vadodara: કમોસમી વરસાદ બાદ પાક નિષ્ફળ જતા ગુજરાતભરના ખેડૂતો પાયમાલ બન્યા છે, જેથી દેવામાં ડૂબેલા જગતના તાત આત્મહત્યા કરી રહ્યા હોય તેવા કરૂણ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવા જ એક ખેડૂતે જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના હાલ સામે આવી રહી છે, પરંતુ આ ખેડૂતે આત્મઘાતી પગલું ભર્યું એનું કારણ ખેતી પાકમાં નુકસાન કે પછી દેવાનો બોજ નહીં પરંતુ ડિજિટલ એરેસ્ટ એટલે કે સાયબર ક્રાઈમ સામે આવ્યું છે. રાજ્યમાં આ પહેલો કિસ્સો સામે આવ્યો છે જેમાં ડિજિટલ એરેસ્ટ થયા બાદ કોઈએ આ રીતે જીવન ટૂંકાવ્યું હોય, ત્યારે પોલીસે પણ આ ઘટનાને ગંભીરતાથી લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મળતી માહિતી મુજબ, વડોદરા જિલ્લાના પડધરી તાલુકાના કાયાવરોહણ ગામેથી આ હૃદયવિદારક ઘટના સામે આવી છે. જ્યાં 65 વર્ષીય ખેડૂત અતુલભાઈ હીરાભાઈએ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. ચોંકાવનારી વાત તો એ છે કે, આ ખેડૂતે ખેતી પાક નિષ્ફળ જતા કે પછી દેવાના બોજમાં આવીને નહીં પરંતુ ડિજિટલ એરેસ્ટ જેવા સાયબર ફ્રોડનો ભોગ બન્યા બાદ આ આત્મઘાતી પગલું ભર્યું હોય તેનું ચોંકાવનારું સત્ય સામે આવ્યું છે, ત્યારે આસપાસના વિસ્તારમાં ઘટનાને લઈને અરેરાટી ફેલાઈ છે. |VADODARA NEWS
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विद्यार्थियों में रचनात्मक एवं कलात्मक कौशल प्रोत्साहन हेतु पोस्टर व मॉडल प्रतियोगिता आयोजित
विद्यार्थियों में रचनात्मक एवं कलात्मक कौशल प्रोत्साहन हेतु पोस्टर व मॉडल प्रतियोगिता...
Assam Flood: असम में बाढ़ के कारण स्थिति गंभीर, 7 लोगों की मौत; 12 जिले प्रभावित
असम के कई इलाकों में भारी बारिश के कारण गंभीर बाढ़ की स्थिति बनी हुई है, जिससे सामान्य जनजीवन ठप...
Inflation Control Methods: महंगाई से जब जनता करती है त्राहिमाम, राहत के लिए सरकार अपनाती है ये अचूक तरीके
नई दिल्ली, बिजनेस डेस्क। Inflation Control Methods: मुद्रास्फीति यानी कि देश में बढ़ती...
▶️লিডু কেন্দ্ৰীয় বাণিজ্য মহাবিদ্যালয়ৰ নৱ নিৰ্মিত ভৱনৰ লাইখুটা স্থাপন
▶️লিডু কেন্দ্ৰীয় বাণিজ্য মহাবিদ্যালয়ৰ নৱ নিৰ্মিত ভৱনৰ লাইখুটা স্থাপন
મણિયારાના માણીગર એવા મુરૂભાઈ બારોટની અનોખી અંતિમયાત્રા નીકળી જુઓ દ્રશ્યો#newsupdate #porbandar #news
મણિયારાના માણીગર એવા મુરૂભાઈ બારોટની અનોખી અંતિમયાત્રા નીકળી જુઓ દ્રશ્યો#newsupdate #porbandar #news