ધારી શહેરમાં દશકાઓથી ધધડધજ બની ગયેલ સિવિલ હોસ્પિટલ નુ જર્જરિત બિલ્ડીંગ દરેક ચુંટણી ઓમાં અનેક આશાઓ સાથે ડગુમગુ બની ગયેલ છે. દરેક ચુંટણી ઓમાં જંપલાવનાર રાજકીય નેતાઓ સિવિલ હોસ્પિટલના નવનિર્માણ માટેની લોલીપોપ આપી ને વાયદાઓ, વચનોને વિસરી જાય છે.એકાદ દશકાથી સિવિલ હોસ્પિટલ ની હાલત અતિ દયનિય બની ગયેલ છે. વર્ષ ૨૦૧૭ માં સિવિલ હોસ્પિટલના નવનિર્માણ ના વાયદાઓ આપીને જે.વી કાકડીયા કોંગ્રેસ પાર્ટી માં થી ચુંટાયા, ૨૦૨૦ માં ધારી વિધાનસભાની પેટાચૂંટણી થયેલ જેમાં પણ સિવિલ હોસ્પિટલના નવનિર્માણ માટેની જાહેરાત કરવામાં આવેલ હતી. પરંતુ આજસુધી કોઈપણ રાજકીય આગેવાનો એ સિવિલ હોસ્પિટલના નવનિર્માણ કરાવેલ નથી.કોઈપણ ગંભીર ધટનાઓ ધટે છે, માર્ગ અકસ્માત સર્જાય છે ત્યારે ધારીની હોસ્પિટલ ની મુલાકાત લેતા રાજકીય આગેવાનો આ ખખડધજ સિવિલ હોસ્પિટલ બનાવવા માટે કયારે આગળ આવશે. ગરીબો અને મધ્યમ વર્ગના લોકો માટે આશિર્વાદ સમાન ધારીની સિવિલ હોસ્પિટલ બનાવવા માટેના તમામ જમાપાસા ની ઉલટતપાસ કરવામાં આવે તો કદાચ આ વખતે પણ વિધાનસભા ૨૦૨૨ માં સિવિલ હોસ્પિટલ આગામી દિવસોમાં જમીનદોસ્ત કરીને નવનિર્માણ ની કામગીરી આગળ ધપાવવામાં આવશે એવા ઠાલા વચનો શિવાય આમ નાગરિકો ને કશુજ મળવાનુ નથી તેવા વેધક સવાલો લોકો કરી રહેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
DEESA/ડીસા સાંઈ બાબા મંદિર ખાતે કર્મચારીઓ દ્વારા ધરણાં યોજી વિરોધ નોંધાવ્યો..
DEESA/ડીસા સાંઈ બાબા મંદિર ખાતે કર્મચારીઓ દ્વારા ધરણાં યોજી વિરોધ નોંધાવ્યો..
ज्योति अग्रवाल बनी गणगौर क्वीन
अग्रसेन वेलफेयर महिला सोसाइटी द्वारा शनिवार को गीता भवन में गणगौर उत्सव का आयोजन किया गया। महिला...
દાહોદ : દાહોદજિલ્લા ના મતદાતા ઓની જાગૃતિમાટે ચૂંટણી તંત્રની સાહસિક પહેલ.
દાહોદ : દાહોદજિલ્લા ના મતદાતા ઓની જાગૃતિમાટે ચૂંટણી તંત્રની સાહસિક પહેલ.
PM મોદીની મુલાકાત પહેલા પંજાબમાં આતંકી એલર્ટ, 10 નેતાઓ નિશાના પર; ISIએ રચ્યું ષડયંત્ર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોહાલી મુલાકાત પહેલા પંજાબમાં આતંકવાદી હુમલાને લઈને એલર્ટ જારી કરવામાં...
ધ્રાંગધ્રામા બે જુથ વચ્ચે અથડામણમાં પથ્થરમારો: ધ્રાંગધ્રા સીટી પી.આઈ પણ ઈજાગ્રસ્ત
ધ્રાંગધ્રામા બે જુથ વચ્ચે અથડામણમાં પથ્થરમારો: ધ્રાંગધ્રા સીટી પી.આઈ પણ ઈજાગ્રસ્ત