દાહોદ, તા. ૧૭ : સરકારી ઇજનેરી કોલેજ દાહોદ અને એસોસિએશન ઓફ મ્યુચુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (AMFI) એ આજ રોજ એક વેબિનારનું આયોજન કર્યું હતું. વેબીનારમાં શ્રી સૂર્યકાંત શર્મા (Ex. DGM, SEBI) એ "ફાઇનાન્શ્યલ એમ્પાવરમેન્ટ થ્રુ વેલ્થ ક્રિએશન " વિષય ઉપર ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. આ વેબિનારમાં ગુજરાત તેમજ દેશની જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓ ના ૨૭૦ જેટલા અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક ભાગ લીધો હતો. શ્રી શર્માએ વિદ્યાર્થીઓનું સરસ માર્ગદર્શન કર્યું હતું. તેમજ તેમના પ્રશ્નોના સંતોષકારક ઉત્તર આપ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आम्ही नव्हे तर उद्धव ठाकरेच गद्दार पालकमंत्री, संदीपान भुमरे
पैठण : आम्ही नव्हे तर उद्धव ठाकरेच गद्दार पालकमंत्री संदीपान भुमरे पाचोडमध्ये नवनिर्वाचित...
જિલ્લાના ASI અને હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાનો હુકમ કરાયો
જિલ્લાના ASI અને હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાનો હુકમ કરાયો
ऐसा ड्रोन जिसमे इंसान भी उड़ सकते हैं
पुणे की एक कंपनी ने ऐसा ड्रोन बनाया है जिसमें इंसान उड़ सकते हैं, दावा है कि ये अपनी तरह का भारत...
આંગડીયા પેઢી લૂંટના 3વ્યકિતને ઝડપી શહેરકોટડા પોલીસ સ્ટેશનના લૂંટના ગુન્હાનો ભેદ ઉકેલતી,ક્રાઇમબ્રાન્ચ
આંગડીયા પેઢી લૂંટના 3વ્યકિતને ઝડપી શહેરકોટડા પોલીસ સ્ટેશનના લૂંટના ગુન્હાનો ભેદ ઉકેલતી,ક્રાઇમબ્રાન્ચ