વઢવાણ: છેલ્લા બે વર્ષથી કોરોનાના કપરા સમયના કારણે સુરેન્દ્રનગર અને વઢવાણમાં લોકમેળા ન થઈ શક્યા હતા ત્યારે લોકો પણ લોકમેળાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે સાતમ આઠમનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે વઢવાણનો લોક મેળોના સુરેન્દ્રનગરનો લોકમેળો સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રખ્યાત બન્યો છે ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણ અને સુરેન્દ્રનગરનો લોકમેળો આજે ખુલ્લો મુકવામાં આવ્યો છે નગરપાલિકા આયોજિત મેળો આજે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે.ત્યારે સુરેન્દ્રનગરના મેળાના મેદાન ખાતે 31 લાખ રૂપિયામાં પાલિકા દ્વારા મેદાન ભાડે આપવામાં આવ્યું છે બીજી તરફ વઢવાણનો મેદાન 41 લાખથી વધુ રકમ વસુલાત કરી અને મેળા આયોજન માટે મેદાન ભાડે આપી દેવામાં આવ્યું છે અત્યારે ઉલ્લેખનીય છે કે બે વર્ષ બાદ સુરેન્દ્રનગરની પ્રજા લોકમેળો માણવા માટે થનગનાટ અનુભવી રહ્યું છે ત્યારે આજે વહેલી સવારે સુરેન્દ્રનગર વઢવાણ મેળાના મેદાન ખાતે વઢવાણનો લોકમેળો મહંત માધવેન્દ્ર પ્રસાદ દ્વારા મેળો ખુલ્લો મુકવામાં આવ્યો છે.ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર મેળાના મેદાન ખાતે યોજાવા જઈ રહેલો મેળો પણ દુધરેજ વડવાળા મંદિરના મહંત શ્રી મુકુંદ રામદાસજી બાપુ ની આગેવાની માં ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યારે ઉલ્લેખનીય છે કે 2 વર્ષ બાદ લોકો મેળાનો આનંદ માણવા જઈ રહ્યા છે ક્યારે વઢવાણ અને સુરેન્દ્રનગરના બંને મેળા આજથી ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે આ જ સાંજથી બંને મેળામાં લોકો રાયડોની આનંદ માણી શકશે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ તે માટે પોલીસ પ્રોટેક્શન ની વ્યવસ્થા પણ મેળામાં ઉપલબ્ધ કરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  સાવધાન! ઓર્ડર વગર ઘરે આવે કુરિયર તો થઈ જજો સાવધાન, જાણી લો સ્કેમની નવી રીત નહિતર તમારું બેન્ક એકાઉન્ટ થઈ જશે ખાલી 
 
                      તાજેતર માં એક બનાવ બની ગયો 
એક ભાઈ ની પાસે થોડા દિવસો પહેલા એક કોલ આવ્યો હતો. સામેવાળાએ...
                  
   किरोड़ीलाल मीणा ने CM भजनलाल से की मांग, बोले- ‘तत्काल रद्द हो ये भर्ती परीक्षा, नहीं तो…’ 
 
                      राजस्थान में सब इंस्पेक्टर भर्ती परीक्षा को निरस्त करने की मांग एक बार फिर से जोर पकड़ने लगी है।...
                  
   इकोनॉमिक सर्वे का एक्स-रे देख चुका देश, प्रियंका चतुर्वेदी ने मंहगाई और बेरोजगारी को लेकर केंद्र सरकार पर साधा निशाना 
 
                      नई दिल्ली। वित्त मंत्री निर्मला सीतारमण मंगलवार को वित्त वर्ष 2024-25 का केंद्रीय बजट पेश...
                  
   শিৱসাগৰত ভাৰত ত্যাগ আন্দোলনৰ স্মৃতি ৰোমন্থন 
 
                      শিৱসাগৰত মংগলবাৰে ৰাজ্যিক ভিত্তিত অনুষ্ঠিত হয় " ভাৰত ত্যাগ আন্দোলন"ৰ স্মৃতি ৰোমন্থন সমাৰোহ।অসম...
                  
   
  
  
  
  