લીમખેડા આઈસીડીએસ શાખાના ઘટક-૧ હેઠળ આંગણવાડી કેન્દ્ર ખીરખાઈ-૧ ખાતે પોષણ પખવાડિયા અંતર્ગત રસોઈ શોનું આયોજન કરવામાં આવ્યું. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) કાર્યક્રમમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન એચ. ચૌહાણ અને સીડીપીઓ નીલિમા હઠીલા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય સેવિકા, આંગણવાડી કાર્યકરો અને તેડાગરો સાથે વાલીઓ અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા. સગર્ભા માતા, ધાત્રી માતા અને કિશોરીઓને સગર્ભાવસ્થાના પ્રથમ દિવસથી હજાર દિવસ સુધીની સાવચેતીઓ વિશે માહિતી આપવામાં આવી હતી. લાઈવ રસોઈ શોમાં ટી.એચ.આર. અંતર્ગત માતૃશક્તિ, પૂર્ણાશક્તિ અને બાળશક્તિમાંથી પૌષ્ટિક વાનગીઓ બનાવવાનું પ્રદર્શન કરાયું. કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓ અને કિશોરીઓમાં પોષણ અને આરોગ્ય અંગે જાગૃતિ લાવવાનો હતો. દરમિયાન, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણે આંગણવાડી કેન્દ્ર ખીરખાઈ-૫ અને દેવડી-૧ની મુલાકાત લીધી. બંને કેન્દ્રોમાં ગંભીર ખામીઓ જાેવા મળતાં કાર્યકરોને છૂટા કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આઈસીડીએસ શાખા દ્વારા આંગણવાડી કેન્દ્રોની સતત દેખરેખ રાખવામાં આવશે. સેવાઓની ગુણવત્તા જાળવવા માટે જરૂર પડ્યે કડક પગલાં લેવામાં આવશે. આ પોષણ પખવાડિયાથી સમાજના નબળા વર્ગોમાં આરોગ્ય અને પોષણ પ્રત્યે સભાનતા વધશે તેવી આશા વ્યક્ત કરાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાજુની ખેતી વિશે સંપૂર્ણ માહિતી
કાજુની ખેતી વિશે સંપૂર્ણ માહિતી
કાજુ એ મૂળ પૂર્વિય બ્રાઝીલ વિસ્તારનું ઝાડ છે. અંદાજે...
અમદાવાદ:હાઈવે પર વાહનચાલકોને રોકીને ધાડ પાડતી ગેંગને ઝોન 7 એલસીબીએ ઝડપી પાડી
અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં અંધારાનો લાભ લઈને રાહદારીઓ અને વાહનચાલકોને રોકીને ધાડ પાડતી...
Badlapur Encounter: सवालों के घेरे में बदलापुर एनकाउंटर, Bombay HC ने पुलिस से पूछे कड़े सवाल
Badlapur Encounter: सवालों के घेरे में बदलापुर एनकाउंटर, Bombay HC ने पुलिस से पूछे कड़े सवाल
દાહોદમાં ગણેશ મહોત્સવના પાવન પર્વ દરમ્યાન પ્રદૂષણ સહિતના નિયમોનો ભંગ ન થાય એ માટે આદેશ કરાયા
દાહોદમાં ગણેશ મહોત્સવના પાવન પર્વ દરમ્યાન પ્રદૂષણ સહિતના નિયમોનો ભંગ ન થાય એ માટે આદેશ કરાયા....
દાંડી યાત્રા ની ૯૩ મી વર્ષગાંઠ નિમિતે જુનાગઢ ખાતે ગાંધી ફિલ્મ ફેસ્ટિવલ નું આયોજન
આજાદી ના અમૃત મહોત્સવ તથા મહાત્મા ગાંધીજીની દાંડી યાત્રા ની ૯૩મી વર્ષગાંઠ નિમિતે નિયામક અને...