દાહોદમાં નડરતરૂપ દબાણો તંત્ર દ્વારા દૂર કરાયા હતા દાહોદ જિલ્લામાં અસામાજીક તત્વો સામે કાર્યવાહીનો પોલીસે દોર આરંભ કરી દીધો છે. અસામાજીક તત્વો સામે પોલીસે ૩૨૫ શખ્સોની લીસ્ટ પણ તૈયાર કરી દીધી છે, ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) દાહોદ શહેરમાં આજરોજ દાહોદ પોલીસ દ્વારા દાહોદ શહેરના રળીયાતી વિસ્તાર ખાતે રસ્તાને નડતરરૂપ થતાં અંદાજે ૧૦થી ૧૨ જેટલા ગેરકાયદે દબાણોને પોલીસ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યાં હતાં.દાહોદ જિલ્લામાં અસામાજીક તત્વો સામે કાર્યવાહીનો પોલીસે દોર આરંભ કરી દીધો છે. અસામાજીક તત્વો સામે પોલીસે ૩૨૫ શખ્સોની લીસ્ટ પણ તૈયાર કરી દીધી છે દાહોદપોલીસ દ્વારા આવા અસામાજીક તત્વોના વિસ્તારોમાં પણ સર્ચ ઓપરેશન સહિતની કામગીરી હાથ ધરી હતી અને આવા વિસ્તારોમાં રસ્તાને નડતર રૂપ થતાં ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા સૂચનાઓ આપી દીધી હતી. આજે દાહોદ પોલીસ દ્વારા દાહોદ શહેરના રળીયાતી રોડ ખાતે આવે અંદાજે ૧૦થી ૧૨ ગેરકાયદેસર દબાણોને દુર કરવાની કામગીરી હાથ ધરી હતી,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વલભીપુર તાલુકાના ગ્રામ્ય માં આજે દેવદર્શન કરી ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રસારના શ્રી ગણેશ કરાયા
વલભીપુર તાલુકાના ગ્રામ્ય માં આજે દેવદર્શન કરી ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રસારના શ્રી ગણેશ કરાયા
Protein: अगर आपके शरीर में भी दिख रहे हैं ये लक्षण, तो हो सकती है प्रोटीन की कमी, ऐसे करें इसे दूर
प्रोटीन हमारे शारीरिक विकास के लिए काफी महत्वपूर्ण होता है। इसकी कमी की वजह से सेहत को कई नुकसान...
સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા 15 કિલોમીટરની પદયાત્રા, રાહુલ ગાંધીના આઠ વચનો લોકો સુધી પહોંચાડાયા
સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા 15 કિલોમીટરની પદયાત્રા, રાહુલ ગાંધીના આઠ વચનો લોકો સુધી...
ઘરમાં ગાંજો રાખી વેચાણ કરતા આરોપીને મુદ્દા માલ સાથે ઝડપી પાડતી દાહોદ એસ.ઓ.જી શાખા
દાહોદ જીલ્લાના દાહોદ ટાઉન એ ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં આવેલ દેસાઇવાડા, તળાવ ફળીયામાં ઘરમાં ગાંજો...
Maharashtra political crisis|शिंदे यांची सत्ता कोसळणार? राज्यातील सत्ता जाणार? ऐका बापट काय म्हणाले
Maharashtra political crisis|शिंदे यांची सत्ता कोसळणार? राज्यातील सत्ता जाणार? ऐका बापट काय म्हणाले