ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના સાતપડા ગામે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ . જેમાં શ્રીમતી રૈયાબેન મિયાણી (પ્રમુખશ્રી જિલ્લા પંચાયત ભાવનગર)નાં અધ્યક્ષસ્થાને આયોજન થયું.જે કાર્યક્રમમાં શ્રી મંગાભાઈ બાબરીયા (ચેરમેનશ્રી, ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિ) તથા શ્રી રમેશભાઈ ગોયાણી (ચેરમેનશ્રી ,APMC ગારીયાધાર), શ્રી હરજીભાઈ વણજારા, (સદસ્યશ્રી ,જિલ્લા પંચાયત ભાવનગર)હાજર રહ્યા. તેમજ ઉપરોકત શિબિરમાં જિલ્લા પંચાયતની પશુપાલન શાખાનાં નાયબ પશુપાલન નિમામક શ્રી ડો. કે.એચ.બારૈયા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. મદદનીશ પશુપાલન નિયામકશ્રી ડો. એચ. એસ. ખેર હાજર રહ્યા જેમણે પશુપાલકોને પશુ આરોગ્ય વિશે સમજૂતી આપી પશુ દવાખાના ગારીયાધાર ની સમગ્ર ટીમ અને તાલુકા પશુ ચિકિત્સા અધિકારી શ્રી ડો. આર. આર. જાળેલા દ્વારા કામગીરી કરવામા આવી. ગારીયાધાર તાલુકાના વિવિધ ગામોના કુલ ૩૦૫ લાભાર્થીઓને પશુ સંવર્ધન, પશુ આરોગ્ય, પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓ, સ્વરછ દુધ ઉત્પાદન જેવા વિવિધ વિષયો પર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. સદર કાર્યક્રમમાં અન્ય પદાધિકારીશ્રી તથા અધિકારીશ્રીઓ પણ હાજર રહ્યા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नागपंचमी पर उज्जैन में पांच लाख से अधिक श्रद्धालुओं के आने की उम्मीद, ड्रोन से रहेगी नजर
नागपंचमी पर उज्जैन में पांच लाख से अधिक श्रद्धालुओं के आने की उम्मीद, ड्रोन से रहेगी नजर।...
સમગ્ર બરવાળા માં પણ ગણપતિ ઉત્સવ ની ધામધૂમ થી ઉજવણી
સમગ્ર બરવાળા માં પણ ગણપતિ ઉત્સવ ની ધામધૂમ થી ઉજવણી
Shankhnaad: Nitin Gadkari ने ऐसा क्या बोला कि वायरल हो गया ये भाषण... | Nitin Gadkari Viral Speech
Shankhnaad: Nitin Gadkari ने ऐसा क्या बोला कि वायरल हो गया ये भाषण... | Nitin Gadkari Viral Speech
तळयावरील पोहणे तात्काळ बंद करा,मासे टेंडर रद्द करुन प्रशासन बसवा- शेख रशिद
माजलगाव :- माजलगाव येथील धरणात पोहण्यासाठी गेलेल्या डॉ.दत्तात्रय श्रीमंतराव फपाळ बुडाल्याची व...