"મન કી બાત — રાષ્ટ્રસેવા અને જનસેવાની પ્રેરણાનું શ્રેષ્ઠ ઉદાહરણ!"

આજરોજ મારા ફતેપુરા વિધાનસભાના સુખસર કાર્યાલય ખાતે કર્મઠ કાર્યકર્તાઓ સાથે મળીને આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબનો પ્રેરણાત્મક કાર્યક્રમ "મન કી બાત" નો 121મો એપિસોડ નિહાળ્યો. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )

માન. વડાપ્રધાનશ્રીની ઊર્જાપૂર્ણ વાતો અને મહામૂલું માર્ગદર્શન સદાય રાષ્ટ્રના વિકાસ અને જનકલ્યાણ માટે નવો જોશ જગાવે છે