ઘણી એપીએમસીઓમાં ભાજપના ચેરમેન અને કોંગ્રેસના વાઇસ ચેરમેન હોય છે, તમામ કળદાઓમાં ભાજપની સાથે સાથે કોંગ્રેસ પણ જવાબદાર: ઈસુદાન ગઢવી આ ઉપરાંત આપ નેતા ઇસુદાને જણાવ્યું કે,ભાજપની B ટીમ અને કળદામાં ભાજપનો સાથ આપનાર કોંગ્રેસને પણ ગામમાં ઘુસવા ન દેતા. એપીએમસીઓમાં ભાજપના નેતાઓ ગોઠવાઈ ગયા અને કળદા પ્રથા શરૂ કરી હોઈ ભારતીય કળદા પાર્ટીએ ખેડૂતોનું શોષણ કર્યું: ઈસુદાન ગઢવી. ત્યારે ભાજપના 25 સાંસદો, 162 ધારાસભ્યોમાંથી કોઈએ પણ ખેડૂતોના સમર્થનમાં શા માટે એક શબ્દ પણ નથી ઉચ્ચાર્યો? આ સવાલ પણ ઈસુદાન ગઢવીએ ઉઠાવ્યો હતો. વધુ,માં જણાવ્યું હતું કે, ખેડૂતોના સમર્થનમાં કોઈ અવાજ ન ઉઠાવે, ખેડૂતો પોતાના પ્રશ્નોના ઉઠાવે, એ માટે ભાજપના નેતાઓએ ષડયંત્રપૂર્વક આમ આદમી પાર્ટીને બદનામ કરવાનું કામ કર્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
GUJARAT NEWS PORBANDAR 14 11 2022
GUJARAT NEWS PORBANDAR 14 11 2022
ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી એસ.ઓ.જી, ગાંધીધામ
માન.પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથલીયા, સરહદી રેન્જ
ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ,...
वाळू मिळणार स्वस्त दरात? पहा कोणत्या दराने
वाळू मिळणार स्वस्त दरात? पहा कोणत्या दराने