vadodara: કમોસમી વરસાદ બાદ પાક નિષ્ફળ જતા ગુજરાતભરના ખેડૂતો પાયમાલ બન્યા છે, જેથી દેવામાં ડૂબેલા જગતના તાત આત્મહત્યા કરી રહ્યા હોય તેવા કરૂણ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવા જ એક ખેડૂતે જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના હાલ સામે આવી રહી છે, પરંતુ આ ખેડૂતે આત્મઘાતી પગલું ભર્યું એનું કારણ ખેતી પાકમાં નુકસાન કે પછી દેવાનો બોજ નહીં પરંતુ ડિજિટલ એરેસ્ટ એટલે કે સાયબર ક્રાઈમ સામે આવ્યું છે. રાજ્યમાં આ પહેલો કિસ્સો સામે આવ્યો છે જેમાં ડિજિટલ એરેસ્ટ થયા બાદ કોઈએ આ રીતે જીવન ટૂંકાવ્યું હોય, ત્યારે પોલીસે પણ આ ઘટનાને ગંભીરતાથી લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મળતી માહિતી મુજબ, વડોદરા જિલ્લાના પડધરી તાલુકાના કાયાવરોહણ ગામેથી આ હૃદયવિદારક ઘટના સામે આવી છે. જ્યાં 65 વર્ષીય ખેડૂત અતુલભાઈ હીરાભાઈએ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. ચોંકાવનારી વાત તો એ છે કે, આ ખેડૂતે ખેતી પાક નિષ્ફળ જતા કે પછી દેવાના બોજમાં આવીને નહીં પરંતુ ડિજિટલ એરેસ્ટ જેવા સાયબર ફ્રોડનો ભોગ બન્યા બાદ આ આત્મઘાતી પગલું ભર્યું હોય તેનું ચોંકાવનારું સત્ય સામે આવ્યું છે, ત્યારે આસપાસના વિસ્તારમાં ઘટનાને લઈને અરેરાટી ફેલાઈ છે. |VADODARA NEWS
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જસદણ કાળાસર ગામે લંમ્પી વાયરસ થી પીડાતા પશુઓના સારવાર અર્થે હરેકૃષ્ણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સેવા
જસદણ કાળાસર ગામે લંમ્પી વાયરસ થી પીડાતા પશુઓના સારવાર અર્થે હરેકૃષ્ણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સેવા...
गायरान अतिक्रमण धारकाचा संसार उघड्यावर पडू देणार नाही-ॲड.डॉ.अरुण जाधव
गायरान अतिक्रमण धारकाचा संसार उघड्यावर पडू देणार नाही-ॲड.डॉ.अरुण जाधव
સંજેલી ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્યની જાહેર જનસભા યોજાઈ
સંજેલી ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્યની જાહેર જનસભા યોજાઈ
जिला कलक्टर श्री यादव ने किया सिवाना अस्पताल का औचक निरीक्षण, व्यवस्थाओं का लिया जायजा
मरीजों को बेहतर स्वास्थ्य सेवाएं उपलब्ध करवाना हमारी पहली प्राथमिकता रहे- जिला कलक्टर
...
আজাদী কা অমৃত মহোৎসৱৰ লগত সংগতি ৰাখি আজি বিভাজন বিভীষিকা স্মৃতি দিৱস উদযাপন
আজাদী কা অমৃত মহোৎসৱৰ লগত সংগতি ৰাখি আজি বিভাজন বিভীষিকা স্মৃতি দিৱস উদযাপন ৷
আজি জেংৰাইমুখ...