કાલોલ ના બોરું ટરનીગ પાસે ની ઓમ રેસીડેન્સી સોસાયટી ખાતે પ .પૂ .ધ .ધુ. શ્રી મનુરામ ગુરુજી ના કરકમલો હસ્તે અલખ ધણી બાર બીજના ધણી રામદેવ પીર નો પ્રથમ સામુહીક પાટોત્સવ પ્રસંગે પૂજ્ય ગુરુદેવ નું સ્વાગત સાથે વધમણું કર્યું હતું અને ગુરુ ના આશીર્વાદ લીધા હતા આ સમયે વડોદરા નું ગાયક કલાવૃદ પણ ખાસ ઊપસ્થિત રહ્યા હતા સુજ્ઞ રમેશ પરમાર, ભાવેશ પરમાર અને અનિલ પંડયા સાહિત્યકાર દ્વારા ભજન ની રમઝટ જમાવી હતી દિન પ્રતિદિન ભક્તિ માધુર્ય ઠેર ઠેર જોવા મળે છે ત્યારે સૌ સોસાયટી ના મિત્ર વર્તુળ નો સંદેશ છે કે વ્યસનો થી દુર રહી, ભકિત જ્ઞાન અને નીતિ નિયમો નું આચરણ કરવુ, માતા પિતા ની સેવા કરવી બને તો કોઈ ને મદદ કરવી આવી નિખાલસ ભાવે ખુબ સરસ મજાનુ આયોજન કરી ભગવાન ના ભજન માં કાલોલ, સાવલી, ગોધરા, ઘોઘમબા અને વડોદરા અને પંચમહાલ ના ભાવિ ભક્તો આ જ્યોત ના દર્શન નો લહાવો લેવા દોડી આવ્યા હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જિલ્લાની બે વિધાનસભા બેઠક લઈને સંભવિત ઉમેદવારીની સેન્સસ લેવાય
જિલ્લાની બે વિધાનસભા બેઠક લઈને સંભવિત ઉમેદવારીની સેન્સસ લેવાય
आबूरोड के सुरेश सिंदल बने अखिल भारतीय सरगरा महासभा के प्रदेशाध्यक्ष
आबूरोड के सुरेश सिंदल बने अखिल भारतीय सरगरा महासभा के प्रदेशाध्यक्ष
- सुरेश...
कड़ाके की सर्दी में चराइदेव में दो लोगों की मौत
कड़ाके की सर्दी में चराइदेव में दो लोगों की मौत हो गई। लक्ष्मीबाड़ी के रतन तपन और सोनारी बराही...
समान नागरिक संहिता पर तेज हुई हलचल, विधि आयोग ने फिर आम जनता और धार्मिक संगठनों से मांगी राय
नई दिल्ली। देश के सभी नागरिकों के लिए समान कानून की व्यवस्था करने वाली समान नागरिक संहिता पर...
লাচিত বৰফুকনৰ ৪০০ বছৰীয়া জন্মজয়ন্তী উপলক্ষে ফিল'বাৰীত চিত্ৰাংকণ প্ৰতিযোগিতা
লাচিত বৰফুকনৰ ৪০০ বছৰীয়া জন্মজয়ন্তী উপলক্ষে ফিল'বাৰীত চিত্ৰাংকণ প্ৰতিযোগিতা