કાલોલ તાલુકાના વેજલપુર ગામે બાળ લગ્ન ની જાગૃતિ માટે રથ નું આયોજન કરવામાં આવ્યું હતું અને ગામજનો જાગૃત કરાયા જે રથ નું આયોજન વેજલપુર ગ્રામ પંચાયત થી શરૂ કરવામાં આવ્યું હતું તાજેતરમાં થોડા દિવસો પહેલા ઘોઘંબા ખાતે બાળ લગ્ન થયા હતા જેમાં રાજગઢ પોલીસ મથકે ૯ વ્યક્તિઓ સામે બાળ લગ્ન ની ફરિયાદ નોંધાઈ હતી અને ફરી કોઈ વ્યક્તિઓ દ્વારા બાળ લગ્ન નથાય તે માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે રથ નું આયોજન કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગારીયાધાર ના ભામાશા સુધીરભાઈનું આપને જીતાડવા લોકોને આહવાહન કર્યું
ગારીયાધાર ના ભામાશા સુધીરભાઈનું આપને જીતાડવા લોકોને આહવાહન કર્યું
નાર ગામેથી લાખોના કોપરની ચોરી
પેટલાદ તાલુકાના નાર ગામે આવેલ સબ સ્ટેશનમાંથી લાખો રૂપિયાની કિંમતના કોપરની ચોરી થતા આ અંગે પેટલાદ...
પાવીજેતપુર તાલુકાના ભેંસાવહીના એસએસસીના કેન્દ્ર ઉપર ટીડીઓએ આપેલી હિન્દીની પરીક્ષા
પાવીજેતપુર તાલુકાના ભેંસાવહીના એસએસસીના કેન્દ્ર ઉપર ટીડીઓએ આપેલી હિન્દીની પરીક્ષા
...
एनडीए और इंडिया गठबंधन की आज अहम मीटिंग, कई मुद्दों सहित आगे की रणनीति पर होगी चर्चा
देश की राजधानी दिल्ली में आज राजनीतिक दलों की कई अहम और बड़ी बैठकें होनी हैं। एक और जहां बुधवार...
নগাঁও জিলাৰ চামগুৰিৰ এটা গুৰুত্বপূৰ্ণ পথৰ এতিয়া তথৈবচ অৱস্থা
নগাঁও জিলাৰ চামগুৰিৰ এটা গুৰুত্বপূৰ্ণ পথৰ এতিয়া তথৈবচ অৱস্থা