ઘણી એપીએમસીઓમાં ભાજપના ચેરમેન અને કોંગ્રેસના વાઇસ ચેરમેન હોય છે, તમામ કળદાઓમાં ભાજપની સાથે સાથે કોંગ્રેસ પણ જવાબદાર: ઈસુદાન ગઢવી આ ઉપરાંત આપ નેતા ઇસુદાને જણાવ્યું કે,ભાજપની B ટીમ અને કળદામાં ભાજપનો સાથ આપનાર કોંગ્રેસને પણ ગામમાં ઘુસવા ન દેતા. એપીએમસીઓમાં ભાજપના નેતાઓ ગોઠવાઈ ગયા અને કળદા પ્રથા શરૂ કરી હોઈ ભારતીય કળદા પાર્ટીએ ખેડૂતોનું શોષણ કર્યું: ઈસુદાન ગઢવી. ત્યારે ભાજપના 25 સાંસદો, 162 ધારાસભ્યોમાંથી કોઈએ પણ ખેડૂતોના સમર્થનમાં શા માટે એક શબ્દ પણ નથી ઉચ્ચાર્યો? આ સવાલ પણ ઈસુદાન ગઢવીએ ઉઠાવ્યો હતો. વધુ,માં જણાવ્યું હતું કે, ખેડૂતોના સમર્થનમાં કોઈ અવાજ ન ઉઠાવે, ખેડૂતો પોતાના પ્રશ્નોના ઉઠાવે, એ માટે ભાજપના નેતાઓએ ષડયંત્રપૂર્વક આમ આદમી પાર્ટીને બદનામ કરવાનું કામ કર્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Budget 2024 | Bullion Industry की वित्त मंत्री से मांग, घटेगी दर तो होगी खरीदारी मुफीद? | Commodity
Budget 2024 | Bullion Industry की वित्त मंत्री से मांग, घटेगी दर तो होगी खरीदारी मुफीद? | Commodity
બનાસાંઠા જીલ્લામાં જળ બંબાકાર. પાલપુર, વડગામ, લાખણીમાં વરસાદી પાણી ભરાણા
બનાસાંઠા જીલ્લામાં જળ બંબાકાર. પાલપુર, વડગામ, લાખણીમાં વરસાદી પાણી ભરાણા
આમ આદમી પાર્ટી દ્વારા પાટણ શહેરમાં નિ:શુલ્ક રાષ્ટ્ર ધ્વજ નું વિતરણ કરવામાં આવ્યું હતું..
આમ આદમી પાર્ટી દ્વારા પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે નિ:શુલ્ક રાષ્ટ્ર ધ્વજ નું વિતરણ કરવામાં...
सीएसपी संचालक से लूट के मामले में दो अपराधी गिरफ्तार
बिहार के कटिहार में हुए सीएसपी संचालक से लूट के मामले का कटिहार पुलिस ने खुलासा कर दिया है,...