દાહોદમાં નડરતરૂપ દબાણો તંત્ર દ્વારા દૂર કરાયા હતા દાહોદ જિલ્લામાં અસામાજીક તત્વો સામે કાર્યવાહીનો પોલીસે દોર આરંભ કરી દીધો છે. અસામાજીક તત્વો સામે પોલીસે ૩૨૫ શખ્સોની લીસ્ટ પણ તૈયાર કરી દીધી છે, ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) દાહોદ શહેરમાં આજરોજ દાહોદ પોલીસ દ્વારા દાહોદ શહેરના રળીયાતી વિસ્તાર ખાતે રસ્તાને નડતરરૂપ થતાં અંદાજે ૧૦થી ૧૨ જેટલા ગેરકાયદે દબાણોને પોલીસ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યાં હતાં.દાહોદ જિલ્લામાં અસામાજીક તત્વો સામે કાર્યવાહીનો પોલીસે દોર આરંભ કરી દીધો છે. અસામાજીક તત્વો સામે પોલીસે ૩૨૫ શખ્સોની લીસ્ટ પણ તૈયાર કરી દીધી છે દાહોદપોલીસ દ્વારા આવા અસામાજીક તત્વોના વિસ્તારોમાં પણ સર્ચ ઓપરેશન સહિતની કામગીરી હાથ ધરી હતી અને આવા વિસ્તારોમાં રસ્તાને નડતર રૂપ થતાં ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા સૂચનાઓ આપી દીધી હતી. આજે દાહોદ પોલીસ દ્વારા દાહોદ શહેરના રળીયાતી રોડ ખાતે આવે અંદાજે ૧૦થી ૧૨ ગેરકાયદેસર દબાણોને દુર કરવાની કામગીરી હાથ ધરી હતી,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राजस्थान कांग्रेस में डोटासरा लेने वाले है कांग्रेस के अनुशासनहीन नेताओं पर एक्शन
राजस्थान कांग्रेस ने भितरघात और पार्टी विरोधी गतिविधियों में लिप्त नेताओं पर एक्शन लेने को लेकर...
પ્રચારલક્ષી નાટકના માધ્યમથી અવશ્ય મતદાન કરવા માટે સંદેશ પાઠવવામાં આવ્યો
પ્રચારલક્ષી નાટકના માધ્યમથી અવશ્ય મતદાન કરવા માટે સંદેશ પાઠવવામાં આવ્યો
અમદાવાદની એઇડ્સ...
વોટ્સએપ ગ્રુપમાં શ્રીરામ વિરુદ્ધ ટિપ્પણી કરતા ધાર્મિક લાગણી દુભાવ્યાની ફરિયાદ:તપાસનો ધમધમાટ શરૂ કરાયો
ગુજરાત જનસેવા સંસ્થાન નામનું વોટ્સએપ ગ્રુપ તા.10-03-2018ના રોજ નરેન્દ્રભાઇ પ્રજાપતિ દ્વારા...
ડીસામાં એલિવેટેડ બ્રિજ નીચેના થિંગડાઓથી લોકોએ કોન્ટ્રાક્ટર અને નેશનલ હાઇવે ઓથોરિટી સામે ફરિયાદ કરી
ડીસામાં એલિવેટેડ બ્રિજમાં નીચેથી પસાર થતા રોડ પર ઠેર-ઠેર થિંગડા મારવામાં આવ્યા છે. જેનાથી હેરાન...
बचाव पथकातील पाण्यात बेपत्ता झालेल्या जवानाचा मृत्यू
माजलगाव (प्रतिनिधी) माजलगाव धरणार डॉ. दत्तात्रय फपाल हे रविवारी सकाळी पोहण्यासाठी गेले असता...