લીમખેડા આઈસીડીએસ શાખાના ઘટક-૧ હેઠળ આંગણવાડી કેન્દ્ર ખીરખાઈ-૧ ખાતે પોષણ પખવાડિયા અંતર્ગત રસોઈ શોનું આયોજન કરવામાં આવ્યું. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) કાર્યક્રમમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન એચ. ચૌહાણ અને સીડીપીઓ નીલિમા હઠીલા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય સેવિકા, આંગણવાડી કાર્યકરો અને તેડાગરો સાથે વાલીઓ અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા. સગર્ભા માતા, ધાત્રી માતા અને કિશોરીઓને સગર્ભાવસ્થાના પ્રથમ દિવસથી હજાર દિવસ સુધીની સાવચેતીઓ વિશે માહિતી આપવામાં આવી હતી. લાઈવ રસોઈ શોમાં ટી.એચ.આર. અંતર્ગત માતૃશક્તિ, પૂર્ણાશક્તિ અને બાળશક્તિમાંથી પૌષ્ટિક વાનગીઓ બનાવવાનું પ્રદર્શન કરાયું. કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓ અને કિશોરીઓમાં પોષણ અને આરોગ્ય અંગે જાગૃતિ લાવવાનો હતો. દરમિયાન, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણે આંગણવાડી કેન્દ્ર ખીરખાઈ-૫ અને દેવડી-૧ની મુલાકાત લીધી. બંને કેન્દ્રોમાં ગંભીર ખામીઓ જાેવા મળતાં કાર્યકરોને છૂટા કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આઈસીડીએસ શાખા દ્વારા આંગણવાડી કેન્દ્રોની સતત દેખરેખ રાખવામાં આવશે. સેવાઓની ગુણવત્તા જાળવવા માટે જરૂર પડ્યે કડક પગલાં લેવામાં આવશે. આ પોષણ પખવાડિયાથી સમાજના નબળા વર્ગોમાં આરોગ્ય અને પોષણ પ્રત્યે સભાનતા વધશે તેવી આશા વ્યક્ત કરાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मनसेचे जय-वीरु पुन्हा एकत्र? पाहा वसंत मोरे काय म्हणाले? Vasant More On Sainath Babar | MNS
मनसेचे जय-वीरु पुन्हा एकत्र? पाहा वसंत मोरे काय म्हणाले? Vasant More On Sainath Babar | MNS
ભારે વરસાદને કારણે વલસાડમાં સ્મશાન સાથેનો સંપર્ક તૂટી ગયો, પાણી વચ્ચે અંતિમ યાત્રા કરવાની ફરજ પડી
વલસાડ જિલ્લાના કપરાડામાં વરસાદ પડી રહ્યો છે અને નદી નાળા બંને કાંઠેથી વહી રહ્યા છે. જ્યારે વાવર...
উত্তৰ কমলাবাৰী সত্ৰৰ বৈষ্ণৱ বসন্ত নেওগৰ মৃত্যত বিভিন্ন জনৰ শোক প্ৰকাশ
উত্তৰ কমলাবাৰী সত্ৰৰ বৈষ্ণৱ বসন্ত নেওগৰ মৃত্যত বিভিন্ন জনৰ শোক প্ৰকাশ।
ફોરવ્હીલ કારમાંથી બે શખ્સો રાજાપાઠમાં જડપાયા, ચલાલા પોલીસે ઝડપી લીધેલ
ફોરવ્હીલ કારમાંથી બે શખ્સો રાજાપાઠમાં જડપાયા, ચલાલા પોલીસે ઝડપી લીધેલ
અમદાવાદના રીક્ષા ચાલકને અરવિંદ કેજરીવાલે પોતાના ઘરે જમવાનું આપ્યું નિમંત્રણ
અમદાવાદના રીક્ષા ચાલકને અરવિંદ કેજરીવાલે પોતાના ઘરે જમવાનું આપ્યું નિમંત્રણ