ઘણી એપીએમસીઓમાં ભાજપના ચેરમેન અને કોંગ્રેસના વાઇસ ચેરમેન હોય છે, તમામ કળદાઓમાં ભાજપની સાથે સાથે કોંગ્રેસ પણ જવાબદાર: ઈસુદાન ગઢવી આ ઉપરાંત આપ નેતા ઇસુદાને જણાવ્યું કે,ભાજપની B ટીમ અને કળદામાં ભાજપનો સાથ આપનાર કોંગ્રેસને પણ ગામમાં ઘુસવા ન દેતા. એપીએમસીઓમાં ભાજપના નેતાઓ ગોઠવાઈ ગયા અને કળદા પ્રથા શરૂ કરી હોઈ ભારતીય કળદા પાર્ટીએ ખેડૂતોનું શોષણ કર્યું: ઈસુદાન ગઢવી. ત્યારે ભાજપના 25 સાંસદો, 162 ધારાસભ્યોમાંથી કોઈએ પણ ખેડૂતોના સમર્થનમાં શા માટે એક શબ્દ પણ નથી ઉચ્ચાર્યો? આ સવાલ પણ ઈસુદાન ગઢવીએ ઉઠાવ્યો હતો. વધુ,માં જણાવ્યું હતું કે, ખેડૂતોના સમર્થનમાં કોઈ અવાજ ન ઉઠાવે, ખેડૂતો પોતાના પ્રશ્નોના ઉઠાવે, એ માટે ભાજપના નેતાઓએ ષડયંત્રપૂર્વક આમ આદમી પાર્ટીને બદનામ કરવાનું કામ કર્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Weather Update Today: दिल्ली में झमाझम बारिश से राहत, यूपी में जारी ऑरेंज अलर्ट; जानें अपने राज्य का हाल
दिल्ली के आस-पास के इलाको में शुक्रवार देर रात से ही झमाझम बारिश हो रही है। बारिश होने से दिल्ली...
Bihar: सारी पार्टियां चुनाव के लिए एकसाथ आएं', Congress की हार के बाद Nitish की अपील| INDIA Alliance
Bihar: सारी पार्टियां चुनाव के लिए एकसाथ आएं', Congress की हार के बाद Nitish की अपील| INDIA Alliance
Dinshaw Irani's Bold Stock Picks | Valuation के लिहाज से SBI बेहतर, IT और Pharma में अच्छी Growth
Dinshaw Irani's Bold Stock Picks | Valuation के लिहाज से SBI बेहतर, IT और Pharma में अच्छी Growth
આપના પોસ્ટર કર્યા તોડફોડ@Sandesh News
આપના પોસ્ટર કર્યા તોડફોડ@Sandesh News
PORBANDAR પોરબંદરમાં શ્રીમાળી વાણીયા સોની જ્ઞાતિ દ્વારા સ્નેહમિલન યોજાયું 01 11 2022
PORBANDAR પોરબંદરમાં શ્રીમાળી વાણીયા સોની જ્ઞાતિ દ્વારા સ્નેહમિલન યોજાયું 01 11 2022