દાહોદમાં નડરતરૂપ દબાણો તંત્ર દ્વારા દૂર કરાયા હતા દાહોદ જિલ્લામાં અસામાજીક તત્વો સામે કાર્યવાહીનો પોલીસે દોર આરંભ કરી દીધો છે. અસામાજીક તત્વો સામે પોલીસે ૩૨૫ શખ્સોની લીસ્ટ પણ તૈયાર કરી દીધી છે, ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) દાહોદ શહેરમાં આજરોજ દાહોદ પોલીસ દ્વારા દાહોદ શહેરના રળીયાતી વિસ્તાર ખાતે રસ્તાને નડતરરૂપ થતાં અંદાજે ૧૦થી ૧૨ જેટલા ગેરકાયદે દબાણોને પોલીસ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યાં હતાં.દાહોદ જિલ્લામાં અસામાજીક તત્વો સામે કાર્યવાહીનો પોલીસે દોર આરંભ કરી દીધો છે. અસામાજીક તત્વો સામે પોલીસે ૩૨૫ શખ્સોની લીસ્ટ પણ તૈયાર કરી દીધી છે દાહોદપોલીસ દ્વારા આવા અસામાજીક તત્વોના વિસ્તારોમાં પણ સર્ચ ઓપરેશન સહિતની કામગીરી હાથ ધરી હતી અને આવા વિસ્તારોમાં રસ્તાને નડતર રૂપ થતાં ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા સૂચનાઓ આપી દીધી હતી. આજે દાહોદ પોલીસ દ્વારા દાહોદ શહેરના રળીયાતી રોડ ખાતે આવે અંદાજે ૧૦થી ૧૨ ગેરકાયદેસર દબાણોને દુર કરવાની કામગીરી હાથ ધરી હતી,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
-શ્યામાપ્રસાદ મુખર્જીના કોમ્પ્લેક્ષના દુકાનદારોને નગરપાલિકા દ્વારા ત્રણદિવસનો સમય આપ્યો
https://youtu.be/zX8TyfD86iQ
ધાનેરા નગર પાલિકા ના મુખ્ય અધિકારી એ ત્રણ ત્રણ વાર નોટિસ...
बागेश्वर धाम के धीरेंद्र शास्त्री के विरोध पर पर भड़के स्वामी रामदेव ने दीया बड़ा
बयान
बागेश्वर धाम के धीरेंद्र शास्त्री के विरोध पर स्वामी रामदेव ने बड़ा बयान दिया है। उन्होंने कहा कि...
જસદણ માધવિપુર ગામમાં મારામારી ના બનાવમાં 12 લોકો વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય
જસદણ માધવિપુર ગામમાં મારામારી ના બનાવમાં 12 લોકો વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય (1)...
बिपरजोय तूफ़ान का तांडव जारी है गुजरात के बाद राजस्थान में अपना कहेर बरपा रहा है, #ani #guj#
बिपरजोय तूफ़ान राजस्थान में जोधपुर, सिरोही समेत कई ज़िलों में जलभराव हो गया है. बीते तीन...