આણંદ એલ.સી.બી પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, ધુવારણ ડેરી પાસે મનુભાઈ માવસંગ સોલંકી વિદેશી દારૂનો વેચાણ કરે છે.જે બાતમીને આધારે એલ.સી.પોલીસે ઇસમને ઝડપી પાડી હાથમાંની થેલીમાં તપાસ કરતા જેમાંથી 2 વિદેશી દારૂની બોટલો તેમજ 6 નંગ ક્વોટરીયા મળી આવ્યા હતા.જેની કિંમત 1600 રૂપિયા જેટલી થવા જાય છે.પોલીસે પકડાયેલા મનુભાઈ માનસંગની પૂછપરછ કરતા ઉકત મુદ્દામાલ રાલજ ખાતે રહેતો દશરથ ઉર્ફે જુગો મનસુખભાઈ દેવીપૂજક અને મોતીપૂરા ખાતે રહેતો અનિલ વાઘજીભાઇ રાઠોડ રિક્ષામાં આપી ગયા હોવાની કબૂલાત કરી હતી.જેથી ખંભાત ગ્રામ્ય પોલીસે 3 શખ્સો સામે પ્રોહિબિશન ધારાની જુદી જુદી કલમો મુજબ ગુનો કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कोठियातुली की एतिज्यमंडित १२०वर्षीय दुर्गोत्सव।
मातारानी की प्रतिमा को कंधे में ले जाकर किया जाता है विसर्जन।
नगांव जिले के अंतर्गत कोठियातुली की एक सौ बिस वर्षीय एतिज्यमंडित कोठियातुली आंचलिक दुर्गोत्सव की...
નવરાત્રિમાં વરસાદને લઈને શું આવ્યા મોટા સમાચાર? જુઓ વીડિયો
નવરાત્રિમાં વરસાદને લઈને શું આવ્યા મોટા સમાચાર? જુઓ વીડિયો
BANASKATHA // બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ કર્યો પશુપાલક હિતલક્ષી નિર્ણય, દુધના ભાવમાં કરાયો વધારો..
બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે...
કોંગ્રેસના "દબંગ"નેતાની છાપ ધરાવતા નીરવ પટેલ નુ કોંગ્રેસના તમામ હોદા ઉપરથી રાજીનામુ
કાલોલ તાલુકાના રામનાથ ગામના રહીશ અને કોંગ્રેસ અગ્રણી તેમજ માજી સરપંચ અને ખેડૂત આગેવાન તેમજ 21 ગામ...
नए संसद भवन का नाम क्यों बदल रही है सरकार? नया नाम क्या होगा?
नए संसद भवन का नाम क्यों बदल रही है सरकार? नया नाम क्या होगा?