વઢવાણ: છેલ્લા બે વર્ષથી કોરોનાના કપરા સમયના કારણે સુરેન્દ્રનગર અને વઢવાણમાં લોકમેળા ન થઈ શક્યા હતા ત્યારે લોકો પણ લોકમેળાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે સાતમ આઠમનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે વઢવાણનો લોક મેળોના સુરેન્દ્રનગરનો લોકમેળો સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રખ્યાત બન્યો છે ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણ અને સુરેન્દ્રનગરનો લોકમેળો આજે ખુલ્લો મુકવામાં આવ્યો છે નગરપાલિકા આયોજિત મેળો આજે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે.ત્યારે સુરેન્દ્રનગરના મેળાના મેદાન ખાતે 31 લાખ રૂપિયામાં પાલિકા દ્વારા મેદાન ભાડે આપવામાં આવ્યું છે બીજી તરફ વઢવાણનો મેદાન 41 લાખથી વધુ રકમ વસુલાત કરી અને મેળા આયોજન માટે મેદાન ભાડે આપી દેવામાં આવ્યું છે અત્યારે ઉલ્લેખનીય છે કે બે વર્ષ બાદ સુરેન્દ્રનગરની પ્રજા લોકમેળો માણવા માટે થનગનાટ અનુભવી રહ્યું છે ત્યારે આજે વહેલી સવારે સુરેન્દ્રનગર વઢવાણ મેળાના મેદાન ખાતે વઢવાણનો લોકમેળો મહંત માધવેન્દ્ર પ્રસાદ દ્વારા મેળો ખુલ્લો મુકવામાં આવ્યો છે.ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર મેળાના મેદાન ખાતે યોજાવા જઈ રહેલો મેળો પણ દુધરેજ વડવાળા મંદિરના મહંત શ્રી મુકુંદ રામદાસજી બાપુ ની આગેવાની માં ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યારે ઉલ્લેખનીય છે કે 2 વર્ષ બાદ લોકો મેળાનો આનંદ માણવા જઈ રહ્યા છે ક્યારે વઢવાણ અને સુરેન્દ્રનગરના બંને મેળા આજથી ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે આ જ સાંજથી બંને મેળામાં લોકો રાયડોની આનંદ માણી શકશે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ તે માટે પોલીસ પ્રોટેક્શન ની વ્યવસ્થા પણ મેળામાં ઉપલબ્ધ કરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಕಾಂಗ್ರೆಸ್ ಸರಕಾರದಲ್ಲಿ ವರ್ಗಾವಣೆ ದಂಧೆ ಆರಂಭ: ಪ್ರತಿ ಹುದ್ದೆಗೂ ರೇಟ್ ಫಿಕ್ಸ್ ಆಗಿದೆ - HDK
ಬೆಂಗಳೂರು: ರಾಜ್ಯದಲ್ಲಿ ವರ್ಗಾವಣೆ ದಂಧೆ ಶುರುವಾಗಿದ್ದು, ಪ್ರತಿ ಹುದ್ದೆಗೂ ರೇಟ್ ಫಿಕ್ಸ್ ಮಾಡಲಾಗಿದೆ ಎಂದು ಮಾಜಿ...
ઝાલોદ શહેરમાં છઠ્ઠા નવલી નોરતાની ગરબાની રમઝટ જામી હતી તે જોવા માટે આજુબાજુના ગામનાલોકો આવ્યા હતા.
ઝાલોદ શહેરમાં છઠ્ઠા નવલી નોરતાની ગરબાની રમઝટ જામી હતી તે જોવા માટે આજુબાજુના ગામનાલોકો આવ્યા હતા.
Delhi Election 2025 : चुनाव से पहले दिल्ली के दिल में क्या है? Tilak Nagar से देखिए Ground Report
Delhi Election 2025 : चुनाव से पहले दिल्ली के दिल में क्या है? Tilak Nagar से देखिए Ground Report
দেশৰ ৫ ৰাজ্যৰ ১২ টা জনগোষ্ঠীক জনজাতিকৰণ প্ৰদানৰ পিছতে তিনিচুকীয়াত তীব্ৰ প্ৰতিক্ৰিয়া মটক যুৱ ছাত্ৰ সন্মিলনৰ
শেহতীয়াকৈ দেশৰ ৫ ৰাজ্যৰ ১২ টা জনগোষ্ঠীক জনজাতিকৰণ প্ৰদানৰ পিছতে সৰৱ হৈ পৰিছে ৰাজ্যৰ দল সংগঠন ।...