vadodara: કમોસમી વરસાદ બાદ પાક નિષ્ફળ જતા ગુજરાતભરના ખેડૂતો પાયમાલ બન્યા છે, જેથી દેવામાં ડૂબેલા જગતના તાત આત્મહત્યા કરી રહ્યા હોય તેવા કરૂણ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવા જ એક ખેડૂતે જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના હાલ સામે આવી રહી છે, પરંતુ આ ખેડૂતે આત્મઘાતી પગલું ભર્યું એનું કારણ ખેતી પાકમાં નુકસાન કે પછી દેવાનો બોજ નહીં પરંતુ ડિજિટલ એરેસ્ટ એટલે કે સાયબર ક્રાઈમ સામે આવ્યું છે. રાજ્યમાં આ પહેલો કિસ્સો સામે આવ્યો છે જેમાં ડિજિટલ એરેસ્ટ થયા બાદ કોઈએ આ રીતે જીવન ટૂંકાવ્યું હોય, ત્યારે પોલીસે પણ આ ઘટનાને ગંભીરતાથી લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મળતી માહિતી મુજબ, વડોદરા જિલ્લાના પડધરી તાલુકાના કાયાવરોહણ ગામેથી આ હૃદયવિદારક ઘટના સામે આવી છે. જ્યાં 65 વર્ષીય ખેડૂત અતુલભાઈ હીરાભાઈએ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. ચોંકાવનારી વાત તો એ છે કે, આ ખેડૂતે ખેતી પાક નિષ્ફળ જતા કે પછી દેવાના બોજમાં આવીને નહીં પરંતુ ડિજિટલ એરેસ્ટ જેવા સાયબર ફ્રોડનો ભોગ બન્યા બાદ આ આત્મઘાતી પગલું ભર્યું હોય તેનું ચોંકાવનારું સત્ય સામે આવ્યું છે, ત્યારે આસપાસના વિસ્તારમાં ઘટનાને લઈને અરેરાટી ફેલાઈ છે. |VADODARA NEWS
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বৃহৎ নিযুক্তি দিয়াক আদৰণি এ.জে.ৱাই.চি.পিৰ সভাপতি ৰাণা প্ৰতাপ বৰুৱাৰ
বৃহৎ নিযুক্তি দিয়াক আদৰণি এ.জে.ৱাই.চি.পিৰ সভাপতি ৰাণা প্ৰতাপ বৰুৱাৰ
Gandhar Oil Refinery IPO Opens Today | IPO में निवेश से पहले समझें कंपनी का कारोबार | CNBC Awaaz
Gandhar Oil Refinery IPO Opens Today | IPO में निवेश से पहले समझें कंपनी का कारोबार | CNBC Awaaz
उंडणगांव येथे महिनाभरात लम्पी आजाराने दहा जणावरे दगावली
उंडणगांव येथे महिनाभरात लम्पी आजाराने दहा जणावरे दगावली
২৯ আগষ্টত মেট্ৰিক আৰু হাই মাদ্রাছাৰ কম্পাৰ্টমেন্টেল পৰীক্ষাৰ ফলাফল ঘোষণা
২৯ আগষ্টত ঘোষণা কৰা হ’ব মেট্ৰিকৰ কম্পাৰ্টমেন্টেল পৰীক্ষাৰ ফলাফল। ২৯ আগষ্টত ঘোষণা কৰা...
ભીલડી માં તંત્રની રહેમ હેઠળ લીલા વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે....?
ભીલડી માં તંત્રની રહેમ હેઠળ લીલા વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે
રોજે રોજ રાત્રિના સમયે...