અમરેલીના નાગનાથ મંદિર પાસેનો બનાવ • આડા સંબંધની પ્રેમિકાના પતિને જાણ થતા ભર્યું પગલું અમરેલીના એક યુવાનને અહીની જ પરિણિતા સાથે પ્રેમ થઇ ગયો હોય મહિલાના પતિને તેની જાણ થતા પરિણિતાએ ઉંઘની ગોળીઓ ખાઇ લીધી હતી . જેને પગલે પ્રેમીએ પણ ઉંઘની ૪૦ ગોળીઓખાઇ લેતા હોસ્પિટલમા ખસેડાયો છે . આ ઘટના ગત મોડી સાંજે અમરેલીમા નાગનાથ મંદિર પાછળ એલ.આઇ.સી ઓફિસની બાજુમા બની હતી . જયાં જય અશોકભાઇ વાંજા ઉ.વ .૩૩ નામના યુવાને પોતાના ઘરમા પડેલી ઉંઘની ગોળીઓના પેકેટમાથી ૪૦ જેટલી ગોળીઓ ખાઇ જતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો . પોલીસની પ્રાથમિક પુછપરછમા તેણે જણાવ્યું હતુ કે છેલ્લા બે વર્ષથી તેને અહીની એક પરિણિતા સાથે પ્રેમસંબંધ હતો . જેની જાણ પરિણિતાના પતિને થતા તેણે તેને ઠપકો આપ્યો હતો . જેના કારણે આ પરિણિતાએ ઉંઘની ગોળીઓ ખાઇ લીધી હતી . પરિણામે પોતે પણ આવુ પગલુ ભર્યુ હતુ . બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ સચીનભાઇ તપાસ ચલાવી રહ્યાં છે .રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Kerala: विदेश सचिव नहीं, केरल सरकार ने वरिष्ठ IAS ऑफिसर वासुकी को दी है ये जिम्मेदारी
तिरुवनंतपुरम। वरिष्ठ आईएएस अधिकारी के. वासुकी को 'विदेशी सहयोग' से संबंधित अतिरिक्त कार्यभार...
डाकोर मुस्लिम समाज के 14वें समूह शादी कार्यक्रम में ,यात्राधाम डाकोर में जश्न का माहौल।
डाकोर मुस्लिम समाज के 14वें समूह शादी कार्यक्रम में ,यात्राधाम डाकोर में जश्न का माहौल।
आठ अपराधियों को किये जिलाबदर डीएम आजमगढ़।
जनपद आजमगढ़ में,8अपराधियों को किये जिलाबदर डीएम।मालूम होकि पुलिस अधीक्षक जनपद आजमगढ़ अनुराग आर्य...
5.6 तीव्रता के भूकंप से हिला न्यूजीलैंड, घरों से बाहर निकलकर भागे लोग
न्यूजीलैंड में भूकंप से धरती कांप उठी है। भूकंप की तीव्रता रिक्टर पैमाने पर 5.6 मापी गई है। भूकंप...