અમરેલીના નાગનાથ મંદિર પાસેનો બનાવ • આડા સંબંધની પ્રેમિકાના પતિને જાણ થતા ભર્યું પગલું અમરેલીના એક યુવાનને અહીની જ પરિણિતા સાથે પ્રેમ થઇ ગયો હોય મહિલાના પતિને તેની જાણ થતા પરિણિતાએ ઉંઘની ગોળીઓ ખાઇ લીધી હતી . જેને પગલે પ્રેમીએ પણ ઉંઘની ૪૦ ગોળીઓખાઇ લેતા હોસ્પિટલમા ખસેડાયો છે . આ ઘટના ગત મોડી સાંજે અમરેલીમા નાગનાથ મંદિર પાછળ એલ.આઇ.સી ઓફિસની બાજુમા બની હતી . જયાં જય અશોકભાઇ વાંજા ઉ.વ .૩૩ નામના યુવાને પોતાના ઘરમા પડેલી ઉંઘની ગોળીઓના પેકેટમાથી ૪૦ જેટલી ગોળીઓ ખાઇ જતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો . પોલીસની પ્રાથમિક પુછપરછમા તેણે જણાવ્યું હતુ કે છેલ્લા બે વર્ષથી તેને અહીની એક પરિણિતા સાથે પ્રેમસંબંધ હતો . જેની જાણ પરિણિતાના પતિને થતા તેણે તેને ઠપકો આપ્યો હતો . જેના કારણે આ પરિણિતાએ ઉંઘની ગોળીઓ ખાઇ લીધી હતી . પરિણામે પોતે પણ આવુ પગલુ ભર્યુ હતુ . બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ સચીનભાઇ તપાસ ચલાવી રહ્યાં છે .રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મોટી દુર્ઘટના 21 નાં મોત કેરળમાં મલપ્પુરમમાં ટૂરિસ્ટ બોટ પલટી મૃતકોમાં મોટાભાગનાં બાળકો અને મહિલાઓ
મોટી દુર્ઘટના 21 નાં મોત કેરળમાં મલપ્પુરમમાં ટૂરિસ્ટ બોટ પલટી મૃતકોમાં મોટાભાગનાં બાળકો અને મહિલાઓ
केंद्रीय मंत्री रवनीत सिंह राजस्थान से निर्विरोध राज्यसभा सांसद बने:कांग्रेस ने नहीं उतारा था उम्मीदवार
केंद्रीय रेल राज्य मंत्री रवनीत सिंह बिट्टू राजस्थान से राज्यसभा सांसद निर्वाचित हो गए हैं।...
સુરેન્દ્રનગર અને સાણંદ જી.આઇ.ડી.સી.માંથી મો.સા ચોરીના બે આરોપી ઝડપાયા
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડયા સાહેબ નાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાં કાયદો અને...
मोबाईल चोरी करायला गेला अन तीन महिने फरार असलेला आरोपी पोलिसांच्या हाती सापडला.
रांजणगाव गणपती:- अहमदनगर जिल्ह्यात गुन्हा करुन तीन महिने पोलिसांना गुंगारा देत फरार असलेला...