અમરેલીના નાગનાથ મંદિર પાસેનો બનાવ • આડા સંબંધની પ્રેમિકાના પતિને જાણ થતા ભર્યું પગલું અમરેલીના એક યુવાનને અહીની જ પરિણિતા સાથે પ્રેમ થઇ ગયો હોય મહિલાના પતિને તેની જાણ થતા પરિણિતાએ ઉંઘની ગોળીઓ ખાઇ લીધી હતી . જેને પગલે પ્રેમીએ પણ ઉંઘની ૪૦ ગોળીઓખાઇ લેતા હોસ્પિટલમા ખસેડાયો છે . આ ઘટના ગત મોડી સાંજે અમરેલીમા નાગનાથ મંદિર પાછળ એલ.આઇ.સી ઓફિસની બાજુમા બની હતી . જયાં જય અશોકભાઇ વાંજા ઉ.વ .૩૩ નામના યુવાને પોતાના ઘરમા પડેલી ઉંઘની ગોળીઓના પેકેટમાથી ૪૦ જેટલી ગોળીઓ ખાઇ જતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો . પોલીસની પ્રાથમિક પુછપરછમા તેણે જણાવ્યું હતુ કે છેલ્લા બે વર્ષથી તેને અહીની એક પરિણિતા સાથે પ્રેમસંબંધ હતો . જેની જાણ પરિણિતાના પતિને થતા તેણે તેને ઠપકો આપ્યો હતો . જેના કારણે આ પરિણિતાએ ઉંઘની ગોળીઓ ખાઇ લીધી હતી . પરિણામે પોતે પણ આવુ પગલુ ભર્યુ હતુ . બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ સચીનભાઇ તપાસ ચલાવી રહ્યાં છે .રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાહોદ : ઝાલોદ તાલુકાના લીમડીનગરમા સાઈબાબાનો ૧૧મો પાટઉત્સહવ ઉજવવામાં આવ્યો.
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં સાંઈબાબાના મંદિરનો 11 મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો ...
Election 2024: Maharashtra में Seat sharing को लेकर MVA में मतभेद, साथ छोड़ सकते हैं Prakash Ambedkar
Election 2024: Maharashtra में Seat sharing को लेकर MVA में मतभेद, साथ छोड़ सकते हैं Prakash Ambedkar
कटनी स्टेशन के पास मालगाड़ी के चार डिब्बे पटरी से उतरे, मुड़वारा डायवर्ट हुई ट्रेनें
कटनी। कटनी स्टेशन के पास गुरुवार को बिलासपुर से मनिकपुर की ओर जा रही मालगाड़ी...
सोना चाँदी तीज महोत्सव में चंचल गर्ग बनी तीज क्वीन, रोटरी क्लब कोटा एवं जेसीआई कोटा का संयुक्त आयोजन
रोटरी क्लब कोटा और जेसीआई कोटा द्वारा सावन के महीने में सोना चांदी तीज महोत्सव का...
અમદાવાદના અમરાઇવાડી માં પ્લાસ્ટીકના બંધ કારખાના માં રાત્રી સમયે આગ ની ઘટના, મોટી જાનહાની ટળી.
અમદાવાદના અમરાઇવાડી માં પ્લાસ્ટીકના બંધ કારખાના માં રાત્રી સમયે આગ ની ઘટના, મોટી જાનહાની ટળી.