિર પાછળ એલ.આઇ.સી ઓફિસની બાજુમા બની હતી . જયાં જય અશોકભાઇ વાંજા ઉ.વ .૩૩ નામના યુવાને પોતાના ઘરમા પડેલી ઉંઘની ગોળીઓના પેકેટમાથી ૪૦ જેટલી ગોળીઓ ખાઇ જતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો . પોલીસની પ્રાથમિક પુછપરછમા તેણે જણાવ્યું હતુ કે છેલ્લા બે વર્ષથી તેને અહીની એક પરિણિતા સાથે પ્રેમસંબંધ હતો . જેની જાણ પરિણિતાના પતિને થતા તેણે તેને ઠપકો આપ્યો હતો . જેના કારણે આ પરિણિતાએ ઉંઘની ગોળીઓ ખાઇ લીધી હતી . પરિણામે પોતે પણ આવુ પગલુ ભર્યુ હતુ . બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ સચીનભાઇ તપાસ ચલાવી રહ્યાં છે .રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બે પક્ષ વચ્ચે ભારે બબાલ, એક કાર્યકર્તા નું મોત 7ઘાયલ.
બે પક્ષ વચ્ચે ભારે બબાલ, ભાજપના એક કાર્યકર્તાનું મોત, 7 ઘાયલ
લોકસભા ચૂંટણીમાં છઠ્ઠા...
પાટણમાં મતદાર સાક્ષરતાા ક્લબની વર્કશોપ યોજાઈ
ભારતના ચૂંટણી પંચ દ્વારા ઓગસ્ટ - સપ્ટેમ્બર : 2022 દરમ્યાન મતદારયાદી સુધારણા કાર્યક્રમ રાખવામાં...
દૂષિત પાણીના કારણે નવજાત શિશુના મોતનું જવાબદાર કોણ....? આપ પાર્ટીનો સવાલ
દૂષિત પાણીના કારણે નવજાત શિશુના મોતનું જવાબદાર કોણ....? આપ પાર્ટીનો સવાલ
केंद्रीय अर्थ राज्यमंत्री भागवत कराड यांच्या वाढदिवसानिमित्त विद्यार्थ्यांना साहित्याचे वाटप
केंद्रीय अर्थ राज्यमंत्री भागवत कराड यांच्या वाढदिवसानिमित्त विद्यार्थ्यांना साहित्याचे वाटप
Canada Wildfires : कनाडा में फैलती जा रही भीषण आग, हजारों लोगों को किया जा रहा शिफ्ट | Fire
Canada Wildfires : कनाडा में फैलती जा रही भीषण आग, हजारों लोगों को किया जा रहा शिफ्ट | Fire