ઘણી એપીએમસીઓમાં ભાજપના ચેરમેન અને કોંગ્રેસના વાઇસ ચેરમેન હોય છે, તમામ કળદાઓમાં ભાજપની સાથે સાથે કોંગ્રેસ પણ જવાબદાર: ઈસુદાન ગઢવી આ ઉપરાંત આપ નેતા ઇસુદાને જણાવ્યું કે,ભાજપની B ટીમ અને કળદામાં ભાજપનો સાથ આપનાર કોંગ્રેસને પણ ગામમાં ઘુસવા ન દેતા. એપીએમસીઓમાં ભાજપના નેતાઓ ગોઠવાઈ ગયા અને કળદા પ્રથા શરૂ કરી હોઈ ભારતીય કળદા પાર્ટીએ ખેડૂતોનું શોષણ કર્યું: ઈસુદાન ગઢવી. ત્યારે ભાજપના 25 સાંસદો, 162 ધારાસભ્યોમાંથી કોઈએ પણ ખેડૂતોના સમર્થનમાં શા માટે એક શબ્દ પણ નથી ઉચ્ચાર્યો? આ સવાલ પણ ઈસુદાન ગઢવીએ ઉઠાવ્યો હતો. વધુ,માં જણાવ્યું હતું કે, ખેડૂતોના સમર્થનમાં કોઈ અવાજ ન ઉઠાવે, ખેડૂતો પોતાના પ્રશ્નોના ઉઠાવે, એ માટે ભાજપના નેતાઓએ ષડયંત્રપૂર્વક આમ આદમી પાર્ટીને બદનામ કરવાનું કામ કર્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અસામાજીક તત્વો વિરૂધ્ધ અસરકારક અટકાયતી પગલા લેવાની સારી કામગી૨ી કરતી દાહોદ જીલ્લા પોલીસ.
મે.નાયબ પોલીસ મહર્બાનરીક્ષકશ્રી , ચિરાગ કોડીયા , IPS પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાનાઓ તથા શ્રી.બલરામ...
Manipur Horror: मणिपुर जाएगा INDIA गठबंधन के सांसदों-नेताओं का संयुक्त प्रतिनिधिमंडल
नई दिल्ली। मणिपुर की हिंसा और हैवानियत को लेकर सूबे के साथ ही केंद्र की मोदी सरकार की...
ડીસા શહેરના ગવાડી વિસ્તારની ઘટના..
ડીસા શહેરના ગવાડી વિસ્તારની ઘટના..
Japan परमाणु बम पहुंचाकर आए लोगों पर शार्क ने हमला क्यों किया? ! | Shark Attack | Tarikh E678
Japan परमाणु बम पहुंचाकर आए लोगों पर शार्क ने हमला क्यों किया? ! | Shark Attack | Tarikh E678
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें खरीदारी
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें...