મિરઝાપર ખાતેથી આધાર પુરાવા વિનાના ચોખા ભરેલ ગોડાઉન સીલ કરતી પશ્ચિમ કચ્છ એલસીબીપશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઈ. નિલેશભાઇ ભટ્ટ, અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ તથા શક્તિસિંહ ગઢવી સહિતના પોલીસ જવાનો ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા શક્તિસિંહ ગઢવીને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હતી કે, મિરઝાપર પાસે આવેલા પરિશ્રમ કોમ્પેલેક્ષની પાછળ આવેલ ગોડાઉનમાં શંકાસ્પદ ચોખાના બાચકા પડેલ છે. ચોક્કસ અને મજબૂત સૂત્રોમાંથી મળેલ બાતમી અને હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી મિરઝાપર ખાતે જઈ તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાં પરિશ્રમ બિલ્ડિંગ ની પાછળ આવેલા એક ગોડાઉનમાંથી ચોખાના બાચકા નંગ ૨૦૦ મળી આવેલ. આ ચોખાના સ્ટોક અંગે હાજર મળી આવેલ ઇસમને પૂછપરછ કરતા તેની પાસે આ ચોખા અંગે કોઇ બીલ કે આધાર પુરાવા રજૂ કરવા જણાવેલ પરંતુ તેણે કોઇ જ પ્રકારના આધાર પુરાવા રજુ કરેલ નહી. પશ્ચિમ કચ્છ એલસીબી દ્વારા આ બાબતે ભુજ શહેર મામલતદાર શર્મા તથા જિલ્લા પુરવઠા અધિકારી હાસમી તથા તેમની ટીમને સ્થાનીક જગ્યાએ યાદી આપી બોલાવેલ હતી. અને તેઓ દ્વારા આ તપાસ કરી સદર ગોડાઉન માં ચોખા ૧૦૩૩૫ કીલોગ્રામ કી. રૂા. ૨,૬૦,૯૫૯/- આધાર પુરાવા વિનાના મળી આવ્યા હતા. જેથી આ ગોદામને સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মঙ্গলদৈত উপস্থিত হৈ জুবিন গাৰ্গৰ পত্নী গৰিমা গাৰ্গে কি ক'লে
জুবিন গাৰ্গে আনৰ কথা যেনেকৈ চিন্তা কৰে নিজৰ কথা চিন্তা নকৰে।এই মন্তব্য গৰিমা গাৰ্গৰ। মঙ্গলদৈ মাহি...
Rahul Gandhi ने क्यों बोला Rajasthan, Chattisgarh में Congress की सरकार जा रही है? Assembly Election
Rahul Gandhi ने क्यों बोला Rajasthan, Chattisgarh में Congress की सरकार जा रही है? Assembly Election
કાલોલના વેજલપુર ગામે વિઘ્નહર્તા ગણેશજીની પ્રતિમાઓનું શ્રદ્ધાળુ દ્વારા વાજતે ગાજતે વિસર્જન
કાલોલ તાલુકાના વેજલપુર ગામે શ્રીજીનુ છ- દિવસ નું આતિથ્ય માનયા બાદ વિસર્જન યાત્રા પરંપરા મુજબ...
Today's Morning Headlines; 11 February 2023
Today's Morning Headlines; 11 February 2023
৭ আগষ্টত নীতি আয়োগৰ বৈঠক: কেন্দ্ৰ আৰু ৰাজ্যসমূহৰ মাজত সমন্বয়ৰ লক্ষ্যৰে এই বৈঠক
নতুন দিল্লী, ০৬ আগষ্ট: প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোদীয়ে ৭ আগষ্ট, দেওবাৰে নীতি আয়োগৰ পৰিচালক...