અમરેલીના નાગનાથ મંદિર પાસેનો બનાવ • આડા સંબંધની પ્રેમિકાના પતિને જાણ થતા ભર્યું પગલું અમરેલીના એક યુવાનને અહીની જ પરિણિતા સાથે પ્રેમ થઇ ગયો હોય મહિલાના પતિને તેની જાણ થતા પરિણિતાએ ઉંઘની ગોળીઓ ખાઇ લીધી હતી . જેને પગલે પ્રેમીએ પણ ઉંઘની ૪૦ ગોળીઓખાઇ લેતા હોસ્પિટલમા ખસેડાયો છે . આ ઘટના ગત મોડી સાંજે અમરેલીમા નાગનાથ મંદિર પાછળ એલ.આઇ.સી ઓફિસની બાજુમા બની હતી . જયાં જય અશોકભાઇ વાંજા ઉ.વ .૩૩ નામના યુવાને પોતાના ઘરમા પડેલી ઉંઘની ગોળીઓના પેકેટમાથી ૪૦ જેટલી ગોળીઓ ખાઇ જતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો . પોલીસની પ્રાથમિક પુછપરછમા તેણે જણાવ્યું હતુ કે છેલ્લા બે વર્ષથી તેને અહીની એક પરિણિતા સાથે પ્રેમસંબંધ હતો . જેની જાણ પરિણિતાના પતિને થતા તેણે તેને ઠપકો આપ્યો હતો . જેના કારણે આ પરિણિતાએ ઉંઘની ગોળીઓ ખાઇ લીધી હતી . પરિણામે પોતે પણ આવુ પગલુ ભર્યુ હતુ . બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ સચીનભાઇ તપાસ ચલાવી રહ્યાં છે .રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
इस कमाल के फीचर के साथ आ रहा है Samsung Galaxy S24,फोटोग्राफी के शौकीनों की होगी मौज
Samsung Galaxy S24 सीरीज को लेकर कई तरह की जानकारी सामने आ चुकी है। मीडिया रिपोर्टस की माने तो...
Kanpur Dehat News: कानपुर देहात में नशे में धुत्त बेटे ने कैंची मारकर बेरहमी से की पिता की हत्या
घरेलू विवाद को लेकर शराब के नशे में धुत्त बेटे ने पिता की कैंची मारकर बेरहमी से हत्या कर दी।...
সোণাৰিত ব্যৱসায়ীক ৰ'ডেৰে নিৰ্মমভাৱে প্ৰহাৰ ,সংকটজনক অৱস্থাত চিকিৎসাধীন।
সোণাৰিত ব্যৱসায়ীক ৰ'ডেৰে নিৰ্মমভাৱে প্ৰহাৰ ,সংকটজনক অৱস্থাত চিকিৎসাধীন।
সোণাৰি আৰক্ষীৰ...
ધોળા દિવસે ચપ્પુ ની અણીએ મહિલાના ગળામાંથી મંગળ સૂત્ર ખેચવાની ઘટના..
ધાનેરા માં ધોળા દિવસે ચપ્પુ ની અણી એ ચોરી ની ઘટના ને અજામ આપવાની કોશિશ કરતો ચોર ઈસમ ઝડપાયો.....