vadodara: કમોસમી વરસાદ બાદ પાક નિષ્ફળ જતા ગુજરાતભરના ખેડૂતો પાયમાલ બન્યા છે, જેથી દેવામાં ડૂબેલા જગતના તાત આત્મહત્યા કરી રહ્યા હોય તેવા કરૂણ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવા જ એક ખેડૂતે જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના હાલ સામે આવી રહી છે, પરંતુ આ ખેડૂતે આત્મઘાતી પગલું ભર્યું એનું કારણ ખેતી પાકમાં નુકસાન કે પછી દેવાનો બોજ નહીં પરંતુ ડિજિટલ એરેસ્ટ એટલે કે સાયબર ક્રાઈમ સામે આવ્યું છે. રાજ્યમાં આ પહેલો કિસ્સો સામે આવ્યો છે જેમાં ડિજિટલ એરેસ્ટ થયા બાદ કોઈએ આ રીતે જીવન ટૂંકાવ્યું હોય, ત્યારે પોલીસે પણ આ ઘટનાને ગંભીરતાથી લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મળતી માહિતી મુજબ, વડોદરા જિલ્લાના પડધરી તાલુકાના કાયાવરોહણ ગામેથી આ હૃદયવિદારક ઘટના સામે આવી છે. જ્યાં 65 વર્ષીય ખેડૂત અતુલભાઈ હીરાભાઈએ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. ચોંકાવનારી વાત તો એ છે કે, આ ખેડૂતે ખેતી પાક નિષ્ફળ જતા કે પછી દેવાના બોજમાં આવીને નહીં પરંતુ ડિજિટલ એરેસ્ટ જેવા સાયબર ફ્રોડનો ભોગ બન્યા બાદ આ આત્મઘાતી પગલું ભર્યું હોય તેનું ચોંકાવનારું સત્ય સામે આવ્યું છે, ત્યારે આસપાસના વિસ્તારમાં ઘટનાને લઈને અરેરાટી ફેલાઈ છે. |VADODARA NEWS
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુરના ચંડીસરમાં યુવકનું વીજકરંટથી મોતને ભેટ્યો
પાલનપુર તાલુકાના ચંડીસરમાં શુક્રવારે સિમેન્ટની ફેક્ટરીમાં કામ કરતા યુવકને વીજકરંટ લાગતાં મોત થયું...
কিশোৰী অপহৰণ বিৰুদ্ধে তিনি বাৰকৈ এজাহাৰ দিয়াৰ পাছতো গোচৰ পঞ্জীয়ন নকৰিলে তৎকালীন OC উৎপল বৰাই
কিশোৰী অপহৰণ বিৰুদ্ধে তিনি বাৰকৈ এজাহাৰ দিয়াৰ পাছতো গোচৰ পঞ্জীয়ন নকৰিলে তৎকালীন OC উৎপল বৰাই।...
Never Get Fooled by These 3 Food Industry Lies
Never Get Fooled by These 3 Food Industry Lies
કઠલાલ માં રામનવમી નિમિતે ભવ્ય શોભા યાત્રા યોજાઈ
કઠલાલમાં રામનવમી પર્વ નિમિત્તે કઠલાલ નગરમાં ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા યોજાઈ.કઠલાલ...