કોરોનાના કપરાકાળ દરમિયાન લોકોનું સામાજીક અને મનોરંજનાત્મક જીવનને ખૂબ જ અસર થઇ હતી. શહેરની રંગીલી પ્રજા બે વર્ષથી લોકમેળાનો આનંદ કોરોનાના કારણે માણી શકી નથી. પણ આ વર્ષે મહામારી હળવી થતા અને સરકાર દ્વારા છૂટ મળતા સિહોરના ગૌતમેંશ્વર ખાતે ભવ્ય લોકમેળો યોજાય તેની ભવ્ય પૂર્વ તેયારીઓ શરૂ કરી દેવાય છે સિહોરનો લોકમેળો જગવિખ્યાત છે. દુર દુરથી લોકો મેળાની મજા માણવા આવતા હોય છે, ત્યારે આવનાર લોકોની સલામતી અને મનોરંજન માટે વિક્રમભાઈ નકુમની આગેવાની હેઠળ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ આટોપી લેવામાં આવી છે. કાલથી ગૌતમેંશ્વર ખાતે સ્ટોલ સહિતની કામગીરીને આરંભી દેવા માટે જરૂરી સૂચનાઓ આપી દેવાઈ છે લોકો બે વર્ષ બાદ લોકમેળાની મજા માણતા ખુશ ખુશ થઇ જશે આ લોકો મેળામાં હજારો લોકો આનંદ કિલ્લોલ કરતા જન્માષ્ટમીની રજાઓને યાદગાર બનાવતા હોય છે. ખાસ કરીને આઠમના દિવસે તો જાણે લોકોનું ઘોડાપુર નહીં પણ મહાપુર આવે છે ગૌતમેશ્વર અને આજુબાજુના વિસ્તારોમાં માં પગ મુકવાની જગ્યા પણ નથી રહેતી અને હેયે હેયુ દળાય તેટલી જનમેદની લોકમેળાનો ખુલ્લા મને આનંદ માણતી હોય છે શુક્રવારે યોજાનારા આ લોકમેળામાં તંત્ર દ્રારા તૈયારીઓમાં કોઇ કચાશ નથી રાખવામાં આવી બે વર્ષ બાદ યોજાતા લોકમેળાના બેનમૂન આયોજન માટે આજથી જ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ દેવાઈ છે આવતીકાલે સ્ટોલોની જાહેર હરરાજી પણ કરવામાં આવનાર છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लायंस क्लब कोटा साउथ ने स्वतंत्रता दिवस मनाया
लायंस क्लब कोटा साउथ का स्वतंत्रता दिवस समारोह गुरूवार को लायंस भवन बसंत विहार में आयोजित किया...
'साहेब ने परिवार में फूट डाली, राजनीति को इतना नीचे नहीं ले जाना चाहिए', अजित पवार का शरद पवार पर भावुक बयान
बारामती विधानसभा से सोमवार को नामांकन दाखिल करने के बाद महाराष्ट्र के उपमुख्यमंत्री और एनसीपी...
સુંધા માતામાં ભારે વરસાદથી પાણીના પ્રવાહમાં 5 શ્રદ્ધાળુઓ તણાયા : 3 વ્યક્તિઓને બચાવ્યા : 1 મહીલાનું મોત
પાલનપુર સુંધા માતાના પહાડોમાં શનિવારે પડેલા મુશળધાર વરસાદ બાદ પાણીના જોરદાર પ્રવાહમાં 5...
પાળીયાદ પોલીસ દ્વારા હત્યાના આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી જેલ હવાલે કરાયા
પાળીયાદ પોલીસ દ્વારા હત્યાના આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી જેલ હવાલે કરાયા
जिल्यात आजमंगळवारी 22 नवे कोरोबाधीत रुग्ण
गडचिरोली जिल्ह्यात आज 22 कोरोना बाधित तर 10 कोरोनामुक्त
गडचिरोली,(महाराष्ट्र). दि.01: आज...