ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના સાતપડા ગામે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ . જેમાં શ્રીમતી રૈયાબેન મિયાણી (પ્રમુખશ્રી જિલ્લા પંચાયત ભાવનગર)નાં અધ્યક્ષસ્થાને આયોજન થયું.જે કાર્યક્રમમાં શ્રી મંગાભાઈ બાબરીયા (ચેરમેનશ્રી, ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિ) તથા શ્રી રમેશભાઈ ગોયાણી (ચેરમેનશ્રી ,APMC ગારીયાધાર), શ્રી હરજીભાઈ વણજારા, (સદસ્યશ્રી ,જિલ્લા પંચાયત ભાવનગર)હાજર રહ્યા. તેમજ ઉપરોકત શિબિરમાં જિલ્લા પંચાયતની પશુપાલન શાખાનાં નાયબ પશુપાલન નિમામક શ્રી ડો. કે.એચ.બારૈયા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. મદદનીશ પશુપાલન નિયામકશ્રી ડો. એચ. એસ. ખેર હાજર રહ્યા જેમણે પશુપાલકોને પશુ આરોગ્ય વિશે સમજૂતી આપી પશુ દવાખાના ગારીયાધાર ની સમગ્ર ટીમ અને તાલુકા પશુ ચિકિત્સા અધિકારી શ્રી ડો. આર. આર. જાળેલા દ્વારા કામગીરી કરવામા આવી. ગારીયાધાર તાલુકાના વિવિધ ગામોના કુલ ૩૦૫ લાભાર્થીઓને પશુ સંવર્ધન, પશુ આરોગ્ય, પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓ, સ્વરછ દુધ ઉત્પાદન જેવા વિવિધ વિષયો પર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. સદર કાર્યક્રમમાં અન્ય પદાધિકારીશ્રી તથા અધિકારીશ્રીઓ પણ હાજર રહ્યા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ब्रिटेन में पीएम पद की रेस में शामिल ऋषि सुनक (Rishi Sunak) ने क्या बोला?
ब्रिटेन में प्रधानमंत्री (Britain PM) बनने की दौड़ में ऋषि सुनक (Rishi Sunak) भले ही कुछ पीछे चल...
Sensex News Today | बाजार का धमाका! सेंसेक्स पहुंचा 75,000 के पार! किन 4 कंपनियों ने लगाई आग? | TCS
Sensex News Today | बाजार का धमाका! सेंसेक्स पहुंचा 75,000 के पार! किन 4 कंपनियों ने लगाई आग? | TCS
હાલોલ સેશન્સ કોર્ટે ચેકના કેસમાં આરોપીની એક વર્ષ ની સજા અને રૂ ૨.૫ લાખના વળતરનો આદેશ રદ કરી આરોપીને નિર્દોષ છોડી મુક્યો
હાલોલના રણછોડનગર મા રહેતા દેવેન્દ્રભાઈ રણજીતસિંહ પરમારે લીમડી ફળિયા ના સફવાન અમજદભાઈ લીમડિયા સામે...
লাচিত বৰফুকনৰ জীৱনে আমাক 'ৰাষ্ট্ৰ সৰ্বপ্ৰথম'ৰ মন্ত্ৰ অনুধাৱন কৰিবলৈ অনুপ্ৰাণিত কৰে: প্ৰধানমন্ত্ৰী
প্ৰধানমন্ত্ৰী শ্ৰী নৰেন্দ্ৰ মোদীয়ে আজি নতুন দিল্লীত লাচিত বৰফুকনৰ ৪০০তম জন্মজয়ন্তীৰ বছৰজোৰা...
વલભીપુર પાટીવાડા રામામંડળ દ્વારા પગપાળા ચાલીને જતા યાત્રાળુ રાત્રિ રોકાણની સુવિધા કરી આપવામાં આવી
વલભીપુર પાટીવાડા રામામંડળ દ્વારા પગપાળા ચાલીને જતા યાત્રાળુ રાત્રિ રોકાણની સુવિધા કરી આપવામાં આવી